Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४८०
जीवाभिगमसूत्रे
केवच्चिरं होइ ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं - उक्कोसेणं तेतीसं सागरोवमाइं अंतोमुहुत्तमम्भहियाई' कृष्णलेश्यः खलु भदन्त | कृष्णलेश्यत्वरूपेण कालतः केवच्चिरं भवति ? भगवानाह - गौतम ! जघन्येनाऽन्तर्मुहूर्तम् तिर्यङ्मनुष्याणां कृष्णलेश्यायां अन्तर्मुहूर्तावस्थायित्वात् । उत्कर्षेण त्रयस्त्रित्सागरोपमाणि अन्तमुहूर्ताऽभ्यधिकानि देवनारका हि पूर्वभवगतान्तर्मुहूर्तत् आरभ्याऽग्रेतनभवगत प्रथमान्तर्मुहूर्त देव - नारका अवस्थित लेश्यावन्तः । अधः सप्तमपृथिवीनारकाश्च - कृष्णलेश्यकाः पाश्चात्याऽग्रेतन भवगतचरमाऽऽदिमाऽन्तर्मुहूर्ते द्वे अप्येकमन्तर्मुहू
इनकी कायस्थिति का विचार - ' कण्हलेस्सेणं भंते ! कण्हलेसत्ति कालओ केवच्चिरं होई' हे भदन्त ! कृष्णलेश्या वाला जीव कृष्णलेश्या से युक्त हुए रूप में कितने काल तक रहता है ? इसके उत्तर में प्रभु कहते हैं 'गोयमा ! जह० अंतो० उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तमम्भहियाई' हे गौतम ! कृष्णलेश्या वाला जीव कृष्णलेश्या से युक्त हुए रूप में कम से कम एक अन्तर्मुहूर्त तक रहता है और अधिक से अधिक एक अन्तर्मुहूर्त अधिक ३३ सागरोपम काल तक रहता है - तात्पर्य ऐसा है कि तिर्यञ्च और मनुष्यों की कृष्णलेश्या कम से कम एक अन्तर्मुहूर्त तक ही अवस्थित रहती है इस अपेक्षा कायस्थिति का जघन्य काल अन्तर्मुहूर्त का कहा गया है तथा देव और नारक पूर्वभवगत अन्तर्मुहूर्त से लेकर आगे के प्रथम अन्तर्मुहूर्त पर्यन्त अवस्थित लेइया वाले होते हैं और जो अधः सप्तमी पृथिवी के नारक આમની કાયસ્થિતિના વિચાર–
'कहलेसेणं भंते ! कण्हलेस्सत्ति कालओ केवच्चिरं होई' हे भगवन् ! पृष्. લેશ્યા વાળા જીવા કૃષ્ણલેશ્યાથી યુક્ત પણાથી કેટલા કાળ પન્ત રહે છે ? या प्रश्नना उत्तरमां प्रभुश्री छे ! - 'गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तेत्तीस सागरोवमाई अतो मुहुत्तममहियाई' हे गौतम! कृष्णोश्या वाजा કૃષ્ણલેશ્યાથી યુક્ત થઈને ઓછામાં ઓછા અંતર્મુહૂત પન્ત રહે છે. અને વધારેમાં વધારે એક અંતર્મુહૂત અધિક ૩૩ તેત્રીસ સાગરોપમ કાળ પન્ત રહે છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે-તિ ́ચ અને મનુષ્યની કૃષ્ણ લેશ્યા એછામાં ઓછા એક અન્તર્મુહૂત પન્ત જ વમાન રહે છે. એ અપેક્ષાએ કાયસ્થિતિને જઘન્ય કાળ એકઅન્તર્મુહૂત ના કહેવામાં આવેલ છે. તથા દેવ અને નારક પૂર્વભવગત અંતર્મુહૂ થી લઈને આગળના પહેલા અંતર્મુહૂત પન્ત અવસ્થિત લેશ્યાવાળા હેાય છે. અને જે અધઃ સપ્તમી પૃથ્વીના નારકેા છે, તે પછીના ભવના છેલ્લા અંતર્મુહૂત પન્ત અને આગળના ભવના પહેલા અન્તર્મુહૂત સુધી કૃષ્ણલેશ્યા વાળા હાય છે. આ બન્ને
જીવાભિગમસૂત્ર