________________
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૧
(૨) મુખપત્રનું પ્રકાશન
હવે ચોથી, પાંચમી પેઢી અન્ય સર્વે ઉદ્દેશો પ્રમાણે નિષ્ઠાપૂર્વક (૩) પર્યુષણ વ્યાખ્યાનમાળા
કાર્ય કરી રહી છે. પણ હવે આ વર્તમાન કાર્યવાહકો એ આ જ્યારે બીજી પેઢી પાસે સંસ્થાનું સુકાન હાથમાં આવ્યું ત્યારે પ્રવૃત્તિઓને જીવંત રાખવા આર્થિક અને અન્ય પડકારોનો સામનો આ પ્રથમ તબક્કાને લગભગ આકાર મળી ગયો હતો.
કરવાનો છે. બીજા તબક્કામાં
આ સંસ્થાનું પ્રારંભનું સરનામું મુંબઈમાં ધનજી સ્ટ્રીટમાં હતું. (૧) “પ્રબુદ્ધ જેન’નું ‘પ્રબુદ્ધ જીવનમાં નવ સંસ્કરણ આ નાનકડી જગ્યામાં સંસ્થાએ ૪૦ વર્ષ સુધી સ્થાયી થઈ અનેકવિધ (૨) શ્રી મ. મો. શાહ વાચનાલય અને પુસ્તકાલય
પ્રવૃત્તિ કરી સમાજ તરફથી સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. હવે એ (૩) પુસ્તકનું પ્રકાશન
જગ્યા નાની પડતી હતી અને એ સમયના-૧૯૬૮ના કર્મનિષ્ઠ બીજી અને ત્રીજી પેઢીએ આ તબક્કા પ્રમાણે કાર્ય કર્યું. કાર્યકરોએ વિશાળ જગ્યા શોધવાનો નિર્ધાર કર્યો. એ વખતે સંઘની ત્રીજા તબક્કામાં
કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી બાબુભાઈ જી. શાહે રૂા. ૫,૦૦૦/-નો (૧) સંઘમાં જૈન અને જૈનેતર સૌ કોઈને સભ્યપદ માટે આવકાર ચેક સંઘને પોતાની વિશાળ જગ્યા લેવા માટે અર્પણ કરી ઉત્સાહનો (૨) વસંત વ્યાખ્યાનમાળા
દીપ પ્રગટાવ્યો. (૩) અભ્યાસવર્તુળ
તરત જ બીજા જૂના સભ્ય શ્રી દામજી વેલજી શાહે પણ પોતાની (૪) વૈદકીય રાહત પ્રવૃત્તિ
સુપુત્રી રેખાના નામે રૂા. ૫,૦૦૦/- આપ્યા, પરિણામે સંઘની એ (૫) પ્રેમળ જ્યોતિ
સમયની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહના (૬) વિદ્યાસત્ર
સાયનના નિવાસસ્થાને મકાન ફંડની રચના થઈ. પરિણામે થોડા (૭) સ્ટાફ બેનિફિટ ફંડ
જ સમયમાં મકાન માટે રૂા. સાઠ હજારની રકમ એકત્રિત થઈ ગઈ, આ સંસ્થાને ઘડવામાં અને નવા નવા વિચારોને મૂર્તિમંત અને મુંબઈના હાર્દ સમા વી. પી. રોડ વનિતા વિશ્રામની સામે કરવામાં અન્ય નિષ્ઠાવાન કાર્યકરોની સાથોસાથ મુખ્ય ત્રણ રાહબરો ટોપીવાળા મેન્શનમાં પૂરા બીજા માળની ૨૫૦૦ કારપેટ સ્કેરફૂટની આ સંસ્થાને પ્રાપ્ત થયા એ શ્રી પરમાણંદ કુંવરજી કાપડિયા, શ્રી અદ્યતન જગ્યા લેવાઈ ગઈ. પરિણામે તા. ૨૫-૧૨-૧૯૬૬ના ચીમનલાલ ચકુભાઈ શાહ અને ડૉ. રમણલાલ ચી. શાહ-આ ત્રણે પૂ. કાકા સાહેબ કાલેલકરના શુભ હસ્તે નવી જગ્યાનું ઉદ્ઘાટન મહાનુભાવોના વિચાર આદર્શોએ સંસ્થાનું ઘડતર કર્યું અને વૈચારિક થયું. પ્રથમ આ જગ્યા ભાડાની હતી, પછી તરત જ ૧૯૭૦માં આ તેમજ સામાજિક ક્ષેત્રે પાયાના કામો કર્યા અને સંસ્થાને મજબૂત જગ્યાને કૉ-ઓપરેટીવ સ્વરૂપ મળ્યું અને રસધારા કૉ. હા. અને પ્રતિષ્ઠિત બનાવી.
