Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समवायाङ्गसत्रे एगे संवरे ॥स. १६॥
आस्रवप्रतिपक्ष संवरं निरूपयति- एगे संवरे' इति, एकः संवरः । संव्रियते निरुध्यते कर्मणः कारणं प्राणातिपातादि येन परिणामेन स संवर; । आस्रव निरोध इत्यर्थः । स च गुप्त्यादिभिरुपार्यभवति । संवरोपायभूतानां गुप्त्यादीनामने के भेदाः सन्ति, तान भेदानाश्रित्य संवरोऽनेकविधः, किं च द्रव्यभावमेदांत संवरस्य द्वैविध्यम् तथापि संवरसामान्यादेक इति भावः ॥सू. १६॥
'एगे संवरे' इति। __आस्रव का प्रतिपक्षी तत्व संवर है। प्राणातिपात आदि जो कर्म के आने के कारण हैं वे जिस आत्मपरिणामद्वारा रोक दिये जाते हैं वह आत्मपरिणाम संवर है। अर्थात् आस्रव का निरोध होना ही संवर है। यह संवर गुप्ति आदि उपायों द्वारा होता है। संवर के उपायभूत गुप्ति आदि के अनेक भेद हैं, अतः इन भेदों की अपेक्षा संवर भी अनेक प्रकार का है, तथा द्रव्यसंवर, और भावसंवर इस तरह से भी संवर दो प्रकार है तो भी संवर सामान्य की अपेक्षा यह एक ही है।
भावाथे-जिस प्रकार छिद्र द्वारा नाव में पानी आता है इसी प्रकार मिथ्यात्त्व आदि द्वारा आत्मा में कर्मरूपपानि का आना होता है। यह
आना ही आस्रव है। यह आस्रव संसार का कारण है। आस्रव से बंध होता है, अतः आस्रव को बंध का कारण माना गया है। यह कर्मबंध हेतु रूप जो आस्रव है वह मिथ्यात्वादि के भेद से विविध प्रकार का हैफिर भी यहां जो उसे सूत्रकार ने एक कहा है। वह आस्रव सामान्य की अपेक्षा से कहा है। जिस प्रकार विविध वृक्षों में वृक्षत्व सामान्य
_ 'एगे संवरे' इत्यादि આસવથી ઉલટ શબ્દ સંવર છે. પ્રાણાતિપાત આદિ કર્મને આવવાના જે કારણો છે તેમને જે આત્મપરિણામ દ્વારા રોકવામાં આવે છે તે આમ પરિણા મને સંવર કહે છે. એટલે કે આસવનો નિરોધ થવો તે જ સંવર છે. તે સંવર ગુપ્તિ આદિ ઉપાયો દ્વારા થાય છે. સંવરના ઉપાયભૂત ગુતિ આદિના અનેક ભેદ છે. તેથી તે ભેદની અપેક્ષાએ સંવર પણ અનેક પ્રકારના છે. તથા દ્રવ્યસંવર અને ભાવસંવર એવા તેના બે ભેદ પણ છે. છતાં સામાન્યની અપેક્ષાએ તે એક જ છે.
ભાવાર્થ-જેમ નવમાં છિદ્ર દ્વારા પાણી પ્રવેશે છે તેમ આત્મામાં મિથ્યાત્વ આદિ દ્વારા કર્મયુદ્દગલેને પ્રવેશ થાય છે. આ પ્રમાણે આવવું એને જ આસ્રવ કહે છે. આ આસ્રવ જ સંસારનું કારણ છે. આસવથી બંધ બંધાય છે, તેથી આસ્ત્રવને બંધનું કારણ મનાય છે. તે કર્મબંધના હેતુરૂપ જે આસવ છે તે મિથ્યાત્વ આદિના ભેદથી વિવિધ પ્રકારના છે, છતાં પણ તેને સૂત્રકારે એક દર્શાવેલ છે તે આસ્રવ સામાન્યની અપેક્ષાએ દર્શાવેલ છે જેમાં જુદાં જુદાં વૃક્ષમાં એક વૃક્ષત્વ
શ્રી સમવાયાંગ સૂત્ર