Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.७४ यमकपर्वतनामादिकनिरूपणम् ४१३ तेषां खलु बहुसमरमणीयानां भूमिभागानां बहुमध्यदेशभागे प्रत्येकं २ मणिपीठिकाः प्रज्ञप्ता सा च मणिपीठिका योजनमायामविष्कम्भेणाऽर्धयोजनं बाहल्येन सर्वरत्नमयी अच्छा यावत्प्रतिरूपा तयोर्मणिपीठिकयो रुपरि प्रत्येकं ? सिंहासनं प्रज्ञप्तम् । अत्र सिंहासनवर्णनम् । ईहामृगवत् अमल यावत् पद्मलताभक्तिचित्रम् तयोः सिंहासनयोः उपरि प्रत्येकं २ विजदूष्यं प्रज्ञप्तम् तत्श्वेतं शंखकुन्ददकरजोऽमृतमथितफेनपुञ्जसन्निकाशं सर्वरत्नमयं यावत्प्रतितपनीय सुवर्णमय हैं आकाश और स्फटिक मणि के जैसे निर्मल है और यावत् प्रतिरूप हैं । इन बहुसम रमणीय भूमिभागों के बहुमध्यदेश में प्रत्येक बहुमध्यदेशभाग मणिपीठिकाओं से युक्त है प्रत्येक मणिपीठिका एक योजन की लम्बी चौडी है तथा इसकी चौडाई आधे योजन की हैं यह मणिपीठिका सर्वात्मना रत्नमयी है अच्छ-आकाश
और स्फटिक मणि के जैसी निर्मल है यावतू प्रतिरूप है इन दोनों मणिपीठिकाओं के ऊपर प्रत्येक में सिंहासन है। यहां सिंहासनों के सम्बन्ध में वर्णन जैसा पहिले किया गया है। वैसा कर लेना चाहिए इन दोनों सिंहासनों पर ईहामृगों के चित्रों की रचना है यावत् पद्मलता के चित्रों की रचना है इन दोनों सिंहासनों में से प्रत्येक सिंहासन पर देवदूष्य रक्खा हुआ है यह देवदूष्य बिलकुल सफेद हैअतः इसकी सफेदाई शंख की सफेदाई जैसी, पानी की सफेदाई जैसी, रज की सफेदाई जैसी अमृत की सफेदाई जैसी, मथित फेन पुंज की सफेदाई जैसी, प्रतीत होती हैं यह सर्वात्मना रत्नमय है સર્વ પ્રકારે તપનીય સુવર્ણમય છે. આકાશ અને સ્ફટિક મણિના જે નિર્મળ છે. અને યાવત્ પ્રતિરૂપ છે. આ બહુ સમરમણીય ભૂમિભાગોના બહમધ્ય દેશ ભાગમાં દરેક બહુ મધ્ય દેશભાગ મણિપીઠિકાઓ થી યુક્ત છે. દરેક મણિ પીઠિકાએ એક જનની લંબાઈ પહેળાઈ વાળી છે. તથા તેને ઘેરા અર્ધા
જનને છે. આ મણિપીઠિકા સર્વાત્મના રત્નમયી છે. “અચ્છ–આકાશ અને ફટિકમણિના જેવી નિર્મળ છે. યાવત પ્રતિરૂપ છે. આ બન્ને મણિપીઠિકાઓ ની ઉપર દરેકની ઉપર સિંહાસને છે. અહિયાં સિંહાસન સંબંધી વર્ણન જે પ્રમાણે પહેલાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે કરી લેવું. આ બન્ને સિંહાસનની ઉપર ઈહિમૃગોના ચિત્રની રચના કરવામાં આવેલ છે. યાવત પઘલતાના ચિત્રોની રચના કરવામાં આવેલ છે. આ બન્ને સિંહાસનમાં દરેક સિંહાસનની ઉપર દેવદૂષ્ય વસ્ત્ર રાખવામાં આવેલ છે. આ દેવદૂષ્ય વસ્ત્ર એકદમ સફેદ છે. તેથી તેની ધવલતા શંખની સફેદાઈ જેવી મંથન કરવામાં
જીવાભિગમસૂત્ર