________________
એપ્રિલ, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન
| ૨ ૭ વિ. સં. ૨૦૦૨ના બેસતા વર્ષના શુભ દિવસે (૫ નવે. બદલે સત્તર ફર્મામાં જ પોતાની આ સામાજિક વાર્તાઓનું પુસ્તક ૧૯૪૫) મનોમન નક્કી કરે છે કે રોજ ઓછામાં ઓછો પા થી પૂર્ણ કર્યું. આ સમયે દુ:ખ સાથે એમણે ૧૯૪૬ની ૨૫મી માર્ચે અડધો ફર્મો લખવો. એટલે કે બીજાં કામોની ગમે તેટલી વ્યસ્તતા પોતાની રોજનીશીમાં નોંધ્યું, હોય, તો પણ સમય કાઢીને ઓછામાં ઓછા ચાર કે આઠ છપાયેલાં ‘ઈર્ષા એ ગુજરાતના લેખકોનો મુખ્ય ગુણ છે. બીજાના સારામાં પૃષ્ઠ જેટલું લેખન તો કરવું જ. નવા વર્ષની પોતાની નોંધમાં લેખન કદી રાજી નથી. ખટપટ, ખુશામતથી જીતનારા અને એકબીજાની અને વાંચન માટે એ સવારે પાંચથી સાત, આઠથી દસ અને બપોરે ઓળખાણથી આગળ વધનારા છે.” એકથી ચારનો સમય ફાળવે છે. દસથી એક ભોજનાદિ બાબતો પોતાના લેખન કે સંકલ્પની આડે આવનારા સામાજિક માટે, ચારથી પાંચ પરચૂરણ બાબતો માટે અને પાંચથી સાતનો વ્યવહારોથી યુવાન ‘જયભ—િ” ઘણી મૂંઝવણ અનુભવે છે. સમય શહેરમાં જવા માટે. સમયની આ ફાળવણી એમની સર્જનની બીમારીને કારણે સારવાર કરવા માટે અમદાવાદ આવતા સ્વજનો તાલાવેલી દર્શાવે છે. લેખનના સમય સાથે વાંચન પણ ચાલતું કે પછી લગ્ન અને મૃત્યુ જેવા પ્રસંગોમાં પસાર થતાં દિવસોના રહે અને એ રીતે સાહિત્ય-સર્જનો થતાં રહે. લેખનના પુરસ્કાર દિવસો આ સર્જકને અકળાવે છે. આનું કારણ એ છે કે વિ. સં. પર જ આજીવિકા નિર્ભર હોવાથી એની અનિવાર્યતા પણ ખરી. ૨૦૦૨ (૧૦ નવેમ્બર, ૧૯૪૫)ના જ્ઞાનપંચમીના દિવસે | સર્જક ‘જયભ—િ'ને એક નહીં, પણ અનેક પડકારો ઝીલવાના “જયભ—િ” ભગવાન ઋષભદેવ નવલકથા લખવાનો પ્રારંભ કરે હતા. સૌથી પહેલો પડકાર એ કે એમણે પૈતૃક સંપત્તિ લીધી નહોતી, છે અને પ્રારંભ કરતી વખતે કેવો સંકલ્પ કરે છે ! પોતાની તેથી બચત રૂપે કોઈ પાઈ પણ પાસે નહોતી. જે કંઈ આવક થતી, રોજનીશીમાં એ નોંધે છે કે “ઋષભદેવ' લખવાનો પ્રારંભ કર્યો. તેમાંથી ઘરગૃહસ્થી ચલાવવી પડતી હતી. વળી રહેવાની રીત પણ ઓછામાં ઓછા આઠ પાનાં લખાવાં જોઈએ. ઋષભદેવ પોષ સુદ ખુમારીભરી. જેથી કોઈને આવી આર્થિક ભીંસનો અણસાર પણ પાંચમે પૂરું થવું જોઈએ, નહીં તો ઘીનો ત્યાગ કરવો.” આવે નહીં. સૌની સાથે નીકળ્યા હોય તો પોતે પૈસા આપે, સિનેમા આ નિર્ધાર તો કર્યો; પરંતુ કારતક મહિનાથી પોષ મહિના કે હોટલમાં ગયા હોય તો બીજાને ગજવામાં હાથ નાખવા દે નહીં. સુધીમાં બહેનની બીમારી, મહેમાનોની ભરમાર, સોનગઢના
