Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८०
जीवाभिगमसूत्रे रूप इति ज्ञातव्यम् । यद्वैलक्षण्यं तदर्शयति-'नवरि सव्वरयणामए अच्छे जाव निरवसेसं जाव सपरिवारं' नवरं-केवलं कर्कोटक आवासपर्वतः सर्वात्मना रत्नमयोऽच्छो श्लक्ष्णो घृष्टो मृष्टो नीरजस्को यावत्प्रतिरूप इत्यादिकं निरवशेष गोस्तूपनामकावासपर्वतवत् यावत्सपरिवारम्, कर्कोटकपर्वतस्य बहुसमरमणीयभूभागे एकः प्रासादस्तत्रैका मणिपीठिका तस्यामेकं सिंहासनं तच्चतुर्दिक्षु यथाक्रमं सामानिकादीनां यथायोग्यं भद्रासनमित्यादि ७५ पञ्चसप्तति सूत्रवणितदिशा ज्ञातव्यमिति । 'अट्ठो से बहूई उप्पलाई ककोडप्पभाई सेसं तं चेव' अर्थः स एव नाम निमित्तचिन्तायां युक्तिः सैव गोस्तूपवदेव यस्मात् कर्कोटकपर्वते क्षुल्लारयणामए अच्छे जाव निरवसेसं जाव सपरिवारं अट्ठो' यह पर्वत १७२१ योजन का ऊंचा है इस तरह से जैसा परिमाण आदि गोस्तूप का कहा गया है वैसा ही इसका वह सब वर्णन सपरिवार सिंहासन तक जानना चाहिये विशेषता उसकी अपेक्षा केवल यहां यही है कि यह सर्वात्मना रत्नमय है इस कर्कोटक आवास पर्वत का भूमिभाग बहसमरमणीय हैं उसमें एक प्रासाद है इस प्रासाद में एक मणिपीठिका है उस पर एक सिंहासन है उन सिंहासन के चारों दिशाओं में यथाक्रम सामानिक आदि देवों के यथायोग्य भद्रासन हैं इत्यादि रूप से जैसा वर्णन ७५वें सूत्र में किया गया है वैसा ही वर्णन यहाँ पर कर लेना चाहिये 'अर्थ वही है' इस प्रकार से जो कहा गया है उसका तात्पर्य यही है कि जिस प्रकार से गोस्तूप पर्वत के नाम करण में युक्ति दिखलाई गई है उसी प्रकार से युक्ति यहां पर भी कर लेनी सव्वरयणामए अच्छे जाव निरवसेसं जाव सपरिवारं अटो' २॥ ५'त १७२१ સરસ એકવીસ પેજન ઉચે છે. આ પ્રમાણેનું જેવું પરિમાણ વિગેરે ગાસ્તુભ પર્વતનું કહેલ છે, એ જ પ્રમાણેનું આ કર્કોટક નામના પર્વતનું પરિમાણ વિગેરે પ્રકારનું કથન સપરિવાર સિંહાસન સુધી સમજી લેવું ગેસૂપ પર્વત કરતાં આનું વિશેષપણું એ છે કે–આ સર્વ પ્રકારથી રત્નમય છે. આ કર્કોટક આવાસ પર્વતને ભૂમિભાગ બહુસમ અને રમણીય છે. તેમાં એક પ્રાસાદ છે. એ પ્રાસાદમાં એક મણિપીઠિકા છે. તેની ઉપર એક સિંહાસન છે. એ સિંહાસનની ચારે દિશામાં ક્રમ પ્રમાણે સામાનિક વિગેરે દેના યથાયોગ્ય ભદ્રાસને છે, ઈત્યાદિ પ્રકારથી જે પ્રમાણેનું વર્ણન ૭૫ પંચોતેરમાં સૂત્રમાં કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું વર્ણન અહીયાં પણ કરી લેવું. અર્થ એજ છે. એ પ્રમાણે જે કહ્યું છે, તેનું તાત્પર્ય એજ છે કે-જે પ્રમાણે ગેસૂપ પર્વતનું નામકરણમાં કારણ બતાવવામાં આવેલ છે,
જીવાભિગમસૂત્ર