Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७६
जीवाभिगमसूत्रे लिकेति वा । 'आणापाण्इ इति वा' आनप्राणाविति वा तत्र-संखयेया आवलिका एकउच्छ्वासः संख्येयावलिका-एको निःश्वासः हृष्टनीरोगस्य श्रमवुभुक्षादिनानिरूपकृष्टस्य यावता कालेन श्वास-निःश्वासौ जायेते तावान् काल आनप्राणः। उक्तश्च-'हवस्स अणवकल्लस्स निरुवकिट्टस्स जंतुणो ।
एगे ऊसासनीसासे एस पाणुत्ति बुच्चइ ॥ हृष्टस्याऽनवकृष्टस्य निरुपक्लिष्टस्य जन्तुनः ।
एको च्छ्वासनिःश्वासो एष प्राण इति उच्यते ॥१॥ देखने वालों को एक समय जैसा प्रतीत होता है अतः कालका सब से सूक्ष्म जिसका पुनः विभाग नहीं हो सकता है वही समय है जघन्य संख्यात समयों का जो समुदाय है उसका नाम एक आवलिका है। एक आवलिका असंख्याल समयों की होती है । संख्यात आवलिकाओं का उच्छवास काल होता है और संख्यात आवलिकाओं का ही एक नि:श्वास काल होता है हृष्ट, एवं नीरोग पुरुष का श्रम एवं बभक्षा आदि रहित अवस्था में जो स्वाभाविक श्वासोच्छवास आते जाते हैं उस काल का नाम आनप्राण काल है। उक्तंच
'हहस्स अणवकल्लस्स निरुवकित्स जंतुणो,
एगे ऊसासनीसासे एस पाणुत्ति बुच्चए' श्वासोच्छवास का नाम प्राण भी हैं । सात प्राणों का एक स्तोक होता है सात स्तोकों का एक लव होता है ७७ लवों का एक मुहूर्त होता है । तदुक्तम् - લાગે છે. તેથી કાળને સૌથી સૂક્ષ્મ કે જેને ફરીથી વિભાગ થઈ શકતો નથી. એ જ સમય છે. જઘન્ય સંખ્યાત સમયે સમુદાય છે, તેનું નામ એક આલિકા છે. એક આવલિકા અસંખ્યાત સમયની થાય છે. સંખ્યાત આવ. લિકાઓનો એક ઉચ્છવાસ કાળ હોય છે. અને સંખ્યાત આવલિકાઓને એક નિશ્વાસ કાળ હોય છે. હૃષ્ટ અને નિરોગી પુરૂષને શ્રમ અને ભૂખ વિનાની અવસ્થામાં જે સ્વભાવિક શ્વાસોચ્છવાસ આવે જાય છે. એ કાળનું નામ આનપ્રાણ કાળ છે. કહ્યું પણ છે
हदुस्स अणवकल्लस निरुव किट्टरस जंतुणो, । एगे ऊसास निसासे एस पाणुत्ति वुच्चइ ।।
શ્વાસે છવાસનું નામ પ્રાણ પણ છે. સાત પ્રાણને અક તૈક થાય છે, સાત સ્તકને એક લવ હોય છે. ૭૭ સત્યેતર લવેનું એક મુહૂર્ત થાય છે. કહ્યું પણ છે કે
જીવાભિગમસૂત્ર