Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.५ सू.१२८ पइविधसंसारसमापन्नकजीवनिरूपणम् ११७३ उत्सर्पिण्यवसर्पिण्यः, एषा कालतो मार्गणा, क्षेत्रतोऽसंख्येया लोकाः, अयं भावः-असंख्येयलोकप्रमाणाऽऽकाशखण्डेषु प्रतिसमयमेकैकप्रदेशापहारे यावता कालेन तान्यसंख्येयान्यपि लोकाकाशखण्डानि निर्लेपितानि भवन्ति तावन्तमसंख्येयं कालं यावत् इति ‘एवं जाव आउ० तेउ०-वाउक्काइया णं' पृथिवीजाव असंखेजा लोया' हे गौतम ! पृथिवीकायिक की कायस्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट से असंख्यात काल की हैं यावत् असंख्यात लोक प्रमाण है तात्पर्य इसका ऐसा है कि पृथिवीकाय से मरकर वह पृथिवीकायिक जीव अन्यत्र एक अन्तमुहर्त तक रहकर फिर पृथिवीकायिक रूप से उत्पन्न हो जाता है उत्कृष्ट से जो असंख्यातकाल की स्थिति कही गई है उसका तात्पर्य ऐसा है कि काल की अपेक्षा असंख्यात उत्सर्पिणियां और असंख्यात अवसर्पिणी इस असंख्यात काल की स्थिति में समाप्त हो जाती है तथा क्षेत्र की अपेक्षा जो असंख्यातलोक प्रमाणस्थिति इसकी कही गई है उसका तात्पर्य ऐसा है कि असंख्यात लोक प्रमाण आकाश खण्डों में से प्रति समय एक एक प्रदेश का अपहार करने पर जितने काल में वे असंख्यात लोकाकाश के खण्ड उन प्रदेशों से खाली हो जावे इतने असंख्यात काल का इसका कायस्थिति का काल है "एवं जाव आउ० तेउ० वाउक्काइयाणं वणस्सइकाइयाणं अणंतं कालं जाव कालं जाव असंखेज्जा लोया 3 गौतम ! पृथ्वीयि नी यस्थिति જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળની છે. યાવત્ અસંખ્યાત લેક પ્રમાણ છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે–પૃથ્વી કાયથી મરીને એ પૃથ્વીકાયિક જીવ એક અંતમુહૂર્ત સુધી બીજે રહીને તે પછી પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થઈ જાય છે. ઉત્કૃષ્ટથી જે અસંખ્યાત કાળની સ્થિતિ કહેવામાં આવેલ છે તેનું તાત્પર્ય એવું છે કે-કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણી આ અસંખ્યાત કાળની સ્થિતિમાં સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી જે અસંખ્યાત લેક પ્રમાણની સ્થિતિ તેની કહેવામાં આવેલ છે, તેનું તાત્પર્ય એવું છે કેઅસંખ્યાત લેક પ્રમાણ આકાશ ખડેમાંથી પ્રતિસમય એક એક પ્રદેશને અપહાર કરવાથી જેટલા કાળમાં એ અસંખ્યાત લેકાકાશના ખડે એ પ્રદે શેથી ખાલી થઈ જાય એટલા અસંખ્યાતકાળને તેની કાય સ્થિતિનો કાળ છે. ‘एवं जाव आउ, तेउ, वाउक्काइयाणं वणस्सकाइयाण अणंतं कालं आवलियाए
જીવાભિગમસૂત્ર