Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો! શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૦૬
આગમ ગ્રંથ ભાષાંતર 'આચારાંગ સૂત્ર ભાગ - ૫
: દ્રવ્ય સહાયક : પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મ.સા.ના સમુદાયના
પૂ.સા. શ્રી સુજ્ઞાનશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સા. શ્રી સુબુદ્ધિશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વિજય-વલ્લભ-સ્વાધ્યાય મંદિરના બહેનોની જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૭૨
ઈ. ૨૦૧૬
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
પૃષ્ઠ
84
___810
010
011
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ
-टी515२-संपES 001 | श्री नंदीसूत्र अवचूरी
| पू. विक्रमसूरिजी म.सा.
238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
| पू. जिनदासगणि चूर्णीकार
286 003 श्री अर्हद्गीता-भगवद्गीता
पू. मेघविजयजी गणि म.सा. | 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः
पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम्
पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१
श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई
162 | 012 | काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे
302 प्रासादमजरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई
352 015 | शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत
120 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध
श्री प्रभाशंकर ओघडभाई
110 | જિનપ્રાસાદ માર્તણ્ડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા
498 | जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा.
452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454 026 | तत्त्पोपप्लवसिंहः
| श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
188 | 027 | शक्तिवादादर्शः
| श्री सुदर्शनाचार्य शास्त्री
214 | 028 | क्षीरार्णव
श्री प्रभाशंकर ओघडभाई
414 029 | वेधवास्तु प्रभाकर
श्री प्रभाशंकर ओघडभाई
___192
013
018
020
हार
454 226 640
Page #3
--------------------------------------------------------------------------
________________
824
288
520
034
().
324
302
196
190
202
480
30 | શિન્જરત્નાકર
श्री नर्मदाशंकर शास्त्री प्रासाद मंडन
| पं. भगवानदास जैन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ पू. लावण्यसूरिजी म.सा. | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ પૂ. ભવિષ્યસૂરિની મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३
પૂ. ભાવસૂરિ મ.સા. श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२)
પૂ. ભાવસૂરિની મ.સા. 036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ પૂ. ભાવસૂરિન મ.સા. 037 વાસ્તુનિઘંટુ
પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા 038 તિલકમશ્નરી ભાગ-૧
પૂ. લાવણ્યસૂરિજી 039 તિલકમગ્નરી ભાગ-૨
પૂ. લાવણ્યસૂરિજી તિલકમઝરી ભાગ-૩
પૂ. લાવણ્યસૂરિજી સખસન્ધાન મહાકાવ્યમ્
પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી સપ્તભફીમિમાંસા
પૂ. પં. શિવાનન્દવિજયજી ન્યાયાવતાર
| સતિષચંદ્ર વિદ્યાભૂષણ 044 વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 045 સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક
શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ પૂ. લાવણ્યસૂરિજી. વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા
શ્રીવેણીમાધવ શાસ્ત્રી નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી
પૂ. લાવણ્યસૂરિજી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી
પૂ. લાવણ્યસૂરિજી ન્યાયસમુચ્ચય
પૂ. લાવણ્યસૂરિજી સ્યાદ્યાર્થપ્રકાશઃ
પૂ. લાવણ્યસૂરિજી દિન શુદ્ધિ પ્રકરણ
પૂ. દર્શનવિજયજી 053 બૃહદ્ ધારણા યંત્ર
પૂ. દર્શનવિજયજી 054 | જ્યોતિર્મહોદય
સ. પૂ. અક્ષયવિજયજી
228
60
218
190
138
296
(04)
210
274
286
216
532
113
112
Page #4
--------------------------------------------------------------------------
________________
|
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
ભાષા |
स
पू. लावच
218.
164
સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी upl stGirls sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ता-
टीर-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्यास अध्याय-६
| पू. लावण्यसूरिजी म.सा.
296 056| विविध तीर्थ कल्प
प. जिनविजयजी म.सा.
160 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसूरि
202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका
| श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા
. श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
| श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
सं पू. मेघविजयजी गणि
516 064| विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
|
सं पू. मृगेन्द्रविजयजी म.सा. 456 066 | सन्मतितत्त्वसोपानम्
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 06764शमाता वही गुशनुवाह
गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम्
सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया
428 070 | कालिकाचार्यकथासंग्रह
सं/४. श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य
308 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 073 मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन 0748न सामुद्रिन पांय jथो
१४. श्री हिम्मतराम महाशंकर जानी | 376
4. 14.
