________________
માર્ચ, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવન
|
૨૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
વાર્ષિક વૃત્તાંત-૨૦૦૯/૨૦૧૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેની ૮૧ વર્ષની યાત્રા પૂર્ણ કરે છે. વીતેલા અને પુષ્પાબહેન પરીખ પ્રશસ્ય સેવા આપી રહ્યાં છે. વર્ષની વિવિધ પ્રવૃત્તિઓનું દિગ્દર્શન કરાવતા અને આનંદ અનુભવીએ છીએ. શ્રી કિશોર ટિંબડિયા કેળવણી ફંડ: વર્ષ દરમિયાન હાથ ધરાયેલી મોટા ભાગની પ્રવૃત્તિઓનો સવિગત અહેવાલ સ્વ. કિશોર ટિંબડિયાની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી શિષ્યવૃત્તિ સંક્ષેપમાં આપીએ છીએ.
માટે સંઘને કોરપસ દાન મળ્યું છે તે ફંડના વ્યાજમાંથી કૉલેજ કે યુનિવર્સિટીમાં પ્રબુદ્ધ જીવન :
અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને શિષ્યવૃત્તિ કોઈ પણ નાત-જાતના ગાંધીજીની ભાવનાને અનુસરીને કશી પણ જાહેરખબર લીધા વિના છેલ્લા ભેદભાવ વગર આપવામાં આવે છે. આ પ્રવૃત્તિઓના સંયોજકો તરીકે સર્વશ્રી ૮૦ વર્ષથી સંઘનું માસિક મુખપત્ર 'પ્રબુદ્ધ જીવન” નિયમિત પ્રગટ થતું રહ્યુંરમાબહેન મહેતા, ઉષાબહેન શાહ અને વસુબહેન ભણશાલી માનદ સેવા છે. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખકોનો ‘પ્રબુદ્ધ જીવન’ને સારો સહયોગ સાંપડ્યો, આપી રહ્યા છે તે માટે એમના આભારી છીએ. જે માટે અમે તેમના આભારી છીએ. “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે ડૉ. શ્રી સરસ્વતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી ચશ્માબેંક : ધનવંતભાઈ ટી. શાહ છેલ્લા પાંચ વર્ષથી માનદ્ સેવા આપી રહ્યા છે અને સંઘના ઉપક્રમે સાધારણ સ્થિતિવાળા દર્દીઓને રાહત દરે ચશ્મા આપવામાં તેનું વ્યવસ્થિત રીતે સંચાલન કરે છે તે માટે અમે તેમના ઋણી છીએ. આવે છે. પરિવાર તરફથી કોર્પસ ફંડ મળ્યું તેના વ્યાજમાંથી આ પ્રવૃત્તિ પ્રબુદ્ધ જીવનનું કલેવર એકદમ બદલી નાંખ્યું છે અને તેનું મુખપૃષ્ઠ ચલાવવામાં આવે છે. તેના સંચાલક તરીકે શ્રી નિરુબહેન શાહ માનદ સેવા રંગબેરંગી બનાવી દેવામાં આવ્યું છે. “પ્રબુદ્ધ જીવનના મુદ્રણકાર્ય માટે આપી રહ્યા છે માટે અમે તેમના આભારી છીએ. મુદ્રાંકન'ના શ્રી જવાહરભાઈના અમે આભારી છીએ. બે વર્ષથી ‘પ્રબુદ્ધ ભક્તિ સંગીતના વર્ગો: જીવન’ મુદ્રણ માટે સૌજન્યદાતાની પ્રથા શરૂ કરી છે જેને ખૂબ જ સારો સંઘના ઉપક્રમે ભક્તિ સંગીતના વર્ગો સંઘના કાર્યાલયમાં ચલાવવામાં પ્રતિસાદ મળ્યો છે જેનાથી સંઘ આર્થિક રીતે હળવાશ અનુભવે છે. આવતાં હતાં પણ સંઘનું મકાન નવું થવાનું હોવાથી ભક્તિ સંગીતના પ્રેમળ જ્યોતિ :
સંયોજક શ્રી પુષ્પાબહેન પરીખના નિવાસસ્થાને છેલ્લા આઠ વરસથી તે સંઘ સંચાલિત અને શ્રીમતી વિદ્યાબેન મહાસુખભાઈ ખંભાતવાળા પ્રેરિત ચલાવવામાં આવે છે. તે માટે અમે તેમના ખૂબ આભારી છીએ. શ્રી ‘પ્રેમળ જ્યોતિ' વિભાગ દ્વારા દર્દીઓને દવા, કપડાં, સ્કૂલ ફી, યુનિફોર્મ અંબાજીરાવ એકખે તેમજ શ્રી રમેશભાઈ ભોજક અધ્યાપક તરીકે બહેનોને વગેરેની સહાય આપવાની પ્રવૃત્તિ વર્ષ દરમિયાન સારી રીતે ચાલી રહી છે, સારી તાલીમ આપે છે તે માટે તેમના આભારી છીએ. સંયોજકોતરીકે શ્રી નિરુબહેન શાહ અને શ્રી પુષ્પાબહેન પરીખ પ્રશસ્ય સેવા પર્યુષણ વ્યાખ્યાનમાળા : આપે છે તે માટે અમે તેમના આભારી છીએ.
