________________
ફેબ્રુઆરી, ૨૦૧૧
મેં પણ અનુભવ્યું કે કાંતાજીના માતાજી ઉંમરમાં ભલે સિત્તેર આસપાસના લાગતા હતા, પણ ક્યાંય કોઈ થકાવટ, ઉદાસી, કંટાળાના ચહેરા પર ચિહ્ન
ન હતા.
પ્રબુદ્ધ જીવન
33
કાંતાજી વાતોવાતોમાં વચ્ચે કહે છેઃ ‘જ્યારે પત્રિકાઓ વાંચું છું, સમાચાર વાંચું, સાંભળું છું તો વારંવાર જોઉં છું કે ક્યાંક કોઈ આત્મહત્યા કરે છે, કોઈ ક્યાંક બળી મરે છે, કોઈ વિષ ઘોળે છે, આ બધી મહિલાઓ સ્વસ્થ તો હોય છે, પણ મનની કમજો૨, જ્યારે હું તો માત્ર હાડકાનું માળખું છું, ક્યાંક મારા પ્રાણ અટક્યા છે બસ, પણ મેં ક્યારેય મનથી હાર નથી માની. ક્યારેય મનમાં મરવાના હીન વિચાર આવવા નથી દીધા. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે હું આ સ્થિતિમાં પણ કોઈને કામ આવી. શકું-ઉપયોગી થઈ શકું.' બોલતાં બોલતાં એમનો સ્વર ગંભીર થઈ જાય છે. લાગે છે ભીતરના ઊંડાશમાંથી તેઓ બોલી રહ્યા છે. આત્માથી ગૂંજતી આવતી આ સરલહરી, કેટલી સશક્ત અને જર્યા છે.
તે વખતે અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાં (વર્ષ ૧૯૭૦) કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ચારે તરફ હિંસા અને ગર્મહવાનો આક્રોશ છવાઈ ગયો હતો. એ સમયે ઑક્ટોબર માસની શરૂઆાત હશે. મારું મુખ્ય મન અશાંત હતું. રાત્રિના ૧૨-૩૦ થયા હશે પણ મને કાંઈ ચેન પડતું નહોતું, મન વિચારોના ચક્રવાતમાં અટવાઈ ગયું હતું. વારંવાર એક પ્રશ્ન ડોકાતો હતો. ખૂનામરકી અને વેરઝેરથી શું માનવજાત ખતમ થશે ? સર્વધર્મ સમભાવ અને માનવ-માનવ વચ્ચે પ્રેમ-કરૂણાને કોઈ સ્થાન જ નથી શું ? એક વ્યક્તિ તરીકે આપણી શી ફરજ હોઈ શકે ? એકાદ કલાક હું ખૂબ વ્યથા અનુભવી રહ્યો. મનના અતળ ઊંડાણમાંથી એક સ્પષ્ટ સત્તાવાહી અવાજ સંભળાવા લાગ્યો. ‘ભલે માનવી કે સમાજ ગેરસમજથી અસત્ય અને હિંસાના
માર્ગે જ આવી શકશે. હું તારી જાતને શાંતિની ખોજ માટે ગાંધીવિચારને
માર્ગે દોરવાયો હોય, પણ સાચી શાંતિ તો ગાંધીના સત્ય અને અહિંસાના તું શરણે જવા દે...અને તેના આચરણના પ્રથમ પગલા રૂપે ગાંધીને અતિ પ્રિય
ગામ આખાના ઉચ્ચ કક્ષાના છાત્ર-છાત્રાઓ એમની પાસે આવે છે. એઓ એમને સસ્નેહ સમજાવે છે. એમને અભ્યાસમાં મદદરૂપ બને છે. માર્ગદર્શન આપે છે. ક્યારેય પૈસા નથી લેતા. શક્ય તેટલા સહયોગી બની રહે છે. સમસ્યાઓનું સમાધાન શોધી આપે છે.
ખાદીના વસ્ત્ર ધારણ કરવાનું વ્રત લે.’ તે પછી મેં પ્રગાઢ શાંતિનો અનુભવ કર્યો. બસ ત્યારથી એટલે કે લગભગ ૪૦ વર્ષોથી મારા અંતરાત્માના અવાજને અનુસરી મેં ખાદીના વસ્ત્રો પહેરવાનું ચાલુ કર્યું છે.
આ લખું છું ત્યારે મને મારા ગાંધીવિચારની પ્રેરણા આપનાર ઉત્તર ગુજરાતના ઉમતા ગામના સંનિષ્ઠ ગાંધીવાદી કાર્યકર મુ. રીખવદાસભાઈનું
મૂળતઃ એ કવયત્રી છે. પા ક્યારેક ક્યારેક લેખ પણ લખે છે. એમની
હિન્દી રચનાઓ અનેક પત્ર-પત્રિકાઓમાં છપાય છે. જ્યારે કોઈ સાહિત્યાનુરાગી મળવા આવે છે ત્યારે એઓ ખૂબ ખુશ થાય છે. અનેક
પાવન સ્મરણ થઈ આવે છે. આજે તે વાતને ૩૦ વર્ષો થઈ ગયા જ્યારે તે સમયે રડતા હૃદયે મુ. રીખવદાસભાઈને મેં ક્ષમા પત્ર લખેલો-‘મુ. ભાઈશ્રી, મને ખુબ અફસોસ થાય છે કે જ્યારે તમે મને પ્રથમવાર પૂ. ગાંધીબાપુનો
નામી લોકો એમને મળવા આવે છે. સાહિત્ય અકાદમીએ એક કવિગોષ્ઠીનું જન્મદિન બીજી ઑક્ટોબર (વર્ષ ૧૯૫૭)ના પવિત્ર દિવસે ખાદી વસ્ત્રની
આયોજન કાંતાજીના ઘરે જુનગામાં ગોઠવ્યું હતું. એ વખતના ફોટા બતાવતાં અો છલોછલ ઉત્સાહથી ઉભરાઈ ઊઠે છે.
