________________
३४
પ્રબુદ્ધ જીવન
જૈનો જાગો : સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ જાગો! ૩સુબોધીની સતીશ મસાલિઆ
છેલ્લા ૧૦-૧૫ વરસથી હૉસ્પિટલોનું કૌભાંડ એટલું વધી ગયું છે કે એ જીવતો બહાર આવે ? તેનું મહદું જ બહાર આવ્યું, આવા છે કે જા માનવતા જેવી કોઈ ચીજ જ નથી રહી. તમારા સ્વજનને તો કેટલાય કિસ્સા તમને જાણવા ને સાંભળવા મળશે. 'તમારા ને સાજા-સારા કરવા માટે દવાખાનામાં દાખલ કરો છો ને અંતે મડદું કોઈ સ્વજનને હૉસ્પિટલમાં દાખલ કર્યા પછી તમારા પર શું વીતી જ જ બહાર આવે છે, એવો ધણા લોકોનો અભિપ્રાય છે, અરે મર્યા છે તેનો અહેવાલ લોકો પાસે મંગાવો તો પત્રોના ઢગલા થઈ પછીધે બે-ચાર દિવસ વેન્ટીલેટર પર રાખી મૂકે છે ને તમને ખબરેય જશે, જે ડૉક્ટરો પાસે રોગ સમાવવા જાઓ છો તે એવી ટ્રીટમેન્ટ નથી પડવા દેતા કે તમારું પેશન્ટ ક્યારનુંય પતી ગયું છે. પછી કરે છે કે નવા દસ રોગ ઊભા થાય છે. બાકી ICU ને ICCU ના નવકાર સંભળાવવાની તો વાત જ ક્યાં આવી? ફક્ત એમનું મિટર ડૉક્ટરોને તો પેશન્ટને વેન્ટીલેટર પર રાખી ફૂડ પાઈપ લગાવી ચઢ્યા કરે છે. અમારા એક સંબંધીમાં હમણાં જ એવું બન્યું કે દેવાની જ ઉતાવળ હોય છે જેથી પેશન્ટ મડદાની જેમ પડ્યું રહે. ન બાયપાસનું ઑપરેશન કરાવવા બોમ્બેની મોટામાં મોટી એમને ખવડાવવું-પીવડાવવું પડે કે ન બીજું કાંઈ કરવું પડે. ફક્ત હૉસ્પિટલમાં દાખલ કર્યો ને બોમ્બેના એક ધ બેસ્ટ' ડૉકટર પાસે લીક્વીડ કુંડનું ઈંજેક્શન આપી દીધું કે એમનું કામ પત્યું. એમનું ઑપરેશન કરાવ્યું. પણ બન્યું એવું કે ડૉક્ટર પોતે દારૂ પીને મીટર ચઢ્યા કરે ને રાતના આરામથી સૂઈ શકાય. આવી તો કેટલીય પરેશન કરવા આવેલો ને ઓપરેશનમાં જ ભાઈની ગડબડ થઈ વાતો છે કે જે સાંભળીને આપણને લાગે કે ખરેખર માનવતા મરી જ ગઈ. પણ ડૉક્ટર પોતે ફોલ્ટમાં ન આવે માટે પૈસાથી બધા પરવારી છે. સવાલ એ ઉઠે છે કે શું આના માટે કાંઈ જ ન થઈ કર્મચારીઓને દબાવી દીધા. “પેશન્ટને ઈન્ફેક્શન લાગી જશે' એમ શકે ? આપણે બધા મૂંગા પ્રેક્ષક બનીને આ બધું જોયા કરીશું ? જો કહીને કોઈને પણ અંદર જવા દેતા ન હતા. વેન્ટીલેટર પર શ્વાસોશ્વાસ બધા જ પત્રકારો જાગે ને આના માટે કલમ ઉઠાવે તો કાંઈ જ ન બતાવતા અને મરી ગયા પછી ત્રણ-ચાર દિવસ પછી મૃત જાહેર થઈ શકે ? કલમમાં તો ઘણી તાકાત છે. જેનોને જાગવાનું ને એકત્ર ને કર્યા. અરે હદ તો ત્યાં થઈ કે મૃત જાહેર કર્યાના આગલા દિવસે થવાનું આહ્વાન આપો. સાધુ હોય, સાધ્વી હોય, શ્રાવક કે ‘સાડા ચાર લાખના ત્રણ ઈંજેક્શન આપીએ છીએ. કદાચ પેશન્ટ શ્રાવિકા...