________________
[૧૭] વિનાના માર્ગે ચકા ખાઈને જ્યાંથી લેકે જતાં હોય તેવા રસ્તે સાધુએ જવું, પણ બીજે રસ્તે ન હોય, અથવા જવાની શક્તિ ન હોય, તે તે માગેયતનાથી ચાલવું. વળી–
से भिक्खू वा० गामा० दुइजमाणे अंतरा से विरूवरूवाणि पञ्चंतिगाणि दसुगाययाणि मिलक्खूणि अणायरियाणि दुसन्नप्पाणि दुप्पन्नवणिजाणि अकालपडिबोहीणि अकालपरिभोईणि सइ लाढे विहाराए संथरमाणेहिं जाणवएहिं नो विहारवडियाए पवजिजा गमणाए, केवली बूया आयाणमेयं, तेणं बाला अयं तेणे अयं उवचरए अयं ततो आगएत्तिकट्ट तं भिक्खं अकोसिज वा जाव उद्दविज वा वत्थं प० के० पाय० अच्छिदिन वा भिदिज वा अवहरिज वा परिविज वा, अह भिक्खूणं पु० जं तहप्पगाराई विरू० पञ्चंतियाणि दस्सुगा० जाव विहारवत्तियाए नो पवजिज वा गमणाए तओ संजया गा० दू०॥ (सू० ११५)
તે ભિક્ષુને બીજે ગામ જતાં એમ માલુમ પડે, કે આ માર્ગે જતાં વચમાં વિરૂપ રૂપવાળા મહાદષ્ટ એવા ચેરનાં સ્થાન છે, તથા બર્બર શબર પુલિંદ વિગેરે સ્વેચ્છથી પ્રધાન એવા અનાર્ય કે જે ગંગા સિંધુની વચમાંના ૨પા આર્ય દેશ છોડીને બીજા દેશમાં રહેલા છે. તેઓ દુખેથી આર્યોની સંજ્ઞા સમજે છે, તથા મહા કષ્ટથી આર્ય ધર્મને સમજે અને અનાર્ય સંકલ્પને છેડે, તથા અકાળમાં પણ ભરનારા છે, કારણકે અડધી રાત્રે પણ શિકાર વિગેરે માટે જાય છે, તથા અકાલે (વખત વિના) ભજન કરનારા છે, માટે જ્યાં સુધી