ભેટ આપી હતી. તે વખતે મેં જુવાનીના તોરમાં તમારી સાથે ગુસ્તાખી કરીને ખાદીની વાતને હસી કાઢી હતી અને કહ્યું હતું કે-‘હું ખાદીના
કાંતાજીમાં સાહસ-ધૈર્ય-જિજિવિષા અને જીવવાનું ઓજ વિદ્યમાન છે. એ એક જીવંત મિસાલ છે એ સ્ત્રીઓ માટે, જે જીવનથી હારી જાય છે.
જૂનવાણીના વિચારમાં માનતો નથી. નવો સમાજ ખાદીના ગ્રામ્ય અર્થતંત્રથી
કાંતા ક્યારેય હારી નથી. એ પરાજય ક્યારેય નહીં સ્વીકારે. જ્યાં સુધી એમનું મસ્તિષ્ક કાર્યશીલ છે-સંવેદનાઓથી ભરેલું દિલ જીવે છે-તે દ્વાર નહીં સ્વીકારે. તે યથાર્થ અને પીડાના પોતાના અનુભવોને સાહિત્યથી જોડશે. નવી ઉંજાસ, નવી રોશની પ્રસાશે. ભાવી પેઢીઓ માટે એ એક અનુપમ હકારાત્મક ઉદાહરણો છે. આ ઉત્સાહી, મસળસભર જીવંત મહિલાઓ એ વાતને ખોટી સાબિત કરી છે કે નારી માત્ર આંસુ વહાવવાવાળી એક અબળા છે. એણે સિદ્ધ કરી આપ્યું છે કે આત્મ-બળ, સંયમ-ધૈર્યથી બધી સ્થિતિઓ પર કાબૂ મેળવી શકાય છે.
નહિ પરંતુ નવી ટેકનોલોજી અને ઉદ્યોગલક્ષી આર્થિક વિકાસથી જ ટકી શકશે. તમારી ખાદી વસ્ત્રની ભેટ માટે આભાર પરંતુ જ્યાંસુધી આ ખાદીનો ઝભ્ભો-લેંધો ચાલશે ત્યાં સુધી પ્રસંગોપાત પહેરતો રહીશ પણ તે પછી હું ખાદીના જ કપડાં પહેરીશ તેની કોઈ બાંહેધરી આપતો નથી.' ત્યારે તમે હસતા હસતા જવાબ વાળેલો–‘કાંઈ વાંધો નહિ, ભલે તેમ કરજો.'...તે વખતે આપે મારા માનસપટ પર નિસ્પૃહભાવે ગાંધીવિચારના બીનું આરોપણ કરેલું તે આજે અંકુરિત થયું છે ને આજે હું મારા અંતરાત્માના અવાજને અનુસરીને જીવનભર ખાદી વસ્ત્ર ધારણ કરવાનું વ્રત લઉં છું.'
કાંતાજી પ્રતિરૂપ છે. એક એવા અવિરલ મીઠા સ્રોતનું જે નિરંતર સ્નેહ, બંધુતા, માનવતા, ઉષ્માનું ભાવજલ વહાવ્યા કરે છે–વહાવ્યા ક૨શે.* * ૧૨, હીરા ભુવન, કુશાલ જૈન ચોક, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૦,
M. No.: 09969110958/09427040886/022-2564 9352.
અંતરાત્માનો અવાજ
E ભોગીલાલ શાહ
આજે જ્યારે ટાઈટ જીન્સ અને ફેશનેબલ કપડાંની બોલબાલા છે ત્યારે ખાદીના વસ્ત્રો અને ગાંધી વિચારધારા સાવ જૂનવાણી અને જર્જરિત લાગે છે ત્યારે વર્ષો પહેલાંનો એક પ્રસંગ મારા સ્મરણપટ પર ઉપસી આવે છે.
એ ઘટનાને આજે ૪૦ વર્ષો થવા આવ્યાં. આજે પણ મને વાતાવરણને
પ્રદૂષિત કરતાં ટેરીકોટ, નાઈલોન કે ફાઈબરયુક્ત કપડા કરતા નિર્દોષ
ખાદી વસ્ત્ર વધારે ગમે છે. તે લાખો ગરીબો અને કામવિહોણા ગામડાંના સામાન્ય લોકોને સ્વમાનભેર રોજી આપે છે. મને શ્રદ્ધા છે કે ભારતની ગરીબીનો ઉકેલ માનવ વિરોધી ગ્લોબલ ઈકોનોમી કે આંજી નાખતા
વૈશ્વિકરણ કે શહેરીકરણમાં નથી પરંતુ સ્વદેશી ગ્રામ ટેકનોલોજીમાં છે જેથી સ્વાવલંબી સમાજ ઊભી કરી શકાકી ને ત્યારે ને ત્યારે જ ગાંધીનું સાચું ‘હિંદસ્વરાજ’ આવી શકશે.
(સત્યઘટના પર આધારિત)
C/૨, સુરેશા ઍપાર્ટમેન્ટ, ઈશ્વર ભુવન પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯, ૩. નં. : (૦૭૯)૨૬૪૩૧૮૮૪, મો. નં. : ૦૯૯૨૫૯૭૧૧૭૬.