કોઈને પણ ક્યારે પા હૉસ્પિટલ ભેગા થવું પડે...શું બચી જાય તો' એમ એમ કરીને લગભગ ૧૫ લાખનું બીલ કર્યું, ને આપણા લોકોને આપણે આમ મરવા દઈશું ? શું તમે ઈચ્છો છો પેશન્ટ હાથમાંથી ગયું, બિચારા લાચાર સ્વજનો શું કરી શકે ? એક કે તમારું પેશન્ટ તમારી આંખ સામે મરી રહ્યું હોય ને નવકાર પણ બાજુ પોતાનું માણસ ગયું તેનું અપાર દુઃખ હોય તો બીજી બાજુ ન પામે? જો જૈન સમાજ આ પ્રત્યે જાગ્રત થાય ને જૈન સાધુઓ દવાખાનાના જાયન્ટ બીલ ભરવાના હોય. ન એમની પાસે કોઈ સક્રિય થાય તો નાના પાયે ભલે પણ આપણા એવા દવાખાના સાબિતી હોય કે કોર્ટ કેઈસ કરી શકે, ને પાછો કોર્ટ કેઈસ કરવા જરૂર ઊભા કરી શકાય કે જ્યાં આપણા પેશન્ટને ચોખ્ખા દિલના માટે ટાઈમ, પૈસા ને પ્રુફ લાવવા ક્યાંથી? આવી લાચારીની વચ્ચે ડૉક્ટરો દ્વારા સાચી ટ્રીટમેન્ટ મળે. જ્યાં આપણા લોકોને આપણે બિચારા સ્વજનો પણ ‘જે ભગવાનને ગમ્યું તે ખરૂં' કહીને ચૂપ થઈ ધરમ પમાડી શકીએ, નવકાર સંભળાવી શકીએ! જો જૈન સાધુઓ જાય છે. એકવાર ICU કે ICCU માં દાખલ કર્યા પછી તમારા ને શ્રાવકો જાગ્રત થાય તો આજની એ તાતી જરૂર છે કે જૈનોના પેશન્ટને શું ટ્રીટમેન્ટ અપાય છે તે કોણ જોવા ગયું છે? તમારો લાખો-કરોડો રૂપિયા જે બીજી દિશામાં વપરાઈ રહ્યા છે તેના બદલે ડૉક્ટર શું લખીને જાય છે ને ICU નો રેસિડન્ટ ડૉક્ટર શું આપે છે આવી સાચી દિશામાં વપરાય ને મૃત્યુ સુધરી જાય. જો બધાજ તે તમે જાણો છો ? હમણાં જ એક નામચીન હૉસ્પિટલમાં એવું ફીરકાનો સંધ જાગ્રત થાય, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ આ બન્યું કે એક ફેફસાનો દર્દી હતો જેને આંખની કોઈ પણ પ્રકારની અભિયાન ચલાવે ને પત્રકારો પોતાની કલમ ચલાવે તો કોઈ કામ તકલીફ ન હતી. એને જે ડૉક્ટર ટ્રીટમેન્ટ કરતાં હતા તેની જાણ એવું નથી કે અશક્ય હોય. જૈનોએ આજની આ તાતી જરૂરિયાતને બહાર ICU ના રેસિડન્ટ ડૉક્ટરે આંખની તપાસ માટે રેટીનાના ઓળખી આ દિશામાં ડગ ભરવા જેવા છે. બાકી આજની તારીખમાં તો સ્પેશીયલ ડૉક્ટરને બોલાવ્યા. તેનું બિલ ચઢે પેશન્ટ ઉપર ને પૈસા કતલખાને જતાં પશુ અને દવાખાને જતા પેશન્ટમાં કોઈ ફરક દેખાતો ને બંને ડૉક્ટરો વહેંચી છે, નથી. એમ્બ્યુલન્સની ઘંટીમાં મોતનો ઘંટારવ સંભળાય છે. Mobile : 9892 1636 09. Telephone : 022-28873192
આ એમનું કોભાંડ કોઈ રીતે પકડાઈ ગયું. પછી પેશન્ટની મજાલ
• આનંદ એક એવી વસ્તુ છે જે તમારી પાસે નહિ હોવા છતાં તમે ધારો તો બીજાને આપી શકો છો.
ફેબ્રુઆરી ૨૦૧૧