Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७०
जीवाभिगमसूत्रे पश्चोत्तरलक्षम् १०००००५, एतच्च कोटीति व्यवह्रियते अनया च कोटया लवणसमुद्रस्य मध्यभागवति परिरयो नवलक्षाः अष्टचत्वारिंशत् सहस्राणि पट्शतानि व्यशीत्यधिकानि ९४८६८३ इत्येवं परिमाणो गुण्यते, ततः प्रतरपरिमाण भवति तचेदं नवनवति कोटिशतानि एकषष्टिः कोटकः सप्तदशलक्षाः पञ्चदशसहस्राणि ९९६११७१५०००, उक्तश्च
'वित्थाराओ सोहिय दससहस्साइं सेस अद्धमि। तं चेव परिक्खवित्ता लवणसमुदस्स सा कोडी ॥१॥ लक्खं पंच सहस्सा कोडीए तीए संगुणे ऊणं।
लवणसमुदस्स मज्झ परिही ताहे पयरं इमं होइ ॥२॥ का जो विस्तार परिमाण २ लाख योजन का है उसमें से १० हजार योजन को शोधित करने पर-घटाने पर जो शेष १९०००० बचता है उसे आधा करने पर ९५००० आते हैं इन ९५००० में शोधित किये गये १०००० मिलाने से १०५००० हो जाते हैं इसे कोटी से व्यहृत किया गया है इस कोटि से लवणसमुद्र की जो मध्यभागवर्ती परिधि का ९४८६८३ प्रमाण हैं उसे गुणित करने पर प्रतर का परिमाण होता है यह प्रतर का परिमाण ९९६११७१५००० नन्नानवे अरब एकसठ करोड सतरह लाख पन्द्रह हजार इतना आता है कहा भी है
वित्थाराओ सोहिय दससहस्साई सेस अद्धमि ।
तं चेव परिक्खवित्ता लवणसमुद्दस्स सा कोडी ॥१॥ જ પરના અનુગ્રહ માટે હું પ્રગટ કરું છું. પ્રતરને લાવવા માટે આ કરણ સૂત્ર છે.-લવણ સમુદ્રને જે વિસ્તાર પરિમાણ ૨ બે લાખ જનનું કહ્યું છે, તેમાંથી ૧૦ દસ હજાર જનને શોધિત કરવાથી–ઘટાડવાથી શેષ જે ૧૯૦૦૦૦ એક લાખ નેવું હજાર વધે છે તેને અર્ધા કરવાથી ૫૦૦૦ પંચાણુ હજાર આવે છે. તેમાં એ પંચાણુ હજારમાં રોધિત કરવામાં આવેલ ૧૦૦૦૦ દસ હજાર મેળવવાથી ૧૦૫૦૦૦ એક લાખને પાંચ હજાર થઈ જાય છે. તેને કડથી વ્યવહત કરવામાં આવેલ છે. એ કટિથી લવણ સમુદ્રની મધ્યભાગ વતિ પરિધિનું પ્રમાણ જે ૯૪૮૬૮૩ નવ લાખ અડતાલીસ હજાર છસો વ્યાસી
જન પ્રમાણુનું છે, તેને ગુણાકાર કરવાથી પ્રતરનું પરિમાણ થઈ જાય છે. આ પ્રતરનું પરિમાણ ૯૬૧૧૭૧૫૦૦૦ નવાણ અબજ એસઠ કરોડ સત્તર લાખ પંદર હજાર થઈ જાય છે. કહ્યું પણ છે કે
वित्थाराओ सोहिय दससहस्साई सेस अद्धमि । तं चेव परिक्खवित्ता लवणसमुदस्स सा कोडी ॥ १ ॥
જીવાભિગમસૂત્ર