Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९८ मनुष्यक्षेत्रनिरूपणम्
कृष्णपक्षे प्रतिदिनं राहुविमानं स्वकीयेन पंचदशभागेन चन्द्र-चन्द्रविमानं वृणोति पंचदशमेव भागं शुक्ले पक्षे पुनः तमेव प्रतिदिवसं पञ्चदशभागम् आत्मीयेन पञ्चदशेन भागेन व्यतिक्रामति-मुश्चति । विशेषश्चन्द्रप्रज्ञप्तौ स्पष्टः ॥१९॥ एतदाशयेनाह -
‘एवं वटइ चंदो परिहाणी एव होइ चंदस्स ।
कालो वा जोण्हा वा तेणाणुभावेण चंदस्स' भागेण य पुणो वितं चेव तिकमइ' इस कथन के अनुसार चन्द्रविमान के १५वें भाग को कृष्णपक्ष में प्रतिदिन राहुविमान अपने १५वें भाग से ढक लेता है-तात्पर्य कहने का यही है कि इस पक्ष में चन्द्रविमान के १५ भाग कर लेना चाहिये और राहु विमान के १५ भाग कर लेना चाहिये इस तरह कृष्णपक्ष में राहुविमान चन्द्र. विमान के एक एक भाग को ढकता है और शुक्लपक्ष में उसी पन्द्र. हवे भाग को अपने १५वे भाग से मुक्त कर देता है अर्थात् शुक्लपक्ष में पूर्वोक्त कथनानुसार वह चन्द्रविमान के एक एक भाग को खुल्ला कर देता है अतः कृष्णपक्ष में एक एक भाग ढकता जाने के कारण अमावस्या तक उसके सब भाग ढक जाते हैं और शुक्लपक्ष में उसके पूर्णिमा तक एक एक भाग खुल्ला होते होते सब भाग खुल्ले हो जाते हैं इस विषय को विशेष रूप से जानने के लिये चन्द्र प्रज्ञप्ति देखनी चाहिये 'एवं वडद चंदों परिहाणी एव होइ चंदस्स कालो वा जोण्हा वा तेणाणुभावेण चंदस्स' इस कारण से शुक्लपक्ष में हे गौतम
આ કથન પ્રમાણે ચંદ્ર વિમાનના ૧૫ પંદરમા ભાગને કૃષ્ણપક્ષમાં દરરોજ રાહુ વિમાન પિતાના ૧૫ પંદરમા ભાગથી ઢાંકીલે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે–આ પક્ષમાં ચંદ્ર વિમાનના ૧૫ પંદર ભાગ કરી લેવા જોઈએ. અને રાહુ વિમાનના પણ ૧૫ પંદર ભાગ કરી લેવા જોઈએ. આ રીતે કૃષ્ણ પક્ષમાં રાહુ વિમાન ચંદ્ર વિમાનના એક એક ભાગને ઢાંકી છે. અને શુકલ પક્ષમાં એજ ૧૫ પંદરમા ભાગને પિતાના ૧૫મા ભાગથી છોડી દે છે. અર્થાત્ શુકલ પક્ષમાં પૂર્વોક્ત કથન પ્રમાણે એ ચંદ્ર વિમાનના એક એક ભાગને ખુલ્લા કરી દે છે. તેથી કૃષ્ણપક્ષમાં ઢાંકતા જવાના કારણે અમાસ સુધીમાં તેના બધાજ ભાગો ઢંકાઈ જાય છે. અને શુકલપક્ષમાં પુનમ સુધીમાં એક એક ભાગ ખુલે થતા થતાં બધાજ ભાગો ખુલ્લા થઈ જાય છે. या विषयन विशेष ३पे नवा माटे प्रति नवी मध्ये. 'एवं वड्ढइ चंदो परिहाणी एव होइ चंदस्स कालोवा जोण्हावा तेणाणुभावेण चंदस्स'
जी० ९५
જીવાભિગમસૂત્ર