Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.११६ जम्बूद्वीपे तारारूपस्यान्तरादि नि० ९९९ तारारूपस्य२ चाऽवाधया परस्परमन्तरम् । यद् व्याघातिममन्तरं जघन्येन कथितं तन्निषधकूटादिकमपेक्ष्य ज्ञातव्यम्, उत्कर्षतो द्वादशयोजनसहस्राणि द्वे योजनशते द्वाचत्वारिंशदधिके एतन्मेरोरपेक्ष्य कथितम् 'तत्थ णं जे से निवाघाइमे से जहण्णेणं पंचधणुसयाई-उक्कोसेणं दो गाउयाई" तत्र यन्नियाघातिमं तत्जघन्येन पञ्चधनुःशतानि उत्कर्षतो वे गव्यूते, 'तारारूवस्स जाव अंतरे पन्नत्ते' कहा गया है क्योंकि निषध पर्वत और नीलवन्तपर्वत ४०० योजन के ऊंचे हैं तथा इनके ऊपर जो कूट हैं वे ५०० योजन के ऊंचे हैं। ये मूल में ५०० योजन के लम्बे चौडे हैं मध्य में ३७५ योजन और ऊपर में २५० योजन के लम्बे चौडे हैं कूट की दोनों ओर आठ २ योजन को छोड कर तारामंडल चलता है इससे २५० में १६ जोड देने से २६६ योजन का अन्तर जघन्य से निकल आता है और उत्कृष्ट अन्तर इस प्रकार से निकलता है कि सुमेरुपर्वत की चौडाई १० हजार योजन की है दोनों ओर के ११२१ योजन प्रदेश को छोडकर तारामंडल चलता है इस तरह १० हजार योजन में २२४२ मिलाने से यह उत्कृष्ट अन्तर आ जाता है 'तत्थणं जे से णिव्वाघाइमे से जहण्णेणं पंचधणुसयाई उक्कोसेणं दो गाउयाई तारारूव जाव अंतरे पण्णत्ते तथा-निर्याघात को आश्रित करके जो अन्तर है वह जघन्य की अपेक्षा ५०० सौ धनुष का है और उत्कृष्ट की अपेक्षा दो कोश का કેમકે-નિષધ પર્વત અને નીલવંત પર્વત ૪૦૦| ચાર સે જન ઉંચા છે. તથા તેની ઉપર જે કૂટ છે. તે ૫૦૦ પાંચસે લેજનનું ઉંચું છે. તે મૂળમાં ૫૦૦ પાંચ સે જનનું લાંબુ પહેલું છે. મધ્યમાં ૩૭૫ પિણ્ ચાર સે જન ઉપરની તરફ ૨૫૦ અઢીસો જનની લંબાઈ પહોળાઈ છે. કૂટની બને તરફ આઠ આઠ જનને છોડીને તારા મંડલ ચાલે છે. તેનાથી ૨૫૦ અઢીસે એજનમાં ૧૬ સોળ મેળવી દેવાથી ૨૬૬ બસે છાસઠ જનનું અંતર જઘન્યથી નીકળી આવે છે. અને ઉત્કૃષ્ટથી અંતર આ પ્રમાણે નીકળે છે. કે–સુમેરૂ પર્વતની પહોળાઈ ૧૦ દસ હજાર જનની છે. બન્ને બાજુના ૧૧૨૧ અગીયારસે એકવીસ જન પ્રદેશને છોડીને તારા મંડળ ચાલે છે. એ રીતે દસ હજાર જનમાં ૨૨૪૨ બાવીસ બેંતાળીસ મેળવવાથી આ Gट मत२ मावी तय छे. 'तत्थ ण जे से णिव्बाघाइमे से जहण्णे णं पंचधणुयसयाई उक्कोसेणं दो गाउयाइं तारारूव जाव अंतरे पण्णत्ते' तथा નિર્ચાઘાતને આશ્રય કરીને જે અંતર થાય છે, તે જઘન્યની અપેક્ષાએ ૫૦૦ પાંચસે ધનુષનું છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાથી બે ગાઉનું છે. એ જ
જીવાભિગમસૂત્ર