Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८२८
जीवाभिगमसूत्रे संगृहीतोत्कथित उद्दामसद्योविस्यन्दितस्य तदिवसे-तदानीमेव सुगृहीत नवनीतवत् पटुसंगृहीतस्य-उत्क्वथितस्याऽहतएवोदावः अद्यापि स्थानान्तरेष्वसंक्रामितः सद्यो विस्यन्दितस्य तत्कालनिष्पादितस्य अधिकपीवरसुरभिगन्धमनोहरमधुरपरिणामदर्शनीयस्य अधिकः पीवरो यस्सुरभिर्गन्धस्तेन मधुरस्य मनोहरस्य परिणामदर्शनीयस्य पथ्यनिर्मल सुखोपभोग्यस्य शरत्काले यथा भवेत् गोघृतवरस्य मण्डः तथा मन्ये तदुदकम् । भगवानाह-हे गौतम ! 'भवे एया रूवे सिया' 'णो इणढे समढे घयोदस्स णं समुदस्स-एत्तो इट्टतरे जाव आसाएणं पन्नत्ते' दिन दूध निकाला गया हो उसी समय वह गरम करके जमा दिया हो तो ऐसे दधिके मथन से जायमान नवनीत-मक्खन-से ही ऐसा मंड बनता है नवनीत यदि उसी समय-निकालने समय-आने पर तपाया न जावे तो भी ऐसा मंड तैयार नहीं हो सकता है-अतः दधि में से नवनीत मक्खन को निकाल कर उसी समय वह गरम किया गया हो तो ऐसा मंड बन जाता है ऐसे मंड की जो गंध होती है वह बडी ही मधुर, मनोहारी होती है हृदय एवं शरीर को आनन्द एवं सन्तोष दायक होती है वह मंड पथ्य एवं हित विधायक होता है घृत के चुरा लेने पर जो उसके ऊपर थड जम जाती है उसी का नाम मंड कहा गया है यह वर्ण रस आदि में बहुत अधिक आकर्षणीय होता है। ___ अव गौतम पुनः प्रभु से ऐसा पूछते हैं-'भवेएया रूवेसिया' हे भदन्त ! तो घृतोदकसमुद्र का जल क्या ऐसा ही होता है ? उत्तर में प्रभु कहते हैं-'णो इणढे समढे' हे गौतम ! ऐसा अर्थ यहां समर्थित नहीं નથી પરંતુ જે દિવસે દૂધ કહાડયું હોય એ જ વખતે તેને ગરમ કરીને જમાવ્યું હોય તે એવા દહીંના મંથન કરવાથી વાવવાથી. તૈયાર થયેલ નવનીત–માખણથી જ એવું મંડ બને છે. નવનીત–માખણને જે એજ સમયે અર્થાત્ માખણ કહાડે તે સમયે ગરમ કરવામાં ન આવે તે પણ એવું મંડ તૈયાર થઈ શકતું નથી. તેથી એવા તાજા દહીંમાંથી માખણ કહાડીને એજ સમયે તે ગરમ કરવામાં આવેલ હોય તે તેનું એવા પ્રકારનું મંડ બને છે. એવા મંડની જે ગંધ હોય છે. તે ઘણી જ મધુર અને મનોહારી હોય છે. હદય એવં શરીરને આનંદ અને સંતોષ આપનાર હોય છે. એ મંડ પચ્ચ અને હિતકારક હોય છે. ઘીને તાવ્યા પછી તેના પર જે તર જેવું પડ બની જાય છે. તેનું નામ મંડ કહેવામાં આવે છે. તે વર્ણ રસ વિગેરેમાં ઘણું જ १धारे २४ीय डाय छे. ७वे गौतमस्वामी प्रभुश्रीन पूछे छे 3-'भवेया रूवे सिया' में मपन् । शु धृत।४४ समुद्रनु १७ ॥ ४२नु हाय छ ?
જીવાભિગમસૂત્ર