Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३सू. ७९ पुष्करिण्याः मध्यगतप्रासादावसतंकः ४९३ 'जंबूए णं सुदंसणाए दुवालसनामधेज्जा पन्नत्ता तं जहा-सुदंसणा अमोहाय सुप्प बुद्धा जसोहरा'-जब्वाः खलु सुदर्शनायाः द्वादश नामधेयानि प्रथितानि तद्यथासुदर्शना१ मुष्ठुदर्शनं यस्याः । अमोघा च२ मोघो व्यर्थः या न भवति । सुप्रबुद्धा ३ मणिभिर्जाग्रत्तेजाः। यशोधरा ४ सकलभुवनव्यापि यशसां धरा । 'विदेह जंबू' विदेह जम्बू:-५ ‘सोमणया' सौमनस्याद एनां पश्यतो मनो दुष्टं न भवति । एक के ऊपर एक है और छोटी २ अनेक पताकातिपताकाओं से युक्त हैं 'जंबूएणं सुदंसणाए दुवालस नामधेज्जा पन्नत्ता' इस जंबूसुदर्शना के १२ नाम इस प्रकार से हैं-'सुदंसणा अमोहाय सुप्पबुद्धा जसोहरा' इसके दर्शन दृश्यमान अच्छे हैं-इसलिये नयन मनोहारि होने से इस का नाम सुदर्शना है दूसरा नाम इसके व्यर्थ न होने के कारण अमोघा है क्योंकि यह स्वस्वाभि भाव से ज्ञात होती हुई जम्बूद्वीप आधिपत्य को स्थापित करती है इसके विना उसमें स्वस्वाभि भाव ही नहीं बनसकता है अतः इसका यह नाम सफल है तीसरानाम सुप्रवुद्धा है क्योंकि यह निरन्तर मणिकनक और रत्नों की चमक से सदा प्रबुद्ध की तरह प्रवुद्ध रहता है चतुर्थ नाम इसका यशोधरा है क्योंकि यह सकल भुवन व्यापी यश का पात्र है इसका कारण यह है कि यही अन्य जम्बूवृक्षों से युक्त है 'ऐसा यश इसे ही मिला है अन्य को नहीं पांचवां नाम 'विदेहजंबू सोमणसा, णियया, णिच्च. मंडिया' विदेह जंबू है छठवां नाम सौमनस्या है इसका कारण यह है ધાઓ છે. એ એકની ઉપર એક છે. અને નાની નાની અનેક પતાકાતિ. पतापामाथी युरत छ. 'जंबूप णं सुदसणाए दुवालसनामधेज्जा पन्नत्ता' या सुदर्शनाना १२ ॥२ नामी २॥ प्रमाणे छ–'सुदंसणा अमोहा य सुप्पबुद्धा जसोદૂ’ તેનું દર્શન સુંદર છે. તે નયનમનહર હોવાથી તેનું એક નામ સુદશના એ પ્રમાણે છે. બીજુ નામ તે વ્યર્થ ન હોવાના કારણે અમેઘા એ પ્રમાણે છે કેમકે એ સ્વસ્વામિ ભાવથી જ્ઞાત થતું થયું જ બુદ્વીપમાં અધિપતિપણાને સ્થાપિત કરે છે. તેના વિના તેમાં સ્વાસ્વામી ભાવ જ બની શકતા નથી તેથી તેનું એ નામ સફળ થાય છે. ૨ તેનું ત્રીજુ નામ સુપ્રબુદ્વા એ પ્રમાણે છે. કેમ કે તે નિરંતર મણિકનક અને રત્નોની ચમકથી હમેશાં બુદ્ધના જેવી પ્રબુદ્ધ રહે છે. ૩ તેનું ચોથું નામ યશોધરા એ પ્રમાણે છે કેમકે તે સકલ ભુવનવ્યાપી યશભાગી છે. તેનું કારણ એ છે કે એ જ અન્ય જંબૂવૃક્ષેથી યુક્ત છે. આ યશ એને જ મળેલ છે. બીજાને નહીં. ૪ પાંચમું નામ 'विदेह जंबू सोमणस्सा, णियया, णिच्चमंडिया' वियू प्रमाणे छ. ५ તેનું છટકું નામ સૌમસ્યા છે. તેનું કારણ એ છે કે–તેને જેનારાઓનું મન
જીવાભિગમસૂત્ર