Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४७४
जीवाभिगमसूत्रे संख्येयगुणाः, देवनारकाणां कतिपयगर्भजतिर्यपञ्चन्द्रियमनुष्य-वायुकायिकानां वैक्रियशरीरित्वात् । 'ओरालियसरीरी असंखेजगुणा' एभ्य औदारिकशरीरिणोऽसंख्येयगुणाः । इहाऽनन्तानामपि जीवानां यस्मादेकमौदारिकं शरीरं ततः स एक औदारिकशरीरी परिगृह्यते ततोऽसंख्येयगुणानाऽनन्तगुणाः । उक्तश्च-औदारिकशरीरिणाश्च शरीराऽपेक्षयाऽसंख्येयत्वादिति । 'असरीरी अणंतगुणा' एभ्योऽशरीरिणोऽनन्तगुणाः सिद्धानामनन्तत्वात् । 'तेयाकम्मसरीरी दो वि तुल्ला अनंतगुणा' एभ्य स्तैजसशरीरिणः कार्मणशरीरिणश्चाऽनन्तगुणाः-स्वस्थाने तु द्वयोऽपि परस्परं तुल्याः , परस्परमनयोरविनाभूतत्वात्, इह तैजसशरीरं कार्मणअधिक से अधिक सहस्त्र पृथक्त्व कहा गया है तब कि वैक्रियशरीर वालों को जो इनकी अपेक्षा असंख्यातगुणा अधिक कहा गया है वह देवों के नारकों के कतिपय गर्भज तिर्यकू पश्चेन्द्रियों के, मनुष्यों के और वायुकायिक जीवों के इसका सद्भाव होता है इस स्वामित्व की अपेक्षा ले कर कहा गया है तात्पर्य यही है कि आहारक शरीर के स्वामी मनुष्य ही होते हैं और वैक्रिय शरीर के स्वामी चतुर्गति के जीव होते हैं । 'ओरालिय सरीरी असंखेजगुणा, असरीरी अणंतगुणा, तेयाकम्मगसरीरी दो वि तुल्ला अणंतगुणा' इनकी अपेक्षा औदारिक शरीर वाले जीव असंख्यातगुणें अधिक होते हैं । यद्यपि अनन्त कायिक जीवों के भी एक औदारिक शरीर होता है परन्तु उनका सबका वह शरीर एक ही औदारिक शरीर माना गया है प्रत्येक जीव का पृथग २ औदारिक शरीर नहीं माना गया अतः इस औदारिक
કહેવામાં આવેલ છે. વૈકિયશરીર વાળાને તેમના કરતાં જે અસંખ્યાતગણ વધારે કહેવામાં આવેલ છે તે દેવે અને નારકેના કેટલાકગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને મનુષ્યને અને વાયુકાયિક જીને તેને સદ્ભાવ થાય છે. એ સ્વામિ પણાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે–આહારક શરીરના સ્વામી મનુષ્ય જ હોય છે. અને વૈકિય શરીરના સ્વામી ચાર तिवावा डाय छे. 'ओरालियसरीरी असखेज्जगुणा, असरीरी अणं तगुणा तेयाकम्मसरीरी दो वि तुल्ला अणंतगुणा' तेन ४२di मौद२ि४ शरी२ वा જીવે અસંખ્યાતગણું વધારે હોય છે. જો કે અનંતકાય વાળા ને પણ એક ઔદારિક શરીર હોય છે. પરંતુ એ બધાનું એ શરીર એક ઔદારિક શરીર જ માનવામાં આવેલ છે. પ્રત્યેક જીવનું અલગ અલગ ઔદારિક શરીર માનવામાં આવેલ નથી. તેથી આ ઔદારિક શરીરની અપેક્ષાથી ઔદારિક
જીવાભિગમસૂત્ર