________________
૩૨
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી ૨૦૧૧ ટૂંકમાં કહેવાનું એ છે કે સમગ્ર જૈન તત્ત્વજ્ઞાન સાપેક્ષભાવોથી
Lપંથે પંથે પાથેય...‘કાંતા: જે ક્યારેય હારશે નહીં? | ભરેલું છે. વિજ્ઞાન જગતના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન પણ
(અનુસંધાન પૃષ્ટ છેલ્લાથી ચાલુ) આ જ વાત કહે છે કે વિશ્વના બધા ભાવો એકાંત રૂપે કહી શકાય તેમ નથી. એ સિદ્ધાંતનું નામ “રિયાલીટી ઓફ ટૂથ' છે.
બે બહેનો છે. હાલમાં ભાઈઓ વ્યવસાય અર્થે જૂનગાથી બહાર રહે છે અને આપણા સમસ્ત આગમો ભારોભાર સાપેક્ષવાદથી ભરેલા છે
બહેનો સાસરે છે છતાં સદેવ એમની ઈચ્છાઓનું ધ્યાન રાખે છે. આ છતાં આશ્ચર્ય એ છે કે જૈન જગતના વ્યવહારિક ક્ષેત્રમાં આગ્રહવાદ
ઈચ્છાઓને સાકાર કરવા રૂપે જ એમના પલંગની સાથે જ જોડાયેલો બુકશેલ્ફ
છે જેમાં મનપસંદ પુસ્તકો, સામયિકો, દવાઓ પડી રહે છે. જેથી એ અને એકાંતવાદ ઉધઇની જેમ વળગી ગયો છે. આ આગમ વાંચનથી ! વ્યવહારિક ક્ષેત્રમાં આગ્રહવાદ લય પામે, એકાંતવાદ વિલય થાય
આવશ્યકતાનુસાર માત્ર હાથ લંબાવીને જોઈતી વસ્તુ લઈ શકે છે. હવે તો
રીડીંગ લેમ્પની બાજુમાં ટેલિફોન પણ ગોઠવવામાં આવ્યો છે જેના માધ્યમે તો સમાજ સુખ સમાધિ પ્રાપ્ત કરી શકે. સ્યાદ્વાદનો મહત્ત્વપૂર્ણ
એ મૈત્રીસંવાદ રચી લે છે. રીમોટ કંટ્રોલની સહાયથી દૂરદર્શન દ્વારા વિશ્વ સિદ્ધાંત જૈનદર્શનની વિરાટ દૃષ્ટિની અનુભૂતિ કરાવે છે. ખરેખર!
આખાને પોતાની નજરોમાં સમાવવા પ્રયત્ન કરે છે. સંગીતની શોખીન તો જૈન કોઈ એક સંપ્રદાય નથી પરંતુ કાળ વિશે બ્રહ્માંડ અને વિશ્વનું કાંતા કેસેટની સાથે પોતે પણ ગાવાનો આનંદ લે છે. રૂમમાં બે બાજુ ખાસ ગણિતબદ્ધ જ્ઞાનકોશ છે. આચારકાંડને કારણે અને સ્યાદ્વાદની બનાવવામાં આવેલી બારીમાંથી એ આકાશમાં ઉડતાં પંખીને, રંગીન મર્યાદાનું ઉલ્લંઘન થવાથી જૈનદર્શન જૈન સંપ્રદાયમાં કારાગૃહ રૂપે મનગમતા ફૂલોને અને ખેતરને નિરખી શકે છે. આ બધા કાર્યો મારે પુરાઈ ગયું છે તેમ જ વિતંડાવાદી બની ગયું છે. સંપ્રદાયવાદથી સૂતાં-સૂતાં કરવા પડે છે.” એ ખૂબ જ મધુરભાષી છે. એ એકધારું બોલ્યા ઉપર ઉઠી વ્યાપક દૃષ્ટિએ જેનાગમનું અધ્યયન અત્યંત જરૂરી છે. પ્રજ્ઞાપના કરે ત્યારે લાગે કે મીઠું-મધુરૂં ખળખળ ઝરણું વહી રહ્યું છે. સૂત્રના અધ્યયનથી જીવન જીવવાની એક નવી દૃષ્ટિ મળે છે. ઘણાં ત્યાં તો એઓ પત્રોના ઢગલા બતાવે છે. એમના ચહેરા પર પ્રસન્ન રહસ્યો ઉદઘાટિત થાય છે અને આવું સુંદર નિરૂપણ કરનાર પ્રત્યે સભ૨ હાસ્ય વેરાયા કરે છે. આ બધા જ મારા જીવનમાં રસ ભરે છે. નતમસ્તક થઈ જવાય છે.
ઢગલાબંધ શુભચિંતકો છે મારા. અમુક મારી રચનાઓ વાંચી મારાથી જોડાયા આમ પ્રજ્ઞાપના સુત્ર વિવિધ વિષયો ઉપર જલરાશિથી છલકાતો છે. અમુક મારા રોગી જીવન વિષે છપાયેલું વાંચીને જોડાયા છે. દૂરદર્શનના મહાસાગાર છે. એના અપાર રહસ્યોનો પાર ન પમાય તો ય અપાર
‘પરખ' કાર્યક્રમની ટીમે મારી સાથેના સાક્ષાત્કારને પ્રસારિત કરી મને અનેક આનંદથી અને અપરંપાર આદરથી એને વધાવીએ સત્કારીએ તો ય
હિતેષીઓ મેળવી આપ્યા છે. બધા સાથે પત્રાત્મક ઘનિષ્ટતા છે. આ ભાવાત્મક બેડો પાર થઈ જાય.
