Book Title: Acharanga Sutra Part 05
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 362
________________ [૩૩] કાને શબ્દ પડતા તે, અટકાવાય ના કદિ, કિંતુ ત્યાં રાગ ને, પરિહાર કરે યતિ. એમ કાનથી જીવે ભલા ભૂંડા શબ્દ સાંભળી રાગદ્વેષ ન કરે એ પેલી ભાવના. બીજી ભાવના એ કે ચક્ષુથી છે ભલા ભૂડાં રૂપ દેખતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેકાષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી યાવત ધર્મજાણ થવાય છે. આખે રૂપ પડતા તે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ. એમ ચક્ષુથી જીવે ભલા ભૂંડાં રૂપ દેખી રાગદ્વેષ ન કરે, એ બીજી ભાવના. ત્રીજી ભાવના એ કે નાકથી છે ભલા ભૂંડાં ગંધ સુંઘતાં તેમાં આસક્ત કે વાવત્ વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી યાવત્ ધર્મ ભ્રષ્ટ થવાય છે. નાકે ગંધ પડતા તે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ. એમનાથી જીવે ભલા ભૂંડાં ગંધ સુધી રાગ દ્વેષ ન કરે એ ત્રીજી ભાવના. ચોથી ભાવના એ કે જીભથી જીવે ભલા ભૂંડાં રસ

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371