________________
[૨૦] અઘિકાચું વિગેરે દોષવાળું નહેય; અને પ્રાસુક હોય તેવી ખાત્રી થાય તે લાભ થતાં જરૂર હોય તે સાધુ ગ્રહણ કરે. હવે ગૃહસ્થના ઘરમાં પેસવાની વિધિ કહે છે,
से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जांव पविसिउकामे नो अन्नउत्थिएण वा गारथिएण वा परिहारिओ वा अप्परिहारिएणं सद्धिं गाहावइकुलं पिंडवायपडियाए पविसिज वा निक्खमिज वा ॥ से भिक्खू वा० बहिया वियारभूमि वा विहारभूमि वा निक्खममाणे वा, पविसमाणे वा नो अन्नउत्थिएण वा गारथिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं बहिया वियारभूमि वा विहारभूमि वा निक्खमिज वा पविसिज वा ।। से भिक्खू वा० गामाणुगाम दूइजमाणे नो अन्नउत्थिएण वा जाव गामाणुगामं दूइશિT (સૂ)
તે સાધુએ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે છે તે આ ટલા માણસો સાથે ન જવું, અથવા પૂર્વે તે પેઠે હેય તે, તેની સાથે ન નીકળવું. તેમનાં નામ બતાવે છે. (૧) અન્ય તીર્થિક તે લાલ કપડાં રાખનારા બાવા વિગેરે. ગૃહસ્થો-ભીખના પિંડ ઉપર જીવનારા બ્રાહ્મણ વિગેરે. તેમની સાથે પેસતાં નીચલા દેશે થાય છે, જે પાછળ ચાલે તે તેઓની કરેલી ઈર્યા પ્રત્યયને કર્મબંધ લાગે-જીવરક્ષા ન થાય, તથા જૈનશા. સનની નિંદા થાય, તથા તેઓની જાતિમાં અહંકાર થાય કે આવા સાધુએ પણ અમારી પાછળ ચાલે છે ! તે પ્રમાણે