કુટુંબીજનો આર્થિક રીતે ઘણા સદ્ધર હતા; પરંતુ યુવાન આશ્રમમાં જઈને સ્વજનોની સારવાર, ઉપધાન જેવા ધાર્મિક પ્રસંગો જયભ—િ'નો રુઆબ જ એવો હતો કે એમની આર્થિક મુશ્કેલીનો એમનો સમય ખૂંચવી લે છે, આથી પોષ સુદ પાંચમે “ભગવાન કોઈને ખ્યાલ આવે નહીં અને બધાને આનંદ કરાવે. એમનાં પત્ની ઋષભદેવ” નવલકથા લખવાની ઈચ્છા અધૂરી રહી. એમણે લખ્યું કે જયાબહેન પ્રેમાળ અને ધરરખુ હોવાથી સામી વ્યક્તિને એમના ‘ભગવાન ઋષભદેવ' માટે વિશ્ન પર વિપ્ન આવે છે. મગજ તૈયાર આતિથ્ય અને વાત્સલ્યથી ભીંજવી દેતા હતા. પરિણામે નજીકની છે, વ્યવહાર લખવા દેતો નથી. અને ત્યારબાદ પોતાની આસપાસના વ્યક્તિઓને પણ ખ્યાલ ન આવે કે આવી આર્થિક કશ્મકશમાંથી રૂઢિગ્રસ્ત જૈન સમાજને જોઈને યુવાન “જયભખુિ'નો આક્રોશ ‘જયભ—િ” પસાર થઈ રહ્યા છે. આસપાસના સમાજમાં મોટાભાગની પ્રજ્વળી ઊઠે છે. તેઓ લખે છેઃ વ્યક્તિઓ વ્યાપારમાં ખૂંપેલી હતી. એમને સાહિત્યવાચનમાં રસ “આવા સમાજમાં સાક્ષરો, કવિઓ કે વિદ્વાનો જવલ્લે જ કેમ ઓછો હતો; પરંતુ એટલું માનતા કે આ કુટુંબ સમાજનું એક આગવું પાકે છે, તે હવે સમજાયું. આ સમાજ દંભ, નિર્મમ વ્યવહાર, ખોટા કુટુંબ છે, જ્યાં લક્ષ્મીને બદલે સદેવ સરસ્વતીની ઉપાસના થાય છે. રિવાજો ને હીન નિંદાઓમાં જીવે છે ને જિવાડે છે.”
એ જમાનામાં ઘણા સર્જકો બીજા સર્જકોની આંગળી પકડીને જે સમયે એમના હૃદયમાંથી આવો આક્રોશ પ્રગટે છે, એ જ પ્રગતિ કરતા હતા. “જયભ—િ'ની જીવનશૈલી એવી હતી કે એમને દિવસે તેઓ નોંધે છે કે આજે રાત્રે અગિયાર વાગ્યે ગુજરાતના કોઈનાય છાંયડા નીચે જીવવું પસંદ પડતું નહીં. આથી કોઈ સમર્થ ટાગોર કવિસમ્રાટ ન્હાનાલાલ ગુજરી ગયા. કવિ ન્હાનાલાલ પ્રત્યે સાહિત્યકારનો સહારો મેળવીને આગળ વધવાનો એમણે ક્યારેય ‘જયભ—િ”ને અજબ ચાહના હતી. એમના કાવ્યો અને એમનું વિચાર કર્યો નહીં. એ પોતાની દુનિયામાં નિજાનંદે મસ્ત રહેનારા જીવન એ બંનેનો તેઓ જીવનભર અતિ આદર કરતા રહ્યા. કવિ કલમજીવી હતા અને પોતાની રીતે જીવનારા જવાંમર્દ આદમી હતા. ન્હાનાલાલ પ્રત્યેનો પ્રેમ જ એમને ભાવનગરમાં શ્રી રવિશંકર જોશી પરિણામે સાહિત્યના ક્ષેત્રમાં લાંબા ગાળા સુધી એમને યોગ્ય પાસે ખેંચી ગયો અને આ ઘટના બની કે તરત જ “જયભખૂિ એ પ્રતિષ્ઠા પણ મળી નહોતી અને એનાથીયે વિશેષ ઉપેક્ષા મળી હતી. કવિ ન્હાનાલાલ' વિશે “રવિવાર'માં લેખ લખ્યો. ૧૯૪૬માં જ ‘જયભ—િ”એ “પારકા ઘરની લક્ષ્મી' નામના પુસ્તકનું ‘જયભ—િ”નું સામાજિક પરિસ્થિતિ પરનું એમનું ચિંતન એમના નવસંસ્કરણ કર્યું. આ પુસ્તક મોટું થાય તેમ હતું, પરંતુ એક બીજા પિતરાઈ ભાઈનાં પત્ની કાન્તાની ખરાબ તબિયત સમયે પ્રતીત સર્જકે આની સામે વાંધો લેતાં “જયભ—િ'એ વિવાદમાં ઊતરવાને થાય છે. ૧૯૪પના ડિસેમ્બર મહિનામાં એમની તબિયત બગડી