________________
(સાધુ માટે રસોઈ) બનાવે, એનાથી બધી અશુદ્ધ કેટી લીધી તથા કીત—તે મૂલ્ય આપીને લેવું; પામિર્ચ-તે ઉછીનું લેવું, આ છે-તે બલજબરીથી છીનવી લેવું, અનિષ્ટ તે તેના બધા માલિકે મળીને ન આપેલું ચેલક ( ) વિગેરે છે, અભ્યાહત ગૃહસ્થ દૂરથી લાવી આપેલું, આવું વેચાતું વિગેરે લાવીને આપે, આ વાક્યથી બધી વિશુદ્ધકેટી લીધેલી છે, તે આહાર ચારે પ્રકારને હૈય, તે આધાકર્મ વિગેરે દેષથી દેષિત હોય તે જે ગૃહસ્થ આપે, તે બીજાએ કરેલું પિતે આપે, અથવા પિતે જાતે કરીને આપે, તથા ઘરથી નીકળેલું, અથવા ન નીકળ્યું હોય અથવા તે દાતાએજ સ્વીકાર્યું હોય, અથવા ન સ્વીકાર્યું હોય, અથવા તે દાતાએ ઘણું ખાધું હોય અને વા ન ખાધું હોય અથવા થોડું ચાખ્યું હોય અથવા ન ચાખ્યું હોય, આવું બધું હોય છતાં જે તે અપ્રાસુક અનેષણીય પિ. તને માલુમ પડે તે મળતું હોય છતાં પણ લેવું નહીં, આ પહેલા અને છેલા તીર્થકરના સાધુઓને (અકલ્પનીય) છે, પણ ૨૨ તીર્થકરેના સાધુઓને તે જેને ઉદ્દેશીને કર્યું હોય તે તેને ન કલ્પે, બાકી બીજાને કલ્પે, આ પ્રમાણે ઘણા સાધુ એને આશ્રી ઉદેશીને બનાવેલું હોય તે તે લેવું કપે નહીં, તેજ પ્રમાણે સાધ્વીઓને આશ્રયી પણ બે સૂવની એક બહવયેજના કરવી. હવે બીજા પ્રકારે અવિશુદ્ધ કેટીને આશ્રયી કહે છે. ' से भिक्खू वा० जाव समाणे से जं पुण जाणिज्ञा असणं