સંબંધ તથાકથિત સંબંધોથી અનેકગણા સારા છે અને ગરિમામય તેમજ
સાર્થક સિદ્ધ થયા છે. અનેક લોકોએ મને બહેન તરીકે સ્વીકારી છે. જેમને આ સૂત્રની કરેલી એક વખતની સહેલ તે સોનેરી ક્ષણ બની
મેં ફોટા સિવાય જોયા નથી એવા ભાઈઓને પણ યાદ રાખીને રાખડી મોકલું જાય.
છું. તેઓ પણ મને એક બહેનના રૂપે મેળવીને માન-ઈજ્જત આપે છે. મને ક્યાં એ વિરાટ શ્રુતસાગરના ભાવ અને જ્યાં આપણી વામન
ઘરના સદસ્યની જેમ સુખ-દુ:ખમાં વ્યવસ્થિત, નિયમિત રૂપે લખતા રહે શક્તિ !
છે-મનની અંગત વાતો સુદ્ધાં! મારી પાસેથી સલાહ સૂચન, માર્ગદર્શન ક્યાં એ શ્રુતસાગરનું અતલ ઊંડાણ અને ક્યાં આપણી છીછરી
પણ માંગે છે. હું પણ એમને ક્યારેય નિરાશ નથી કરતી. મારા વિચારોથી પ્રજ્ઞા!
એમની શંકાઓ-સમસ્યાઓ માટે નિરંતર ભરચક પ્રયત્ન કરું છું-રસ્તો ક્યાં એ સૂત્રના રહસ્યરત્નો અને ક્યાં આપણી મતિમંદતા! સૂઝાડું છું. આ પત્રવ્યવહાર મને ધબકતી રાખે છે. સતત આદાન-પ્રદાનથી
ક્યાં એ શ્રુતજ્ઞાનનો અનંત વિસ્તાર અને ક્યાં આપણું અમાપ હું પણ સૌ સાથે માનસિક અંગતતા કેળવી લઉં . એ બધા મારા સ્વજનોની અજ્ઞાન!
હું હંમેશા ઋણી છું કે જેઓ મને આ નીરસ-બોજરૂપ જીવન જીવવા માટે શક્ય નથી એનો પાર પમાય પણ સાર પમાય તો ય ઘણું ! ચેતનવંતો ખોરાક પૂરો પાડે છે. હું હારતી નથી-નિરાશ નથી થતી કારણ કે
આજના માનવીને ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા તરફ દૂરદૂરના ખુણે ફેલાયેલા આ સ્વજનો અનેક રીતે મને જીવવાનું બળ-પુસ્તકો વાળનાર આ સૂત્રનું એક વખત પણ અવગાહન કરવામાં આવશે રૂપે, કેસેટ રૂપે, દેવા રૂપે, સ્ટેશનરી રૂપે પૂરું પાડીને મને કાર્યશીલ રાખે છે.” તો અપૂર્વ તૃપ્તિનો અનુભવ થશે.
* * * ચાના નાના નાના ઘૂંટડા ગળામાં ઉતારતા, સૂતાં સૂતાં હલકી મુસ્કાન સંદર્ભ : (૧) આગમ સાર-લે. રસિકલાલ છગનલાલ શેઠ (૨) જિનવાણી
- સાથે તેઓ કહે છેઃ ‘દિવસમાં ચાર-પાંચ કપ ચા પીઉં છું. માત્ર એક રોટલી જૈનાગમ વિશેષાંક સંપાદક-ડૉ. ધર્મચંદ્ર જૈન (૩) પ્રજ્ઞાપના સૂત્ર-મધુકરમુનિ
ખાઉં . આયુર્વેદિક દવાઓ/હોમિયોપેથી દવાઓ લઉં છું. મારું સઘળું
દૈનિક કાર્ય જેમાં બ્રશ કરાવવું, અંજ સ્નાન, શૌચ, જમાડવું, કપડાં બદલવા (૪) પ્રજ્ઞાપના સૂત્ર—ઘાસીલાલજી મહારાજ સાહેબ (૫) પ્રજ્ઞાપના સૂત્ર-લીલમબાઈ
વગેરે સર્વે કાર્ય મારી મમ્મીજી કરે છે. વર્ષોથી પથારીમાં પડી છું પણ ક્યારેય મહાસતીજી સંપાદિત (૬) ઓપપાતિક સૂત્ર–પ્રથમ ઉપાંગ-મધુકર મુનિ * *
ચાંદા નથી પડ્યા. પગ પણ સીધા નથી થતા. પડખું પણ નથી ફેરવાતું, પણ જેઠવા નિવાસ, ડૉ. આંબેડકર રોડ, માટુંગા-કીંગ સર્કલ, મુંબઈ-૪૦૦૦૧૯.
મારી મમ્મીજી સતત મારી દેખરેખ રાખે છે.” ફોન: ૦૨૨-૨૪૦૧૧૬૫૭. મો.: ૯૮૬૯૭૮૭૬૯૨