Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र. १० सू. १५४ जीवानां दशविधत्वनिरूपणम्
१५३९
-
पिण्यः कालतः, क्षेत्रतोऽनन्ता लोका असंख्येयाः पुद्गलपरावर्ताः आवलिकायाः असंख्येयो भागः इति । 'बेइदिए णं भते 10' द्वीन्द्रियः खलु भदन्त ! द्वीन्द्रिय इति कालतः कियच्चिरं भवति ? भगवानाह - गौतम ! 'जहन्नेणं - अंतोमुहुत्त - उक्कोसेणं संखेज्जं कालं' प्रत्येकं जघन्येनान्तर्मुहूर्तम् - उत्कर्षेण - प्रत्येकं संख्येयः कालः । ' एवं तेईदिए वि चउरिदिए वि एवम् अनेनैव प्रकारेण त्रीन्द्रिया अपि - चतुरिन्द्रिया अपि ये केचन स्थितिमन्तो ज्ञेयाः । ' पंचिदिए णं भते ! ० ' और असंख्यात अवसर्पिणियां समाप्त हो जाती है । तथा क्षेत्र की अपेक्षा असंख्यात लोक समाप्त हो जाते है अर्थात् असंख्यात लोकों में जितने प्रदेश होते हैं उतनी ही उत्सर्पिणियां और उतनी ही अवसर्पिणियां समाप्त हो जाती हैं । 'वेइंदिए णं भंते !' हे भदन्त ! दोइन्द्रिय जीव दोइन्द्रिय रूप से कब तक रहता है ? अर्थात् दोइन्द्रिय जीव दोइन्द्रिय के शरीर में कितने काल तक रहता है ? इसके उत्तर में प्रभु कहते है - ' जहणणेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जं कालं' हे गौतम ! दोइन्द्रिय जीव दोइन्द्रिय रूप से कम से कम एक अन्तर्मुहूर्त तक रहता हैं और अधिक से अधिक संख्यात काल तक रहता है ' एवं तेईदिए वि चउरिंदिए वि' इसी प्रकार से तेइन्द्रिय जीव की भी और चौइन्द्रिय जीव की भी कार्यस्थिति का काल जानना चाहियेअर्थात् तेइन्द्रिय जीव तेइन्द्रिय रूप से कम से कम एक अन्तर्मुहूर्त as और अधिक से अधिक संख्यातकाल तक रहता है० चौइन्द्रिय
યા અને અસંખ્યાત અવસર્પિણીયા સમાપ્ત થઇ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અસ`ખ્યાત લાક સમાપ્ત થઇ જાય છે. અથવા અસ`ખ્યાત લેાકમાં જેટલા પ્રદેશે હાય છે, એટલી ઉત્સર્પિણીયા અને એટલી જ અવસર્પિણીયા સમાપ્ત થઇ लय छे. 'बेइदिएणं भ'ते !' हे भगवन् मे द्रियवाणा भवो मे द्रिययाशाधी કેટલેા કાળ પર્યંન્ત રહે છે? અર્થાત્ એ ઈદ્રિય જીવા એ ઈદ્રિય જીવના શરીરમાં કેટલા કાળ પન્ત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે 'जहणणं अतोमुहुत्तं उक्कोसेण संखेज्जं कालं' हे गौतम! मे छद्रियलव मे ઇન્દ્રિયપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂત પર્યંન્ત રહે છે. અને વધારેમાં वधारे सांध्यात अण पर्यन्त रहे छे. 'एवं तेईदिए वि चउरिदिएवि' से प्रभा તે ઇંદ્રિય જીવની અને ચૌઇ દ્રિયજીવનીકાયસ્થિતિના કાળ પણ સમજવા અર્થાત્ તેદ્રય જીવ તેઇન્દ્રિય પણાથી આછામાં ઓછા એક અંતર્મુહૂત પર્યંન્ત અને વધારેમાં વધારે સંખ્યાત કાળ પર્યન્ત રહે છે. એજ પ્રમાણે તે ઇંદ્રિય જીવની અને ચૌઇ દ્રિય જીવની કાયસ્થિતિના કાળ પણુ સમજવા, અર્થાત્
જીવાભિગમસૂત્ર