Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू. ५९ विजया रा. स्थलं विस्तारादिकं च १३७ तिर्यग्र व्यवस्थितं काष्ठम् वैडूर्यमयाः कपाटाः वन्नमयाः सन्धयः नानामणिमयाः समुद्गकाः सूतिकागृहाणि लोहिताक्षमय्यः सूचयः, वज्रमया अर्गलाः, अर्गलप्रासादाः रजतमय्य आवर्तनपीठिकाः अङ्करत्नोत्तरपार्थानि निरन्तरधन कपाटानि भित्तिषु भित्तिगुलिकास्तिस्रः षट् पञ्चशतं भवन्ति गोमानस्यः (शय्याः) तावन्मात्रा भवन्ति, नानामणिरत्नव्यालरूपकलीलास्थितशालमञ्जिकायुक्तं विजयमें जडी हुई चन्द्रकान्त आदि प्रधान पांच वर्णो की मणियों से कर्केतन आदिरत्नों से उनके भूमितल बने हुए है हंसगर्भरत्न की देहली द्वार के बीच का भाग-है गोमेदरत्नके इन्द्र कीलक है, लोहिताक्ष रत्नों की द्वार शाखाएं है, द्वारके उपर टेढा रखा हुआ काष्ठ जिसको उत्तरांग कहते हैं वे ज्योतिरत्न के बने हुए हैं उनके कपाट वैडूर्यमणिके है, कपाटों की दोनो पाटियों के संबंध को बनाये रखनेवाली सूचिकाएं लोहिताक्षरत्नकी बनी हुई हैं । कपाटों के पाटियों की संधियां वज्ररत्नों से पूरित है, अनेक प्रकार के मणियों से बने हुए वहां पर सूतिका ग्रह है, उनद्वारों की अर्गलाएं हैं और अर्गला प्रासाद अर्थात् जहां अर्गलानियंत्रित होती है वे अर्गला प्रासाद वज्ररत्न के बने हुए हैं, जहां इन्द्रकील रहता है वह आवर्तन पीठिकाएं रजतमयी है, अंकरत्न के उत्तर पार्श्व हैं वे कपाट इतने घन मिले हुए हैं जिनमें थोडासा भी अन्तर नहीं है, उनकी भित्तियों मे छप्पनको तीनवार करने से जो संख्या होती हैं उतनी पटे के संस्थानवाली भित्ति गुलिकाएं है अर्थात् ભાગ સોનામાં જડેલા ચંદ્રકાંત વિગેરે પ્રધાન પાંચ વર્ણોના મણિયેથી કેર્કતન વિગેરે રત્નોથી બનેલ છે. તેની દેહલી દ્વારને વચલે ભાગ હંસગર્ભ રત્નને બનેલ છે. ગોમેદરત્નના ઈંદ્રકલિકો છે. લેહિતાક્ષ રત્નોની દ્વાર શાખાઓ છે, દ્વારની ઉપર રાખવામાં આવેલ કાષ્ઠ દાખણિયું. જેને ઉત્તરાંગ પણ કહેવામાં આવે છે. તે તિરોનું બનેલ છે. તેના કમાડ વૈડૂર્યમણિના છે. કમાના અને પાટિયાઓને જોડી રાખવવાળી સૂચિકાઓ-ખીલાઓ લેહિતાક્ષ રત્નના છે. કમાડોના પાટિયાઓનો સંધીભાગ વજીરત્નથી પૂરવામાં આવેલ ત્યાં સૂતિકાગ્રહો છે. તે દ્વારેની અર્ગલા સાંકળો અને અર્ગલા પ્રાસાદ ના કે જ્યાં અર્ગલા નિયંત્રિત થાય છે તે જ રત્નના બનાવવામાં આવેલ છે,
જ્યાં ઈન્દ્રકીલ રહે છે. તે આવર્તન પીડીકાઓ રજતમય છે. અંકરત્નના ઉત્તર પાર્થ છે. એ કમાડો એટલા દઢરીતે મળેલા છે કે જેમાં જરા સરખું પણ અંતર પડતું નથી. તેની ભીંતેમાં છપનને ત્રણવાર-ત્રણગણું કરવાથી જે સંખ્યા થાય છે એટલા પટ્ટાની સંસ્થાનવાળી ભિત્તિગુલિકાઓ છે.
जी० १८
જીવાભિગમસૂત્ર