________________
જ ૮] तदात्मनि निरतेय उपनियम धर्मा:
(પ્રથમાવતિ નિવેદન મીમાંસા, ન્યાય, તર્ક, પંચરાત્રતંત્ર વગેરે શાએ વણે ઉહાપોહ કર્યો અને સરકતને નિર્ણય કરો. તે સર્વને પણ સાર એ ભગવદગીતા અને તેના દગ્ધા શ્રીકૃષ્ણભગવાન છે. એ વાતને શ્રીમદ વેવ્યાસાચાર્યજીએ જ ગીતામાહાત્મમાં મુતકકે વર્ણવેલી છે. સોનિ ના થા જોવાનંદન(આગળ ગીતામાહાત્મ જુએ.. તે દેહનનું પણ ભગવત પ્રેરણાવશાત થયેલું આ દેહન છે. એટલે ઘોળતાં મળતાં કાંકરાને બદલે જેમ વજ વીણાય કિવા દૂધમાંથી કમે દહીં અને માખણ નીકળી અને તેનું ધી થાય; ઘી જેમ દૂધનું અંતિમ પાન્તર છે તેમ ભગવદગીતા એ સર્વ ઉપનિષદોનો સાર હોઈ તેનું ૫ણ દોહન એ આ ગીતાદેન છે. એટલે ગીતામાં શું છે? એવા પ્રશ્ન કરતાં ગાતામાં શું નથી એ પ્રશ્નનો ઉત્તર આપ જ વધુ સરળ થશે. “જે શ્રીમદભગવદગીતામાં નથી તે આ જગતમાં, લોકમાં કે સમસ્ત બ્રહ્માંડમાં નથી છતાં ભગવદગીતામાં જે નથી તે જે કયાંક નીકળે તે નિશ્ચયથી માનશે કે તે મિશ્રમ હેઈ તેવું જાણનારા અને તે જગત કિય કે બ્રહ્માંડનું અસ્તિત્વ હેવું પણ શકય નથી.”
ગીતાને સદેશ “પરમાત્માપને સાક્ષાત્કાર કરેલો અપરોક્ષાનુભવી જીવન્મુક્ત જ જગતમાં જીવી અને છરાડી જાણે છે. તે જ ખરે નર વા પુરુષ હેઈ મનુષ્ય સંજ્ઞાને પાત્ર છે. બાકીના બધા તે ઢીંગલા જિવા રમકડાંઓ છે” આથી ભગવાને પણ તે બધાને “પ્રકૃતિ, માયા, ઢગલા કિંવા બાયલાઓ કહી સંબેલા છે.”
શ્રીમદભગવદગીતા દ્વારા ભગવાને કહેલે આ દિવ્ય સંદેશ અપનાવતાં જગત શીખે અને પરમકૃપાળુ પરમાત્મા તે સર્વેને સદબુદ્ધિ આપે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
कृष्णामा
ॐ तत्सत् ॐ श्री कृष्णारमजाय नमः प्रथमावृत्तिनुं निवेदन
श्रेयासि बहुविन्नान શ્રીકૃષ્ણાત્મક વાકસુધા વા સ્વયંપ્રકાશ જ્ઞાનદીપક ગ્રંથમાળાનું ગીતાદેહન વા તત્વાર્થદીપિકા નામનું છ8 ગુજરાતી પ્રકાશન થિી સંદેશ લીમીટેડ અમદાવાદ તરફથી આજે પ્રકાશિત થઈ રહ્યું છે. આ ગાતાહન નામને અપૂર્વ મંથ આજે જનસમાજની સેવામાં સાદર રજૂ કરતાં અને જો આનંદ થાય છે અને આ મહાભારતગ્રંથ પ્રકટ થયો છે જાણી જનતાને પણ જરૂર હર્ષ થશે. આ રીતે વણા દિવસથા જિજ્ઞાસુઓ જેની ઝંખના સેવી રહ્યા હતા તે આજે પૂરી થઈ છે. | ગીતાદહન ઉપર નિવેદન લખવું એટલે તે મશાલ લઈને સૂર્યને જોવા સમાન જ ગણાશે; એથી અમારી આ અભ્યર્થના ગ્રંથમાંના વિષયની ચર્ચા સંબંધમાં નથી, પરંતુ સમમ ગ્રંથ લખવાને શુમારે
- મહર્નિવય કીષ્ણાત્મજ મહારાજે ગીતાદેહન દ્વારા અમૂલ્ય જ્ઞાન આપી સાંપ્રતકાળના લોકેને ઉપકારના કાન તને મામા છે, ખાસ કરીને ગુજરાતને માટે એ ગૌરવરૂપ છે કેમ કે ગીતાદેહન દ્વારા જગતમાં ચાલતા શ્રી ભગવદગીતાના વાને ના કરવાનું સદભાગ્ય તેઓને સાંપડયું છે. મહર્ષિ વયે ગીતાહનમાં જે કાંઈ કહેવાનું તે સર્વ શું છે છતાં લેકેની તીવ્ર ઈચ્છા જોઈ સાંપ્રતકાળમાં પણ ગીતારૂપ જડીબુટ્ટી વડે જગત પર આવેલી આપત્તિ પર થઈ શકે તેમ છે, એ સંબંધમાં આ બે શબ્દો લખી આપવાની કપ કરી છે.
નલાલ સનીલાલ ગાલવાળા,
મારા,