________________
૧૨
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી ૨૦૧૧
ચિત્તનું આલંબન બહારના પૂળ વિષયો ઉપર જ હોય છે. આ (૪) સુલીન મનની અવસ્થામાં સંકલ્પ-વિકલ્પ માનસિક યોગાભ્યાસના ચિત્તની પ્રાથમિક અવસ્થા છે. આ જ અવસ્થાને યોગ વિચારણાઓનો પ્રવાહ અટકી જાય છે. મનની વિચારશૂન્ય અવસ્થા દર્શનના વિક્ષિપ્ત ચિત્ત સાથે સરખાવી શકાય. જ્યાં ચિત્તની આંશિક કહી શકાય. આ અવસ્થામાં બધી ચિત્તવૃત્તિઓ શાંત થઈ જવાથી સ્થિરતા હોઈ શકે પણ એક વિષયમાં સ્થિર થયેલું ચિત્ત જલ્દી બીજા પરમ આનંદનો અનુભવ થઈ શકે છે. બૌદ્ધ દર્શનમાં લોકોત્તર વિષયોના વિચારમાં દોડી જાય છે.
ચિત્ત અવસ્થામાં વાસના-સંસ્કાર, રાગ-દ્વેષ, મોહનો નાશ થાય (૩) શ્લિષ્ટ મનની અવસ્થા મનની સ્થિરતા દર્શાવે છે. આ છે. આ અવસ્થામાં જીવ છેક નિર્વાણપદ સુધી પહોંચી જાય છે. અવસ્થામાં મન પ્રશસ્ત વિષયોની વિચારણામાં એકાગ્ર બને છે. યોગ દર્શનમાં નિરુદ્ધ ચિત્ત અવસ્થામાં ચિત્તની બધી વૃત્તિઓ શાંત જેમ જેમ એકાગ્રતા વધતી જાય તેમ તેમ ચિત્તની શાંતતા અને પામે છે, તેના ત્રણ સ્વભાવની સ્વાભાવિક દશામાં શાંતતા પ્રસન્નતા વધતી જાય છે, જેમ બૌદ્ધ દર્શનમાં અપાવચર ચિત્તની અનુભવે છે. અવસ્થા જે બાહ્ય રુપવાન પદાર્થ ઉપર નહિ પણ સૂક્ષ્મ વિચારણા જૈન, બૌદ્ધ અને યોગ દર્શનમાં મનની આ પ્રમાણે જુદા જુદા જેવી કે અનંત આકાશ, અનંત વિજ્ઞાન જેવા ગહન વિષયોમાં સ્થિરતા પ્રકારની અવસ્થાના નામ ભલે અલગ અલગ હોય પણ દરેક પામે છે. આજ વાત યોગ દર્શનમાં એકાગ્ર ચિત્ત અવસ્થામાં જણાવેલી અવસ્થાની સમજમાં કોઈ તફાવત નથી, ભેદ નથી. છે જેમાં ઘણા લાંબા સમય સુધી ચિત્ત સ્થિર રહે છે જેને ધ્યાનની ટૂંકમાં ચિત્ત વૃત્તિઓ કે વાસનાઓનું વિલિનિકરણ એ જ ઉદ્દેશ્ય અવસ્થા કહેવાય છે. યોગનું પહેલું પગથિયું કહી શકાય કારણ કે ત્રણે દર્શનોમાં જોવા મળે છે.
* * * ચિત્તવૃત્તિઓનો નિરોધ નહિ હોવા છતાં કોઈ એક વિષય ઉપર ૯૪, લાવણ્ય સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭. એકાગ્રતા કે ધ્યાન હોય છે.
ફોન નં. (૦૭૯) ૨૬૬૦૪૫૯૦. જૈન સંસ્કૃતિમાં નારી.
ડૉ. કલા શાહ [વિદૂષી લેખિકા મુંબઈ યુનિવર્સિટીની મહર્ષિ દયાનંદ કૉલેજના નિવૃત્ત ગુજરાતી ભાષાના પ્રાધ્યાપિકા છે, પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીના માર્ગદર્શક છે. અત્યાર સુધી ૧૯ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ એઓશ્રીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. અનેક શોધનિબંધના એઓ કર્યા છે.]
