Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४२
जीवाभिगमसूत्रे
यस्मात् तद्गतानि पद्मानि नीलवद्वर्णानि नीलवन्नामा नागकुमारो राजा तदधिपति देव : तस्मात् नीलवन्नामा हूद: कथ्यते तत् तेनार्थेन हे गौतम ? एवमुच्यते'नीलवद् हूदो नीलवद्दः इति । कुत्र खलु भदन्त ! नीलवन्नामनीलवद् नागकुमारदेवानां नीलवन्नाम्नी राजधानी प्रज्ञप्ता ? हे गौतम ! नीलवत्पर्वत्तस्योत्तरेण तिर्यगसंख्येयान द्वीपसमुद्रान् व्यति व्रज्याऽन्यरिमन् जम्बूद्वीपे द्वीपे द्वादशयोजनसहस्राणि अवगाह्याऽत्रखलु नीलवद् नागकुमाराणां देवानां नीलवन्नाम्नी राजधानी प्रज्ञप्ता द्वादशयोजन सहस्रस्य तत्र नागकुमारदेवा नागकुमारराजानो महर्द्धिका महाबला महाद्युतिका यावन्महानुभावाः परिवसन्ति । ते चतुर्णां सामानिकसहस्राणां चतसृणामग्रमहिषीणां सप्तानीक- सप्तानीकाधिपतीनां षोडशात्मकारण पद्मादिकों की नीलता एवं नीलवंत नाम के उस के अधिपति को लेकर इस नीलवंत हृद का नाम नीलवन्त ऐसा कहा गया है है भदन्त ! नीलवंत हृदकुमार नामके नागकुमारेन्द्र की नीलवन्त नाम की राजधानी कहां है । इसके उत्तर में प्रभु कहते हैं - हे गौतम ! नीलवन्त पर्वत की उत्तर दिशा से तिर्यग असंख्यात द्वीप समुद्रों को उल्लङ्घन करके अन्य जम्बूद्वीप के द्वीप में १२ हजार योजन आगे जाने पर नीलवन्त नामक नागकुमारेन्द्र की नीलवन्त नामकी राजधानी है इसकी लम्बाई चौडाई १२ हजार योजन की है इस में नागकुमार देव एवं राजकुमार राजा जो कि महाऋद्धि वाले महाबल वाले, महाति वाले यावत् महाप्रभाव वाले हैं रहते हैं । ये सब चार हजार सामानिक देवों क, चार अग्रमहिषियों का, सात सेनाओं का, सात
I
સુખ પૂર્ણાંક રહે છે. તેનું કારણ પદ્મ વગેરેનું નીલપણું અને નીલવત નામના તેના અધિપતિને લઇને આ નીલવંત દ્વંદનું નામ નીલવંત એ પ્રમાણે કહેવામાં આવેલ છે. હે ભગવંત નીલવંત હૃદકુમાર નામના નાગકુમારેન્દ્રની નીલવંત નામની રાજધાની કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! નીલવંત પર્યંતની ઉત્તર દિશાથી તિગ્ અસ ખ્યાત દ્વીપ અને સમુદ્રોને એળંગીને અન્ય જમૃદ્વીપ નામના દ્વીપમાં ૧૨ ખાર હજાર ચેાજન આગળ જવાથી નીલવંત નામના નાગકુમારેન્દ્રની નીલવતી નામની રાજધાની છે. એની લંબાઇ પહેાળાઇ ૧૨ ખાર હજાર ચેાજનની છે તેમાં નાગકુમારદેવ અને નાગકુમાર રાજા કે જે મહાઋદ્ધિવાળા છે. મહામળ વાળા છે મહાદ્યુતિવાળા છે, યાવત્ મહા પ્રભાવવાળા છે. તે નિવાસ કરે છે. તેઓ આ બધા ચાર હજાર સામાનિક દેવાનુ ચાર હજાર અગ્રમહિષિયાનુ સાત સેનાઓનુ` સાત સેનાપતિયાનુ` ૧૬ સોળ હજાર આત્મરક્ષક દેવાનુ અને
જીવાભિગમસૂત્ર