Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३१६
जीवाभिगमसूत्रे समय पश्चेन्द्रिये जघन्यं पूर्ववत् १ उत्कर्षतः समयोन त्रयस्त्रिंशत्सागरोपमाणि २ । ( सर्वत्र प्रथमसमयहीनतैव समयोनता) अथ क्रमेण कायस्थितिरेतेषाम्'संचिट्ठणा पहमसमयस्स जहन्नेणं एक्कं समयं उक्कोसेणं एक्कं समयं प्रथमसमयवान् इति कृत्वा कालतः प्रथमसमयैकेन्द्रियस्य जघन्योत्कर्षाभ्यामेकं समयं कायस्थितिः । 'अपढमसमयकाणं जहण्णेणं खुड्डागं भवग्गहणं समऊणं' अप्रथमसमयवता मेकेन्द्रियादीनां जघन्येन समयेन क्षुल्लकभवग्रहणम् ततः परमन्यत्रकस्याऽप्युत्पादात् । 'उक्कोसेणं एगिदियाणं वणस्सइकालो' उत्कर्षतो वनस्पतिसमय हीन क्षुल्लक भव ग्रहण रूप है और उत्कृष्ट स्थिति एक समय कम ६ मास की है अप्रथम समयवर्ती पञ्चेन्द्रिय जीव की जघन्य स्थिति तो एक समय कम क्षुल्लक भव ग्रहण रूप है और उत्कृष्ट स्थिति एक समय कम तेतीस सागरोपम की है । यहां जो सर्वत्र एक समय हीनता कही गई है वह प्रथम समय की हीनता को लेकर को कही गई है।
कायस्थिति-'संचिट्ठणा पढमसमयस्स जहण्णेणं एक्कं समयं उक्कोसेणं एक्कं समयं' प्रथम समयवर्ती समस्त एकेन्द्रियादिक जीवों की कायस्थिति का काल जघन्य से एक समय का है और उत्कृष्ट से भी एक समय का है । तथा-'अपढमसमयकाणं जहण्णेणं खुड्डागं भवग्गणं समऊणं' अप्रथम समयवर्ती एकेन्द्रियादिक जीवों की कायस्थिति का काल जघन्य से तो एक समय कम क्षुद्र भव ग्रहण रूप है क्यों कि इसके बाद किसी २ एकेन्द्रियादिक जीव का अन्यत्रમુલક ભવ ગ્રહણ રૂપ છે. અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય કમ ૬ છે માસની છે. અપ્રથમ સમયવતી પંચેન્દ્રિય જીવની જઘન્ય સ્થિતિ તે એક સમય કમ ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય કમ તેત્રીસ સાગરોપમની છે. અહીયાં બધેજ જે એક સમયનું હીન પણ કહેવામાં આવેલ છે તે પ્રથમ સમયની હીનતાને લઈને કહેવામાં આવેલ છે. તેમ સમજવું.
यस्थितिनु थन 'संचिद्रणा पढमसमयस्स जहण्णेणं एक्कं समयं उक्कोसेणं एक्कं समय' પ્રથમ સમયવતી સઘળા એક ઇંદ્રિયવાળા વિગેરે જીવેની કાય સ્થિતિને કાળ જઘન્યથી એક સમયને છે અને ઉત્કૃષ્ટથી પણ એક સમયને છે. તથા 'अपढमसमयकाणं जहण्णेणं खुड्डागं भवग्गहणं समऊणं' २५प्रथम समयवती એકેન્દ્રિયાદિક જીની કાયસ્થિતિનો કાળ જઘન્યથી તે એક સમય કમ મુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. કેમકે તે પછી કઈ કઈ એકેન્દ્રિયાદિક ને ઉત્પાત
જીવાભિગમસૂત્ર