________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ( ૦વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૮ ૦ અંક: ૩ ૦ માર્ચ ૨૦૧૧૦ વિક્રમ સંવત ૨૦૬૭ ૦ વીર સંવત ૨૫૩૭૦ ફાગણ સુદ-તિથિ-૧૧ ૦.
૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ)
LG QG6l
૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦ ૦
૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/-૦૦
માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ: ઉજવળ ઈતિહાસ, આપના સાથ થકી ઉજ્જવળ ભવિષ્ય કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા કાર્ય કરતી હોય એવી ધનજી શાહને પણ નિયુક્ત કર્યા. સંસ્થાઓની સંખ્યા તો ઘણી છે પરંતુ કેટલીક જ સંસ્થાઓ એવી એ સાત મહાનુભાવોએ એ સમયે આ સંસ્થા માટે આ ઉદ્દેશો હશે કે જે ધાર્મિક, સામાજિક, આર્થિક, કેળવણી અને સાથોસાથ નક્કી કર્યા. પ્રબળ અને ક્રાંતિકારક વૈચારિક કાર્યો એક સાથે અને એ પણ દીર્ઘ “રાજકીય, ધાર્મિક તથા સામાજિક સવાલો હાથ ધરી યુવકોમાં અને યશભર્યા ઈતિહાસ સાથે કરતી હોય.
જાગૃતિ લાવવાના ઉપાયો યોજવા અને તેનો યોગ્ય પ્રચાર કરવો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આવી એક વિશેષ પ્રકારની સંસ્થા છે. દાખલ ફી રૂ. એક અને વાર્ષિક ફી રૂ. બે.' વધુ સ્પષ્ટતા કરીએ તો આજે આ સંસ્થા વિશે
મુખ્યત્વે કરીને જે નોની લખવાની ભાવના એટલે થઈ આ અંકના સૌજન્યદાતા
ધાર્મિક, આર્થિક અને છે કે આ સંસ્થા આજે એક | શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી
સામાજિક ઉન્નતિના ઉપાયો મૂંઝવણનો સામનો કરી રહી છે. સ્મૃતિઃ પિતાશ્રી સ્વ. ડાહ્યાભાઈ ભોળાભાઈ જવેરી,
રાષ્ટ્રહિત સાચવીને યોજવા આ સમગ્ર અંકમાં પાને માતુશ્રી સ્વ. સરસ્વતીબેન ડાહ્યાભાઈ જવેરી,
અને અમલમાં મૂકવા, રાષ્ટ્રીય પાને આ સંસ્થા વિશે થોડાં ધર્મપત્ની સ્વ. જ્યોત્સના ભૂપેન્દ્ર જવેરી તથા
ભાવના ખીલે એવા પગલાં થોડાં ઝબકારો પ્રગટ કર્યા છે, પુત્ર સ્વ. પ્રશાંત ભૂપેન્દ્ર જવેરી
લેવાં.' જેથી સંસ્થાના યશસ્વી કાર્યો
આજથી એક્યાસી વર્ષ અને ઇતિહાસની વાચકને પ્રતીતિ થાય.
પહેલાં નક્કી થયેલા આ ઉદ્દેશોમાં પછી તો કાળના પ્રવાહે નવા આ સંસ્થાના જન્મ સ્થાન મુંબઈની ધનજી સ્ટ્રીટમાં ૧૯૨૮ના નવા ઉદ્દેશો ઉમેરાતા ગયા અને નિષ્ઠાવાન કાર્યકર મહાનુભાવોના નવેમ્બરમાં સાત વૈચારિક મહાનુભાવો એકત્ર થયા અને આવી પુરુષાર્થથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ગતિ-પ્રગતિ કરતું રહ્યું. સંસ્થા સ્થાપવાનો વિચાર કર્યો અને ૧૯૨૯ના મે માસમાં ત્રીજી ૧૯૭૮માં જ્યારે ત્રણ દિવસનો અર્ધ શતાબ્દી મહોત્સવ તારીખે આ સંસ્થાનો જન્મ થયો અને એ સાતે સભ્યોએ સર્વાનુમતે યોજાયો ત્યારે સ્મરણિકામાં યુવક સંઘે પોતાની પ્રવૃત્તિના ત્રણ એ સમયના થનગનતા યુવાન અને વૈચારિક ક્રાંતિના પ્રણેતા શ્રી તબક્કા પ્રસ્તુત કર્યા. પરમાણંદ કુંવરજી કાપડિયાને સંસ્થાના સૂત્રધાર તરીકે નિયુક્ત પ્રથમ તબક્કામાં કર્યા. અન્ય મંત્રીઓ તરીકે ડૉ. નગીનદાસ જે. શાહ અને શ્રી ઓધવજી (૧) અયોગ્ય અને બાળદીક્ષાની પ્રવૃત્તિ સામે જેહાદ. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990