________________
[૩૩] કાને શબ્દ પડતા તે, અટકાવાય ના કદિ, કિંતુ ત્યાં રાગ ને, પરિહાર કરે યતિ.
એમ કાનથી જીવે ભલા ભૂંડા શબ્દ સાંભળી રાગદ્વેષ ન કરે એ પેલી ભાવના.
બીજી ભાવના એ કે ચક્ષુથી છે ભલા ભૂડાં રૂપ દેખતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેકાષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી યાવત ધર્મજાણ થવાય છે.
આખે રૂપ પડતા તે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ.
એમ ચક્ષુથી જીવે ભલા ભૂંડાં રૂપ દેખી રાગદ્વેષ ન કરે, એ બીજી ભાવના.
ત્રીજી ભાવના એ કે નાકથી છે ભલા ભૂંડાં ગંધ સુંઘતાં તેમાં આસક્ત કે વાવત્ વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી યાવત્ ધર્મ ભ્રષ્ટ થવાય છે.
નાકે ગંધ પડતા તે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ.
એમનાથી જીવે ભલા ભૂંડાં ગંધ સુધી રાગ દ્વેષ ન કરે એ ત્રીજી ભાવના.
ચોથી ભાવના એ કે જીભથી જીવે ભલા ભૂંડાં રસ