Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३६४
जीवाभिगमसूत्रे
'केवलि आहारए णं जाव केवच्चिरं होइ ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं-उक्कोसेणं 'देसूणा पुचकोडी' केवल्याहारकः खलु केवल्याहारक इति कालतः कियच्चिरं भवति ? गौतम ! जघन्ये नान्तर्मुहूर्तम् स चाऽन्तकृत्केवलीज्ञातव्यः । उत्कर्षेण देशोना पूर्वकोटिः पूर्वकोट्यायुषो नववर्षादारभ्योत्पन्न केवलज्ञानस्य अवगन्तव्या । 'अनाहारएणं भंते ! केवच्चिरं० ? गोयमा ! अणाहारए दुविहे पन्नत्ते होने के कारण यह निरन्तर आहारक ही बना रहता है । हे भदन्त ! केवल्याहारक कितने काल तक केवल्याहारक के रूप में रहते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं - हे गौतम ! केवल्याहारक जघन्य से एक अन्तर्मुहूर्त तक और उत्कृष्ट से 'देसूणा पूच्चकोडी' कुछ कम पूर्व कोटी तक केवल्याहारक रूप से बना रहता है जघन्य से एक अन्तर्मुहूर्त तक केवल्याहारक केवल्याहारक रूप से बना रहता है ऐसा जो कहा गया हैं वह अन्तकृत्केवली की अपेक्षा से कहा गया है क्योंकि अन्तकृत्केवली एक अन्तर्मुहूर्त के बाद मुक्ति को प्राप्त कर लिया करते है । यहां उत्कृष्ट में जो देशोनता कही गई है वह आठ वर्ष के पहिले केवलज्ञान उत्पन्न नहीं हो सकने की अपेक्षा को लेकर कही गई है - अर्थात् जो मनुष्य पूर्वकोटि आयु वाला है पर उसे जो केवल ज्ञान प्राप्त होगा वह आठ वर्ष के बाद ही प्राप्त होगा और वह केवल ज्ञान प्राप्त करके एक पूर्व कोटि तक उस पर्याय में रहेगा अतः छद्मस्थावस्था के आठ वर्ष कम कर दिये गये हैं यही देशोनता यहां ली गई है 'अनाहारएणं भंते ! केवचिरं' हे भदन्त ! अनाहारक કેવલી આહારક કેટલા કાળ પન્ત કેવલી આહારક પણાથી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! કેવલી આહારક જઘન્યથી એક तमुहूर्त सुधी भने उत्कृष्टथी 'देसूणा पुव्व कोडी' ४४४ मोछा पूर्व अटि સુધી કેવલી આહારક પણાથી રહે છે. એ પ્રમાણે જે કહેવામાં આવેલ છે. તે અન્તકૃત્કેવલીની અપેક્ષાથી કહેવામાં यावेस छे. उभडे-संतધૃકૈવલી એક અંતર્મુહૂત પછી મુક્તિ પ્રાપ્ત કરીલે છે. અહીંયાં ઉત્કૃષ્ટમાં જે દેશેાનપણું કહેવામાં આવેલ છે તે આઠ વર્ષની પહેલા કેવળ જ્ઞાન ઉત્પન્ન ન થવાના કારણને લઇને કહેવામાં આવેલ છે. અર્થાત્ જે મનુષ્ય પૂર્વ કોટિના આયુષ્યવાળા હાય પરંતુ તેમને જે કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનુ હેાય તે આઠ વર્ષ પછીજ પ્રાપ્ત થશે અને તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને એક પૂર્વ કટિ પન્ત એ પર્યાયમાં રહેશે. તેથી છદ્મસ્થ અવસ્થાના આઠ વર્ષી माछा रवामां आवे छे. मेन हेशानयागु महींयां ग्रहण एरेस छे. 'अणाहारए
જીવાભિગમસૂત્ર