Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४३०
जीवाभिगमसूत्रे एकेन प्रकारेण जघन्येनैकं समयमुत्कर्षेण पल्योपमपृथक्त्वाऽभ्यधिकम्, एतद्विस्तरव्याख्यानं त्रिविधजीवप्रतिपत्तौ कृतं तत एव द्रष्टव्यम् । 'पुरिसवेदस्स जहन्नेणं अंतोमुत्त' पुरुषवेदस्य जघन्येनान्तर्मुहूर्त यावत्कायस्थितिः स्त्रीवेदादिभ्य उद्धृत्य पुरुषवेदानामन्तर्मुहूर्त जीवित्वा भूयः स्त्रीवेदादिषु कस्यापि गमनात् ।
ननु-यथा स्त्रीवेदस्य वा नपुंसकवेदस्योपशमश्रेणौ उपशमे जाते तदनन्तरमेकं समयं तं वेदमनुभूय मृतस्यैकसमयता व्यावयेते तथा-पुरुषवेदस्यापि जघहो जाती है और फिर वहां से मरकर सौधर्म देवलोक में जघन्यवाली देवियों के बीच में देवीरूप से उत्पन्न हो जाता है तो इस प्रकार से पांचवे आदेश की मान्यतानुसार इस वेदकी कायस्थिति का काल सध जाता है । इसके बाद वह नियम से वेदान्तर को प्राप्त कर लेता है । 'पुरिसवेदस्स जहण्णेणं अंतोमु० उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगे' पुरुषवेद की कायस्थिति का काल जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से कुछ अधिक सागरोपमशत पृथक्त्व का है । जघन्य काल जो जीव स्त्रीवेद आदि से उद्वर्तना करके पुरुषवेद का एक अन्तर्मुहूर्त तक अनुभवन करके पुनः स्त्रीवेदादिकों में उत्पन्न हो जाता है उसकी अपेक्षा एक अन्तर्मुहूर्त का कहा गया है । __ शंका-जिस प्रकार से स्त्रीवेदक या नपुंसक वेदक उपशम श्रेणि की प्राप्ति से एक समय तक उपशमित हो जाने पर और पुन: उससे प्रतिपतित हो जाने पर उसकी प्रप्ति हो जाने पर उसकी कायस्थिति
પછી ત્યાંથી મરીને સૌધર્મ દેવલોકમાં જઘન્ય સ્થિતિવાળી દેવિયેમાં દેવી પણથી ઉત્પન થઈ જાય તે એ રીતે પાંચમાં આદેશની માન્યતા પ્રમાણે આ વેદની કાયસ્થિતિને કાળ સિદ્ધ થઈ જાય છે. તે પછી તે નિયમથી વેદાન્તર न प्रात ४२रीले छे. 'पुरिसवेदस्स जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसय पुहुत्तं साइरेगं' ५३५वहनी स्थितिनी ४१०४३न्यथी मतभुइतना छे. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરેપમશત પૃથકત્વને છે. જે જીવ જઘન્ય કાળના સ્ત્રીવેદ વિગેરેથી ઉદ્ધના કરીને પુરૂષવેદના એક અંતમુહૂર્ત પર્યન્ત અનુભવન કરીને ફરીથી સ્ત્રીવેદ વિગેરેમાં ઉત્પન્ન થઈ જાય છે તે અપેક્ષાથી એક અંતર્મુહૂતને કાળ કહેવામાં આવેલ છે.
શંકા-જે પ્રમાણે સ્ત્રી વેદક અથવા નપુંસક વેદક ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ થી એક સમય પર્વત ઉપશમિત થઈ જતાં અને ફરીથી તેમાંથી પ્રતિપતિતથઈને તેની પ્રાપ્તિ થાય ત્યારે તેની કાયસ્થિતિને કાળ એક સમયને કહેવામાં
જીવાભિગમસૂત્ર