Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४७ जीवानां चातुर्विध्यनिरूपणम् १४२७ प्रकारेण-एक पल्योपमशतं पूर्वकोटि पृथक्त्वाऽभ्यधिकम् एकेन प्रकारेणदशोत्तरं पल्योपमशतम् दशाधिकपल्योपमशतमित्यर्थः । उत्कर्षेण-दशोत्तरं पल्योपमशतं पूर्वकोटि पृथक्त्वाऽभ्यधिकम् एकेन प्रकारेण-जघन्येनैकं समयम्पम की है इसका तात्पर्य ऐसा है कि कोई युवति उपशम श्रेणि में वेदत्रय के उपशमन से अवेदकता का अनुभवन करके पुन: उस श्रेणी से पतीत होती हुई कम से कम एक समय तक स्त्रीवेद के उदय को भोगती है द्वितीय समय में वह काल करके देवों में उत्पन्न हो जाती है वहां उसके पुरुषवेद हो जाता है स्त्रीवेद नहीं रहता है इस तरह से उसके स्त्रीवेद जघन्य से एक समय का कहा गया है और उत्कृष्ट जो पूर्व कोटि पृथक्त्व अधिक ११० पल्योपम का कहा गया है उसका तात्पर्य ऐसा है कि कोई जन्तु पूर्व कोटि की आयुवाली मनुष्य स्त्री में या तिर्यक स्त्री में पांच या छह भवों तक उत्पन्न हो जावे फिर वह ईशान कल्प में पचपन पल्योपम प्रमाण की आयुवाली अपरिगृहीत देवियों में देवी की पर्याय से उत्पन्न हो जावे फिर वह वहां से आयुक्षय होने के पुनः पूर्वकोटि की आयु वाली मनुष्य स्त्रियों में या तिर्यक स्त्रियों में उत्पन्न हो जावे और फिर वह द्वितीय बार में ईशान देवलोक में पचपन पल्य की आयु वाली अपरिगृहीत देवियां में उत्पन्न हो जावे तो इस तरह से पूर्वकोटि पृथक्त्व अधिक ११० છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે-કેઈ યુવતિ ઉપશમ શ્રેણિમાં વેદત્રયના ઉપશમથી અદક પણને અનુભવ કરીને ફરીથી એ શ્રેણીથી પતિત થઈને ઓછામાં ઓછા એક સમય પર્યન્ત સ્ત્રી વેદના ઉદયને ભેગવે છે. બીજા સમયમાં તે કાળ કરીને ફરીથી દેમાં ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં તેને પુરૂષ વેદ થઈ જાય છે. સ્ત્રીવેદ રહેતું નથી. આ પ્રમાણે તેઓને સ્ત્રી વેદ જઘન્યથી એક સમયને કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકૃત્વ અધિક ૧૦ દસ પપમને કહેવામાં આવેલ છે. એનું તાત્પર્ય એ છે કે-કઈ જીવ પૂર્વ કેન્ટિની આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રીમાં અથવા તે તિર્યંચ સ્ત્રીમાં પાંચ અથવા છ ભવ પર્યન્ત ઉત્પન્ન થઈ જાય તે પછી તે ઈશાન ક૫માં ૫૫ પંચાવન પલ્યોપમના પ્રમાણવાળી અપરિગૃહીત દેવિયમાં દેવીની પર્યાયથી ઉત્પન્ન થઈ જાય તે પછી તે ત્યાંથી આયુષ્યને ક્ષય થવાથી ફરીથી પૂર્વકેટિની આયુષ્યવાળી મનુષ્ય સિયામાં અથવા તિર્યંચ સ્ત્રિમાં ઉત્પન્ન થઈ જાય અને તે પછી તે બીજી વાર ઇશાન દેવલોકમાં ૫૫ પંચાવન પાપમની આયુષ્યવાળી અપરિગ્રહીત દેવિયમાં ઉત્પન્ન થઈ જાય આ રીતે પૂર્ણકટિ પૃથકત અધિક
જીવાભિગમસૂત્ર