Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र. ३. उ. ३ सू. १२५ सर्वप्राणभूतादीनां उत्पन्नपूर्वादिकम् ११३५ निरन्तर देव, नारक और मनुष्यभवो में भ्रमण करने की अपेक्षा से कहा गया है मनुष्य से पुनः मनुष्य होने में जो अन्तर काल जघन्य से एक अन्तर्मुहूर्त्त का कहा गया है वह मनुष्य भव में मर कर तिर्यग के भव में एक अन्तर्मुहूर्त्त तक रहे हुए जीव की अपेक्षा से कहा गया है तथा उत्कृष्ट से जो अनन्तकाल अनन्तकाल का कहा गया है वह वनस्पतिकाल की अपेक्षा से कहा गया है देव से देव होने में जो अन्तर एक अन्तर्मुहूर्त्त का जघन्य से कहा गया है वह देव भव से चव कर मनुष्य भव को प्राप्त कर पुनः देव भव को प्राप्त करने वाले जीव की अपेक्षा से कहा गया है जैसे कोई देव जीव देव पर्याय से चवा और वह 'गर्भज मनुष्यरूप में मनुष्य भव में उत्पन्न हो गया छहों पर्याप्तियां इसकी गर्भ में ही पूर्ण हो गई अब वह विशिष्ट संज्ञान शाली बन गया इस स्थिति में उसे किसी श्रमण या श्रमणोपासक का धर्म्य आर्य वचन सुनने को मिल गया उससे वह धर्मध्यान से युक्त हुआ गर्भ में ही मर गया और पुनः देव पर्याय से प्राप्त हो गया - इस प्रकार से यह जघन्य अन्तर एक अन्तर्मुहूर्त्त का सध जाता है और उत्कृष्ट अन्तर वनस्पतिकाल की अपेक्षा सध
અપેક્ષાથી કહેલ છે જેમ
મનુષ્યથી ફરીને મનુષ્યથવામાં જે અંતરકાળ જઘન્યથી એક અંતર્મુહૂત ના કહેવામાં આવેલ છે, તે મનુષ્યભવમાં મરીને તિર્યંચ ભવમાં એક અંતર્મુહૂત સુધી રહેલા જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટથી અંતરકાળ જે અનંતકાળના કહેવામાં આવેલ છે. તે વનસ્પતિકાળની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. દેવથી ફરીને દેવ થવામાં અંતર એક અન્ત હનુ જઘન્યથી જ કહેવામાં આવેલ છે. તે દેવભવથી ચવીને મનુષ્યભવને પ્રાપ્ત કરીને ફરીથી દેવભવને પ્રાપ્ત કરવાવાળા જીવની કે કાઈ દેવ જીવ દેવપર્યાયથી ચવીને તે ગર્ભજ મનુષ્યપણામાં મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ જાય તેની છએ પર્યાસિયા ગર્ભોમા જ પૂરી થઇ હાય તે પછી તે વિશિષ્ટ સંજ્ઞાશાળી ખની ગયેલ હાય, એ સ્થિતિમાં તેને કોઈ શ્રમણ અથવા શ્રમણેાપાસિકા પાસેથી ધાર્મિક ઓર્ય વચન સાંભળવામાં આવી ગયેલ હાય અને તેનાથી તે ધર્મધ્યાનથી યુક્ત થઈને ગર્ભમાંજ મરી ગયેલ હાય ફરીથી ધ્રુવ પર્યાય પ્રાપ્ત થયેલ હાય આ રીતે આ જઘન્ય અંતર એક અંતર્મુહૂર્તનું ખની જાય છે. અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાળની અપેક્ષાથી मनी लय छे. 'से त्तं चउव्विहा संसार समावण्णगा जीवा पण्णत्ता' भा
જીવાભિગમસૂત્ર