Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२१
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९७ पुष्करद्वीपनिरूपणम् लौकिक व्यवहारात् । पुष्करद्वीपे मृत्वा जीवास्तत्र प्रत्यायान्ति न वा? एवं पुष्करसमुद्रे उद्राय पुनस्तत्र समुद्रे आयान्ति न वा ? इति प्रश्ने भगवानाह
__ 'सन्त्येकके मृतास्तत्र पुनरायान्ति केचन।।
स्वकर्मवशगाः सन्तः पुन यान्ति निर्णयः॥१॥ 'से केणटेणं भंते ! एवं बुच्चइ पुक्खवरदीवे-२' तत्केनार्थेनैवमुच्यते पुष्करवरद्वीपः-२ इति । भगवानाह-'गोयमा ! पुक्खरवरेणं दीवे तहिं तहिं देसे व्यवहार चला आता है इसी प्रकार से जब गौतम ने प्रभु से ऐसा प्रश्न किया कि हे भदन्त ! पुष्करवर द्वीप में मरे हुए जीव वहीं पर उत्पन्न होते हैं या वहां नहीं होते हैं अन्यत्र उत्पन्न हो जाते हैं तथा-पुष्करवर समुद्र में मरे हुए जीव पुष्करवर समुद्र में ही उत्पन्न होते हैं या वहां नहीं होते हैं-अन्यत्र उत्पन्न हो जाते हैं ? तो इस प्रश्न के उत्तर में प्रभु ने यही कहा है कि हे गौतम । कितनेक जीव ऐसे भी होते हैं जो वहां मर कर पुनः वहीं उत्पन्न हो जाते हैं और कितनेक जीव ऐसे होते हैं जो वहां पर उत्पन्न नहीं होते हैं अन्यत्र उत्पन्न हो जाते हैं क्योंकि जीव कर्म के वश में है अतः इसके उदय के अनुसार जिस जीव ने जैसी गति आदि का बन्ध किया होता है वह उसी गति आदि में उत्पन्न होता है ‘से केणटेणं भंते ! एवं बुच्चइ पुक्खरवरदीवे २' हे भदन्त ! इस पुष्करवर द्वीप का नाम 'पुष्करवर द्वीप ऐसा क्यों हुआ है ?' उत्तर हैं प्रभु कहते हैं 'गोयमा ! पुक्खरवरेणं दीवे तहिं २ देसे तहिं २ बहवे पउमरुक्खा पउमवणसंडा છે. એ જ પ્રમાણે જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એ પ્રશ્ન પૂછયો કે હે ભગવન્! પુષ્કર દ્વીપમાં મરેલા જીવે ત્યાંજ ઉત્પન્ન થાય છે? અથવા ત્યાં ઉત્પન્ન ન થતાં કોઈ બીજેજ ઉત્પન્ન થઈ જાય છે ? અર્થાત્ પુષ્કરવર સમુદ્રમાં મરેલા જીવ પુષ્કરવર સમુદ્રમાં જ ઉત્પન્ન થાય છે? કે તે સિવાયના બીજા સ્થાનમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ગૌતમ ! કેટલાક છે એવા પણ હોય છે કે જેઓ ત્યાં મરીને ફરી ત્યાં જ ઉત્પન્ન થઈ જાય છે. અને કેટલાક ત્યાં ઉત્પન્ન થતા નથી. પણ બીજેજ ઉત્પન્ન થઈ જાય છે. કેમકે જીવ કર્મને આધીન છે. તેથી કર્મના ઉદય પ્રમાણે જે છ જેવી ગતિ વિગેરેને બંધ કરેલ હોય છે. તે તેવીજ ગતિ આદિમાં ઉત્પન્ન થાય છે. 'से केणठेण भंते ! एवं वुच्चइ पुक्खरवरदीवे दीवे' 3 भगवन् । ५०४२१२ દ્વિીપનું નામ “પુષ્કરવરદ્વીપ’ એ પ્રમાણે શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના उत्तरमा प्रमुश्री छ -'गोयमा ! पुक्खरवरेण दीवे तहिं तहिं बहवे पउम
जी० ९१
જીવાભિગમસૂત્ર