________________
૨૪
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૧
શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો pપ. પૂ. આચાર્ય શ્રી “વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ.
સાથે લઈને આવે છે કે ઈશારાથી કામ થઈ જાય છે. બીજાનું પુણ્ય અદ્યાપિ અનંતા જીવો મોક્ષમાં ગયા છે. જે જીવો મોક્ષમાં ગયા છે એટલું ઓછું છે કે તેનું કશું કામ થતું નથી. વસ્તુપાળ રસ્તામાં તેમણે આત્માની સાચી ચિંતા કરી છે, તેઓ કલ્યાણ પામ્યા છે. સામાન્ય જતા હોય છે ને પગમાં ઠેસ વાગે છે તો જમીનમાંથી ધનના ચરુ માનવી પણ સન્માર્ગે ચાલી આત્મકલ્યાણ કરી શકે છે. સદ્ગણોના માર્ગે નીકળે છે. આનું નામ પુણ્ય. પાપનો પંથ છોડો, પુણ્યના માર્ગે ચાલવું સહેલું નથી, ખોટા માર્ગે ચાલવું સહેલું છે.
ચાલો. ખોટું કરનારે, ખોટું બોલનારે ઘણું યાદ રાખવું પડે. સાચું વિવેક જેવો કોઈ ધર્મ નથી. વિવેકના સંસ્કાર દઢ કરો. વિવેક બોલનારે બહુ યાદ રાખવું ન પડે. મોક્ષમાં જવા માટે શું કરવું પડે? છેક મોક્ષ સુધી કામ આવશે. ભગવાને સાદી ભાષામાં જવાબ આપેલો, “સત્ય નામની નદીના આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય થયું? મનુષ્યને જીભ સુલભ કિનારે ચાલે તે મોક્ષમાં જાય.” ભયંકર સંજોગોમાં પણ સાચું છે, વાણી સુલભ છે, શરીર સશક્ત છે અને છતાં તે ભગવાનનું બોલવાનું ટાળવું જોઈએ નહીં.
સ્મરણ કરતો નથી. પાપ કરે છે અને નરકમાં ચાલ્યો જાય છે! આ સૌ સ્વાર્થમાં રાચે છે. તમારી પાસે કંઈક છે તો દુનિયાના લોકો દુનિયાનું આ સૌથી મોટું આશ્ચર્ય છે.
(ક્રમશ:) તમારા બની જાય છે. “કંઈક' છે તો સંબંધ છે. ગરીબ માના નાનકડા ઘરમાં પાંચ છોકરાં સમાય છે પરંતુ લાખોપતિ એવા પાંચ
પ્રબુદ્ધ જીવન છોકરાના મોટા ઘરમાં એક માનો સમાવેશ થતો નથી!
(ફોર્મ નં. ૪, રૂલ નં. ૮) દુ:ખી એવા કુમારપાળને એક વૃદ્ધા પોતાના ઘરમાં આશ્રય આપે રજિસ્ટ્રેશન ઓફ ન્યૂઝપેપર રૂલ્સ ૧૯૫૬ અન્વયે ‘પ્રબુદ્ધ જીવનની માલિકી છે. કુમારપાળ ભાગેડુ છે. પોતાની બધી વાત કહે છે. વૃદ્ધા અને તે અંગેની માહિતી. કુમારપાળને ઘંટીના પડ પર બેસાડે છે! સૈનિકો આવીને કુમારપાળ ૧.પ્રકાશન સ્થાન : રસધારા કો. ઓ. હા. સોસાયટી, વિશે પૂછે છે. વૃદ્ધા કહે છે: “એ કૂવાના થાળા પર બેઠા છે !' સૈનિકો
૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, ચાલ્યા જાય છે. કુમારપાળ પૂછે છે કે “આમ કેમ કહ્યું?' વૃદ્ધા કહે:
મુંબઈ-૪૦૦૦૦૪. મારે સાચું બોલવાની પ્રતિજ્ઞા છે. શાળાના બે પડ વચ્ચેનો ખાડો
કામચલાઉ સરનામુ : ૩૩, મહમ્મદી મીનાર, તે કૂવો. અને તમારું રક્ષણ કરવું તે મારો ધર્મ છે!'
૧૪મીખેતવાડી,મુંબઈ-૪૦૦૦૦૪.
૨. પ્રસિદ્ધિનો ક્રમ : માસિક દર મહિનાની ૧૬મી તારીખે પરમાર્થના પંથે પદાર્પણ કરો.
૩. મુદ્રકનું નામ : શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ હેમચંદ્રાચાર્ય મહારાજે વિપુલ સાહિત્ય લખ્યું. એક લીંબુ ઉછાળો
૪. પ્રકાશકનું નામ : શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ ને હાથમાં આવે તેટલી વારમાં ૬ નવા શ્લોક બનાવે! પ્રત્યેક
રાષ્ટ્રીયતા : ભારતીય ગુજરાતી ભાષાના શિરે તેમનું ઋણ છે કેમકે સર્વ પ્રથમ ગુજરાતી
સરનામું: : રસધારા કો. ઓ. હા. સોસાયટી, ભાષાનું બંધારણ તેમણે નિર્માણ કર્યું હતું !
૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, જીવનમાં સારા કામ કરે તેને જતી વખતે પ્રસન્નતા હોય! સારા
મુંબઈ-૪૦૦૦૦૪. કાર્ય કર્યા નહિ હોય તેણે યમરાજને વિનંતી કરવી પડે કે મારું આયુષ્ય ૫. તંત્રી : શ્રી ધનવંત તિલકરાય શાહ થોડું વધારી આપો તો સારા કામ કરી લઉં! પણ એવું ક્યાંથી થાય? રાષ્ટ્રીયતા : ભારતીય
સરનામું : રસધારા કો. ઓ. હા. સોસાયટી, તમે અત્તરની દુકાન પાસેથી પસાર થાઓ છો ત્યારે કહેવું નથી
૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, પડતું કે મને સુગંધ આપ. બગીચા પાસેથી નીકળો છો ત્યારે કહેવું
મુંબઈ-૪૦૦૦૦૪. ન પડે કે મને સુગંધ આપ. જિનમંદિરમાં જાઓ અને પ્રભુની સન્મુખ ૬િ. માલિકનું નામ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ હાથ જોડીને ઊભા રહો ત્યારે કહેવું ન પડે કે મારું કલ્યાણ કર.
અને સરનામુ : ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, પરમાત્માની પાસે જે જાય છે તેનું કલ્યાણ થાય છે. ભગવાન
| મુંબઈ-૪૦૦૦૦૪. ખૂબ દયાળુ છે. તે સૌને પોતાના જેવા બનાવે છે.
હું ધનવંત તિલકરાય શાહ આથી જાહેર કરું છું કે ઉપર જણાવેલી વિગતો
મારી વધુમાં વધુ જાણ અને માન્યતા મુજબ સાચી છે. ચાતુર્માસનો સમય સગુણો કેળવવા માટેનો છે. પુણ્ય હશે તો જંગલમાં મંગલ થશે. એક માણસ એટલું પુણ્ય
તા. ૧૬-૩-૨૦૧૧
ધનવંત તિલકરાય શાહ, તંત્રી