સંઘના ઉપક્રમે શનિવાર તા. ૪-૯-૨૦૧૦ થી રવિવાર તા. સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ પુસ્તક
૧૧-૯-૨૦૧૦ સુધી એમ આઠ | મા સરસ્વતી ચિત્રોઃ વાચકો, કલાકારોને વિનંતી દિવસ પ્રકાશન ટ્રસ્ટ :
તાચિત્રા: વાયકા, કલાકારાળ બનતા દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી સંઘ તરફથી જૈન ધર્મના પુસ્તકોના મા સરસ્વતી વિદ્યાની દેવી છે અને સર્વ ધર્મ માન્ય દેવી છે. આ દેવી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક પ્રકાશન માટે સ્વ. દીપચંદ માતાની આરાધના જે જે કરે છે એ જીવને અવશ્ય સાત્ત્વિક ફળની પ્રાપ્તિ સહયોગથી પાટકર હૉલ, ન્યૂ મરીન ત્રિભોવનદાસ શાહના પુસ્તક પ્રકાશન થાય છે.
લાઈન્સ, મુંબઈ ખાતે યોજવામાં આવી ફંડમાં રકમ આપવામાં આવી છે, “પ્રબુદ્ધ જીવન' સર્વ ધર્મોને સન્માને છે. જૈન ધર્મનો વિશિષ્ટ હતી. આ આઠ દિવસની વ્યાખ્યાન જેમાં વખતો વખત ઉમેરો થતો રહ્યો અનેકાંતવાદ અને સાદુવાદ એના વિચાર પ્રવાહોમાં કેન્દ્ર સ્થાને છે, આ સભાઓનું પ્રમુખસ્થાન ડૉ. ધનવંત ટી. છે. તે ભેટ રકમના વ્યાજમાંથી વિચાર-સિદ્ધાંત ‘પ્રબુદ્ધ -જીવન'નો આત્મા છે.
શાહે શોભાવ્યું હતું. ગત વર્ષની માફક પુસ્તકોનું પ્રકાશન થાય છે.
છેલ્લા છ માસથી ‘પ્ર.જી.'ના મુખપૃષ્ઠ ઉપર મા સરસ્વતીની વિવિધ આ વર્ષે પણ ક્લોઝ સરકીટ ટી.વી.ની શ્રી જમનાદાસ હાથીભાઈ મહેતા મટામાં નયનરમ્ય દoળી પ્રકાશિત થાય છે. વાચકોએ
છ મહતા મુદ્રામાં નયનરમ્ય છબી પ્રકાશિત થાય છે. વાચકોએ એ માટે પોતાનો વ્યવસ્થા રાખવામાં આવી હતી. અનાજ રાહત ફંડ: આનંદ વ્યક્ત કર્યો છે, અમે એ સર્વેના ઋણી છીએ.
વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને સ્વ. જે એચ. મહેતાના પરિવાર પરંતુ અમારો ખજાનો ક્યારેક તો ખૂટશે જ. એટલે અમે અમારા
વિષયોની વિગતો “પ્રબુદ્ધ જીવન'ના તરફથી સંઘને કોરપસ ફંડ મળ્યું છે ! ૧ પ્રબુદ્ધ વાચકો અને કલાકારોને વિનંતિ કરીએ છીએ કે આપની પાસે મા
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ના અંકમાં જેમાં વખતો વખત ઉમેરો થતો રહ્યો સરસ્વતીની પ્રાચીન, અર્વાચીન, કે મોડર્ન આર્ટમાં કોઈ પણ મુદ્રતા પેઈન્ટીંગ *
પ્રગટ કરી હતી. છે. તે કોરપસ ફંડના વ્યાજમાંથી કોઈ
આ વ્યાખ્યાનમાળા દરમિયાન પણ નાત-જાતના ભેદ રેખા રાખ્યા ' કે છબિ હોય તો અમને એ વ્યવસ્થિત પેક કરી તુરત જ મોકલે.
દરરોજ વ્યાખ્યાનના પ્રારંભ પહેલા ૪૫ વગર જરૂરિયાતવાળા પરિવારને : એ ચિત્રો ‘પ્ર.જી.’માં પ્રસિદ્ધ થતા અમે એ મહાનુભાવોનું સૌજન્ય
મિનિટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અનાજ આપવાનું કાર્ય ચાલી રહ્યું છે. ( ઋણ સ્વીકારીશું તેમજ યથાશક્તિ પુરસ્કૃત પણ કરીશું.
યોજાયો હતો. પર્યુષણ પર્વ દરમિયાન આ પ્રવૃત્તિના સંયોજકો તરીકે સર્વશ્રી ધન્યવાદ.
સંઘ આર્થિક સહાય કરવાના ઉદ્દેશથી ઉષાબહેન શાહ, રમાબહેન મહેતા
-તંત્રી સંસ્થાની વરણી કરે છે. આ વર્ષે તે માટે