Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३७२
उक्तञ्च - 'सत्तरस भवग्गहणा खुड्डाणं हवंति आणु पामि । तेरस चेव सयाई पंचाणई चेव अंसाणं ॥ १ ॥ छाया - सप्तदशभवग्रहणानि क्षुल्लानां भवन्त्यानप्राणे । त्रयोदशचैव शतानि पंचनवतिश्चैवांऽशानाम् ॥ १॥
जीवाभिगमसूत्रे
:
अथै तावद्भिरंशैः कियत्य आवलिकाः ? उच्यते - समधिकञ्चतुर्नवतिः, पट्पञ्चाशदधिकशतद्वयेनावलिकानां त्रयोदशशतानि पंचनवशतानि गुण्यन्तेत्रिलक्षसप्तपञ्चाशत् सहस्राणि शतमेकं विंशत्यधिकम् - ३५७१२० गुणनफलम्, छेदराशिः स एव ३७७३, लब्धा चतुर्नवति रावलिकाः, शेषा आवलिकांशाः चतुविंशतिश्शतानि - अष्टपञ्चाशानि, छेदः स एव एवं यदैकस्मिन्नानप्राणे आवलिकाः संख्यातुमिष्यन्ते तदा - सप्तदश द्वाभ्यां षट् पञ्चाशदधिकाभ्यां शताभ्यां गुण्यन्ते ततस्तदुपरितनाश्चतुर्नवति रावलिकाः प्रक्षिप्यन्ते, तत आवलिकानां चतुश्चत्वारिशतानि षट् चत्वारिंशानि भवन्ति !
३४५८
"
'सत्तरस भवग्गहणा खुड्डाणं हवंति आणुपाणुम्मि, तेरस चेव सयाई पंचाणई चेव अंसाणं' ॥१॥
क्षुल्लक भवों में जो अधिकता है उसमें १३९५ मे २५६ का गुणा करने पर ३५७१२० आवलिकाओं की संख्या आती है ३७७३ छेद राशि है सो इस छेदराशि का भाग ३५७१२० में देने से ९४ आते हैं और नीचे २४५२ बचते हैं १७ में २५६ का गुणा करने पर ४३५२ आते हैं इनमें ९४ आवलिकाओं को जोडने पर ४४४६ आवलिकाओं की संख्या आ जाती है। उक्तंच
'सत्तरस भवग्गहणा खुड्डाणं हवंति आणुपाणुम्मि । तेरस चेव सयाईं पंचाणइ चेव अंसाणं ॥ १ ॥
ક્ષુલ્લકભવામાં જે અધિકતા છે તેમાંથી ૧૩૯૫/તેરસે પંચાણુમાં ૨૫૬ ખસેા છપ્પનના ગુણાકાર કરવાથી ૩પ૭૧૨૦ ત્રણ લાખ સત્તાવન હજાર એક સા વીસ આવલિકાઓની સંખ્યા આવે છે. ૩૭૭૩ ત્રણ હજાર સાતસા તાંતેર છેદ્ર રાશિ છે. તેા આ છૈદ રાશીના ભાગ ૩૫૭૧૨૦ ત્રણ લાખ સત્તાવન એક સા વીસની સાથે કરવાથી ૯૪ ચેારાણુ, આવે છે. અને નીચે ૨૪૫૨ બે હજાર ચાર સેા બાવન ખચે છે. ૧૭ સત્તરમાંથી ૨૫૬ ખસે છપ્પનના ગુણાકાર કરવાથી ૪૩૫૨ ચાર હજાર ત્રણસો ખાવન આવે છે. તેમાં ૯૪ ચારાણુ આવલિકાઓને મેળવવાથી ૪૪૪૬ ચાર હજાર ચારસા છેતાલીસ આવલિકા એની સંખ્યા બની જાય છે. કહ્યું. પણ છે કે
જીવાભિગમસૂત્ર