Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४६ जीवानां चातुर्विध्यनिरूपणम् १४२१ पतश्चान्तरं विज्ञेयम् 'काय जोगिस्स जहन्नेणं एक्कं समय-उक्कोसेणं अंतोमुहुत्तं काययोगिनकायोदारिककायवतो जघन्येनैक समयम् उत्कर्षेणान्तर्मुहूर्तम्-परिसमय तक काययोगी रूप से रहता है ? तो इसके उत्तर में प्रभु कहते हैं हे गौतम ! काययोगी वाग्योग और मनोयोग विकल एकेन्द्रियादि जीव जघन्य से एक अन्तर्मुहूर्त तक और 'उक्कोसेणं वणस्सइकालो' उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण काययोगी रूप से रहता है इसके बाद वह अन्य योगी रूप में बदल जाता है । काययोगी का जो कायस्थितिकाल जघन्य से एक अन्तर्मुहूर्त का बतलाया गया है वह काययोगी एकेन्द्रियादिक जीव दीन्द्रियादिक से उर्द्धतना करके पृथिवी आदिकों में एक अन्तर्मुहूर्त तक रह कर पुनः द्वीन्द्रियादिकों में चला जाता है इस अपेक्षा से कहा गया है।
अन्तर कथन-'मणजोगिस्स अंतरं जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो' मनोयोगी का अन्तर जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण है । इसके बाद पुनः वह जीव विशिष्ट मनोयोग्य पुद्गल द्रव्यों का ग्रहण कर लेता है । 'एवं वह जोगिस्स' इतना ही अन्तर वचन योगी का भी जानना चाहिये 'कायजोगिस्स जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं' काय
ગ ૭ આમાંથી કોઈ પણ એક કાય ગ વાળો જીવ હે ભગવન્! કેટલા સમય પર્યન્ત કાયયાગી પણાથી રહી શકે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! કાયાગ, મ ગ, અને વાગ્યેગ વાળા એકેન્દ્રિય
। धन्यथी मे मतभुत यन्त भने 'उक्कोसेण वणरसइकालो' ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણ કાયયેગી પણાથી રહી શકે છે. તે પછી તે બીજા વેગ પણુથી બદલાઈ જાય છે. કાય ગીને કાયસ્થિતિને કાળ જે જઘન્યથી એક અંતમુહૂર્ત પર્યન્તને કહેવામાં આવેલ છે. તે કાયેગી એકેન્દ્રિયાદિક જીવ બે ઈકિયાદિ પણાથી ઉદ્વર્તન કરીને પૃથ્વી વિગેરેમાં એક અંતર્મહતું પર્યન્ત રહીને ફરીથી દ્વીન્દ્રિય વિગેરેમાં ચાલ્યા જાય છે. આ અપેક્ષાથી કહેવામાં આવેલ છે.
मत२ द्वा२नु ४थन 'मणजोगिस्स अंतरं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो' भनीયોગીનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું છે. તે પછી ફરીથી તે જીવ મને યોગ્ય પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરી सेछ. 'एवं वइजोगिस्स' मासु मत२ क्यन योगवाणानु ५५
જીવાભિગમસૂત્ર