Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८७६
जीवाभिगमसूत्र धेयं यावन्नित्य इति । चन्द्रादयस्तारान्ता ज्योतिष्काः संख्येयाः ज्ञातव्याः इति । 'अरुणं णं दीवं-अरुणोदे णामं समुद्दे-तस्स वि तहेव परिक्खेवो' अरुणोदको नाम समुद्रो वृत्तो वलयाकारसंस्थानसंस्थितोऽरुणद्वीपं सर्वतः परिक्षिप्य तिष्ठति स च समचक्रवालविष्कम्भेण योजनशतसहस्राणि परिक्षेपेणापि तत्केनार्थेन भदन्त ! एवमुच्यतेऽरुणोदः समुद्रो० २ ? गौतम ! अत्रत्य वाप्यादयः-'खोदोदगे' क्षोदोदकपरिपूर्णाः अन्यत्सर्वं क्षोदोदकसमुद्रवत् । 'णवरि सुभद्द-सुमणभद्दा एत्थ दुवे देवा महड्डिया सेसं तं चेव' नवरं सुभद्रसुमनोभद्रौ द्वावत्र देवौ महर्दिकौ० कोई निमित्त भी नहीं है क्योंकि ऐसा यह नाम इसका शाश्वतनित्य है । चन्द्रादिक ज्योतिषी देव यहां संख्यात है ‘अरुणं णं दीवे अरुणोदे णामं समुद्दे तस्स वि तहेव परिक्खेवो' अरुणवरद्वीप को चारों ओर से घेर कर रहा हुआ अरुणोद नामका समुद्र है यह गोल वलय के जैसे संस्थान वाला हैं इस के भी समचक्रवाल का विस्तार एक लाख योजन का है और इतना ही परिक्षेप है । हे भदन्त ! इसके ऐसे नाम होने का क्या कारण है ? उत्तर में प्रभु कहते हैं 'हे गौतम इस में जो जल भरा हुआ है वह इक्षु के रस जैसा मिष्ट आदि विशेषणों वाला है इत्यादि रूप से जैसी वक्तव्यता क्षोदोदक समुद्र की कही गई है वैसी ही वक्तव्यता यहां पर इसके सम्बन्ध में कह लेनी चाहिये 'णवरं सुभद्द सुमणभद्दा दुवे देवा महिड्डिया सेसं तं चेव' परन्तु यहां पर सुभद्र और सुमनभद्र नामके दो देव रहते हैं सव्वं' मा दीपनु नाम 24३४१२ वी५ मे प्रमाणे थये छ; तथा मे दीपनु એ પ્રમાણેનું નામ થવામાં કોઈ કારણ નથી કેમકે તેનું એ પ્રમાણેનું આ નામ શાશ્વત અર્થાત્ નિત્ય છે, તથા ચંદ્રાદિક તિષ્ક દેવ અહીયાં સંખ્યાત न प्रभामा छ. 'अरुणं णं दीवं अरुणोदं नाम समुद्दे तस्स वि तहेव परिक्खेवो' અરૂણવર દ્વીપને ચારે બાજુએથી ઘેરીને અરૂણોદ નામને સમુદ્ર રહેલ છે. એ સમુદ્ર ગોળાકાર છે, અને ગોળ વલયના જે તેને આકાર છે. તેના પણ સમચક્રવાલ વિસ્તાર એક લાખ એજનને છે. અને તેને પરિક્ષેપ પણ એટલે જ છે. હે ભગવન તેનું નામ એ પ્રમાણે થવાનું શું કારણ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ગૌતમ ! તેમાં જે જળ ભરેલું છે શેરડીના રસ જેવું મીઠું વિગેરે વિશેષણોવાળું છે. વિગેરે પ્રકારથી કથન શૈોદેદ સમુદ્રના વર્ણનમાં કહેલ છે એજ પ્રમાણેનું કથન અહીંયાં પણ આના સંબંધમાં કહી લેવું नये. 'णवर सुभद्द सुमणभद्दा दुवे देवा महिइढिया सेसं तं चेव' मीना
જીવાભિગમસૂત્ર