જૈન સંસ્કૃતિમાં નારીના વિવિધ રૂપોનું ચિત્રણ થયેલું છે. જેનો પોતાની વિવિધ આવડત દ્વારા ધનોપાર્જન કરી પરિવારને આર્થિક વ્યવહારિક અને દાર્શનિક બન્ને દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. લાભ કરાવતી હતી. (આદિ પુરાણ પર્વ-૭). વર્તમાન સમયમાં છે દાર્શનિક દૃષ્ટિએ નારીને મોક્ષમાર્ગમાં બાધક ગણવામાં આવી છે તે રીતે તેને પરિવારના આશરે રહેવું પડતું ન હતું. જૈન કથાઓમાં પરંતુ વ્યવહારિક દૃષ્ટિએ નારીને એટલું ઊંચું સ્થાન આપવામાં આવ્યું કન્યાઓ રાજદરબાર સુધી પોતાનું સ્થાન બનાવી ચૂકી હતી. છે જે અન્ય ધર્મોમાં જોવા મળતું નથી.
(આવશ્યક ચૂર્ણિ-૨, પૃષ્ઠ ૫૭-૬૦). જૈન સમાજમાં પુત્રી ભારરૂપ કે શાપરૂપ ક્યારે ય ન હતી. પિતા પરિવારમાં કન્યાજન્મનો અર્થ એ હતો કે તે ગૃહસ્થને ત્રણ પુત્રીને જોઈને આનંદિત થતા હતા. (આદિપુરાણ પર્વ-૬, શ્લોક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થઈ. પોતાની સુયોગ્ય પુત્રીનો વિવાહ યોગ્ય ૮૩) તથા પુત્રી જન્મ પર ઉત્સવ મનાવવામાં આવતો હતો. જૈન સમય પર કરીને ધર્મ, અર્થ અને કામ ત્રણે સાધવાનું ફળ મળે છે. સંસ્કૃતિમાં પુત્ર અને પુત્રીને સમાન દૃષ્ટિથી જોવામાં આવે છે. કારણ કે કન્યા જે ઘરમાં જાય છે ત્યાંની ગૃહસ્થી પૂર્ણ થઈ જાય છે.
કન્યાઓનો ઉછેર લાડપ્રેમથી કર્યા બાદ તેને યોગ્ય શિક્ષણ ધર્મ અને કુળની ઉત્પત્તિ માટે કન્યાના વિવાહ કરાવવા એ દરેક આપી, ચોસઠ કલાઓમાં પારંગત કરવી એ ગૃહસ્થનું કર્તવ્ય મનાતું ગૃહસ્થનું કર્તવ્ય છે. તેથી કન્યા સમાજ અને પરિવાર માટે જૈન હતું. તેને કારણે કન્યાઓ એવી હોંશિયાર બનતી કે જે સમસ્યાનો સંસ્કૃતિમાં એવી ધરીના રૂપમાં સ્વીકારવામાં આવી છે જેના પર ઉકેલ પિતા ન લાવી શકતા તે પળવારમાં તે લાવી શકતી હતી. સંપૂર્ણ ગૃહસ્થાશ્રમ ઘૂમે છે. (આવશ્યક ચૂર્ણિ-૬, પૃ. ૫૨૨). ભગવાન ઋણભદેવે પોતાની એક તરફ જૈન સંસ્કૃતિ નિવૃત્તિ પ્રધાન છે. તે છતાં તેમાં સાંસારિક બન્ને પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીને માટે એવા શિક્ષણનો પ્રારંભ વ્યવસ્થા સંબંધી સામગ્રી ભરપૂર છે. ગૃહસ્થ જીવનનો પ્રારંભ વિવાહ કર્યો કે તે અંકવિદ્યા-ગણિત અને અક્ષરશાસ્ત્ર-ભાષાની અધિષ્ઠાત્રી પછી થાય છે. જૈન સંસ્કૃતિમાં કન્યા વિવાહ માટે પૂર્ણ રીતે સ્વતંત્ર બની. (આદિપુરાણ પર્વ-૧૬, શ્લોક ૧૦૩-૧૦૪). હતી. તેને પિતા તથા અન્ય વ્યક્તિઓની પસંદગીનું બંધન ન હતું.
કન્યાઓ એ સમયમાં માતાપિતા પર નિર્ભર રહેતી ન હતી. પોતે ઈચ્છે તો તે સંપૂર્ણ જીવન કુંવારી અવસ્થામાં રહી શકતી પિતૃક સંપત્તિમાં પણ તેનો પૂરો અધિકાર રહેતો હતો તે છતાં તે હતી. બ્રાહ્મી, સુન્દરી, ચન્દના, જયન્તિ વગેરેએ આજીવન બ્રહ્મચર્યનું