સોસાયટીનું નામ આપ્યું. હવે આ જગ્યા સંસ્થાની પોતાની એ સર્વે મહાનુભાવો અને એમના સાથી મહાનુભાવો અને માલિકીની જગ્યા બની. પરંતુ મકાન જૂનું થતાં એ મકાનને વર્તમાન કાર્યકરો એ સર્વેની સેવાને અમે વંદન કરીએ છીએ. પાડવાનો મુંબઈ મ્યુનિસિપાલિટીએ વર્ષ ૨૦૦૩માં હુકમ કર્યો
ઉપરાંત આ સંસ્થામાં પધારેલ મહાનુભાવોના નામની યાદી એટલે સંસ્થાએ મકાન ખાલી કરવું પડ્યું અને લગભગ દશ હજારથી (જ આ અંકમાં અન્યત્ર આપી છે) જ્યારે વાંચીએ છીએ ત્યારે આ વધુ પુસ્તકોનો ભંડાર અન્ય સંસ્થાને આપી દેવો પડ્યો તેમજ ડૉ. સંસ્થા સંસ્થા નહિ એક મંદિર હોય એવું અનુભવાય છે. પીઠાવાલાની માનદ સેવાથી ચાલતા અસ્થિ સારવાર કેન્દ્ર અને
ત્રીજી અને ચોથી પેઢીએ પણ બીજા તબક્કાના ઉદ્દેશ પ્રમાણે “રમકડાં ઘર'ની પ્રવૃત્તિ સંકેલી લેવી પડી. અત્યારે સંસ્થાનું કાર્ય કર્યું અને ત્રીજા તબક્કાના ઉદ્દેશોમાંથી સંજોગોના કારણે કામચલાઉ કાર્યાલય ૧૪મી ખેતવાડીમાં છે. જે એક સેવાભાવી બીજા, ત્રીજા અને છઠ્ઠા ઉદ્દેશ પ્રમાણેની પ્રવૃત્તિને સંકેલી લેવી પડી. શ્રી મનિષભાઈ દોશીએ વિનામૂલ્ય આ સંસ્થાને આપ્યું છે. સંસ્થાને પરંતુ આ પેઢીએ એક અતિ મહત્ત્વની કરુણા અને સહાયની પ્રવૃત્તિ જ્યારે પોતાની જગ્યા નવા સ્વરૂપે બંધાઈને પાછી મળશે ત્યારે શરૂ કરી, તે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ગુજરાતના પછાત પ્રદેશની ઉપરની તેમજ અન્ય નવી પ્રવૃત્તિથી સંસ્થા ધમધમી ઉઠશે જ. સામાજિક સંસ્થા માટે ધન ભેગું કરી એ સંસ્થાને અર્પણ કરવું. પરંતુ સંસ્થાને એ ૨૫૦૦ કારપેટ ક્વેર ફૂટની નવી જગ્યા ૧૯૮૫માં આ વિચાર ડૉ. રમણભાઈ શાહને આવ્યો અને આજ પ્રાપ્ત કરવા માટે, નવા નિર્માણ માટે મોટી રકમની જરૂર છે. આ સુધી ૨૬ સંસ્થાઓને લગભગ રૂ. સાડા ત્રણ કરોડનું દાન વર્તમાન મુંઝવણ છે. સંસ્થા પાસે એટલી રકમ તો નથી જ. જેટલી પહોંચાડ્યું છે.
સ્થાયી રકમ છે એના વ્યાજમાંથી વર્તમાન પ્રવૃત્તિ ચાલે છે અને • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65). • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)