060
322
532
Page #5
--------------------------------------------------------------------------
________________
'075
374
238
194
192
254
ગુજ. |
260
| જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 16 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 77) સંગીત નાટ્ય રૂપાવલી
ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 79 | શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 081 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨
| બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083. આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧
કલ્યાણ કારક 085 | વિ૨નીવન જોશ
કથા રત્ન કોશ ભાગ-1
કથા રત્ન કોશ ભાગ-2 088 | હસ્તસગ્નીવનમ
238 260
ગુજ. | શ્રી સારામારૂં નવાવ ગુજ. | શ્રી સYTમારૂં નવા ગુજ. | શ્રી વિદ્યા સરમા નવીન ગુજ. | શ્રી સારામાકું નવાવ ગુજ. | શ્રી મનસુભાન કુકરમલ
| श्री जगन्नाथ अंबाराम ગુજ. | श्री जगन्नाथ अंबाराम ગુજ. | શ્રી ગગન્નાથ મંવારમ ગુજ. | . વન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શાસ્ત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરીન લોશી ગુજ. | શ્રી લેવલાસ નવરીન લોશી સં. | પૂ. મેષવિનયની સં. પૂ.વિનયની, પૂ.
पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी
114
'084.
910 436
336
087
230
322,
(089/
114
એન્દ્રચતુર્વિશતિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
560
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
क्रम
272
सं.
240
254
282
466 342 362 134 70
316 224
612
307
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | पुस्तक नाम
कर्ता / टीकाकार भाषा | संपादक/प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी सं. मोतीलाल लाघाजी पुना 92 | स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३
बादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 94 | | स्याद्वाद रत्नाकर भाग-४
बादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना | स्याद्वाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१
भोजदेव
| टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२
भोजदेव
| टी. गणपति शास्त्री 99 | भुवनदीपक
पद्मप्रभसूरिजी
| वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री
समयसुंदरजी सं. | सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला
गौरीशंकर ओझा हिन्दी | मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर
साधुसुन्दरजी
सं. हरगोविन्ददास बेचरदास 103 | सुबोधवाणी प्रकाश
न्यायविजयजी
सं./गु | हेमचंद्राचार्य जैन सभा 104 | लघु प्रबंध संग्रह
जयंत पी. ठाकर सं. ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३
माणिक्यसागरसूरिजी सं, आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४.५
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका
सतिषचंद्र विद्याभूषण
एसियाटीक सोसायटी 109 | जैन लेख संग्रह भाग-१
पुरणचंद्र नाहर
| पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२
पुरणचंद्र नाहर
सं./हि | पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३
पुरणचंद्र नाहर
सं./हि । पुरणचंद्र नाहर 112 | | जैन धातु प्रतिमा लेख भाग-१
कांतिविजयजी
सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह
दौलतसिंह लोढा सं./हि | अरविन्द धामणिया 114 | राधनपुर प्रतिमा लेख संदोह
विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१
विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 116 | बीकानेर जैन लेख संग्रह
अगरचंद नाहटा सं./हि नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 119 | गुजरातना ऐतिहासिक लेखो-१
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 121 | गुजरातना ऐतिहासिक लेखो-३
गिरजाशंकर शास्त्री
फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 123|| | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स
पी. पीटरसन
| भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम्
| जिनविजयजी |सं. जैन सत्य संशोधक
सं./हि
514 454 354 337 354 372 142 336 364 218 656 122
764 404 404 540 274
सं./गु
414 400
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
754 84 194
3101
276
69 100 136 266
244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता / संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब
गुज. | साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज गुज. | हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. ब्रज. बी. दास बनारस 133 | | करण प्रकाशः
ब्रह्मदेव
सं./अं. सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसुरिजी
गुज. यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।।
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
गुज. | शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी | गुज. शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति
शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151| सारावलि
कल्याण वर्धन
सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
विश्वेश्वरप्रसाद द्विवेदी सं. ब्रीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय
सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274
168 282
182 384 376 387 174
320 286
272
142 260
232
160
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
|
पृष्ठ 304
122
208 70
310
शा
462 512 264
| तीर्थ
144 256
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम
कर्ता/संपादक विषय | भाषा
संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण
| संस्कृत
जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य
व्याकरण संस्कृत
पू. मनोहरविजयजी 156| प्राकृत प्रकाश-सटीक
भामाह व्याकरण प्राकृत
जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू
धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव
| पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत | पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत
पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य
दौलतचंद परषोत्तमदास । तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प पू. ललितविजयजी
संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक
पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी | साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन
साहित्य हिन्दी
जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय
गिरिधर झा
न्याय संस्कृत
चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१
शिवाचार्य
न्याय
संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२
शिवाचार्य न्याय
संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ
आयुर्वेद संस्कृत /हिन्दी शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी
| संस्कृत/हिन्दी
| लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम्
पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष
खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना
पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध
शिवराज | ज्योतिष | संस्कृत
आनंद आश्रम 174 | मेघमाला विचार
पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष
संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत
भगवानदास जैन
ज्योतिष
प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह
अंबालाल शर्मा
ज्योतिष
| गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी
पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता
75 488 | 226 365
संस्कृत
190
480 352 596 250
391
114
238 166
368
88
356
168
Page #9
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७१ (ई. 2015) सेट नं.-६
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
यह पुस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं।
क्रम
विषय
|
भाषा
पृष्ठ
पुस्तक नाम काव्यप्रकाश भाग-१
| संपादक / प्रकाशक पूज्य जिनविजयजी
181
| संस्कृत
364
182
काव्यप्रकाश भाग-२
222
183
काव्यप्रकाश उल्लास-२ अने ३
330
184 | नृत्यरत्न कोश भाग-१
156
185 | नृत्यरत्र कोश भाग-२
___ कर्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत पूज्य मम्मटाचार्य कृत उपा. यशोविजयजी श्री कुम्भकर्ण नृपति श्री कुम्भकर्ण नृपति
श्री अशोकमलजी | श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव
248
504
संस्कृत
पूज्य जिनविजयजी संस्कृत यशोभारति जैन प्रकाशन समिति संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत
श्री रसीकलाल छोटालाल संस्कृत /हिन्दी | श्री वाचस्पति गैरोभा संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत श्री मंगेश रामकृष्ण तेलंग गुजराती मुक्ति-कमल-जैन मोहन ग्रंथमाला
448
188
444
616
190
632
| नारद
84
| 244
श्री चंद्रशेखर शास्त्री
220
186 | नृत्याध्याय 187 | संगीरत्नाकर भाग-१ सटीक
| संगीरत्नाकर भाग-२ सटीक 189 | संगीरत्नाकर भाग-३ सटीक
संगीरनाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द
संगीत नृत्य अने नाट्य संबंधी 192
जैन ग्रंथो 193 | न्यायबिंदु सटीक 194 | शीघ्रबोध भाग-१ थी ५ 195 | शीघ्रबोध भाग-६ थी १० 196| शीघ्रबोध भाग-११ थी १५ 197 | शीघ्रबोध भाग-१६ थी २० 198 | शीघ्रबोध भाग-२१ थी २५ 199 | अध्यात्मसार सटीक 200 | छन्दोनुशासन 201 | मग्गानुसारिया
संस्कृत हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा
422
हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा
304
श्री हीरालाल कापडीया पूज्य धर्मोतराचार्य पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य गंभीरविजयजी एच. डी. बेलनकर
446
|414
हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा संस्कृत/गुजराती | नरोत्तमदास भानजी
409
476
सिंघी जैन शास्त्र शिक्षापीठ
444
संस्कृत संस्कृत/गुजराती
श्री डी. एस शाह
| ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट
146
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
पृष्ठ 285
280
315 307
361
301
263
395
क्रम
पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह
बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219
प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका)
वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220
| समासवादार्थ, वकारवादार्थ)
| बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221
__ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका)
कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता
संस्कृत महादेव शर्मा
386
351 260 272
530
648
510
560
427
88
विविध कर्ता
। संस्कृत
| महादेव शर्मा
78
महादेव शर्मा
112
विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत
महादेव शर्मा
228
Page #11
--------------------------------------------------------------------------
________________
@ @@ @ @@ ર્હતિ મૂળ આચારાંગ સૂત્રનું જ ટીકાના આધારે ભાષાંતર.
છે
,
ભાગ ૫ મ.
લણપુરના શ્રાવકોની મુખ્ય સહાયતાથી.
લેખક, મુનિ માણેક,
પ્રસિદ્ધકર્તા, મેહનલાલજી જૈન શ્વેતા ભંડાર સુરત ગોપીપુરા * મેનેજીગ. મુનીલાલ
Page #12
--------------------------------------------------------------------------
________________
1
How does doen
લેખક – ૪ છે. મુનિ માણેક
soniY
GG
શુદ્ધિપત્ર. પૃષ્ટ ૧લે અધ્યયન ૫ મું છે ત્યાં ભાગ ૫ મે વાંચવું. ના ગ્રાહકોને દરેક પુસ્તક પિણી કિંમતે મળશે.
- -
-
-
-
-
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના,
આ ભાગમાં બીજે કંધ અને આચારાંગ સૂત્ર સમાપ્ત થાય છે, રિક અધ્યયનમાં શું વિષય છે તે નિયુક્તિકારે બરોબર બતાવેલ છે, તે વિષય અનુક્રમણિકામાં પણ ટુંકમાં જેવાશે.
આ સાધુનો આચાર દરેક સાધુ સાધીએ સમજીને પાળવાને છે, અને તે પ્રમાણે વર્તન કરવાથી આ લેકમાં શાંતિ, નિર્ભયતા અને કીર્તિ પ્રાપ્ત થાય છે, પરભવમાં મેક્ષ પ્રાપ્તિ અથવા ઉચ્ચ કેટીનું દેવપણું પ્રાપ્ત થાય છે, પ્રથમ સ્કંધને ખુલાસે આ સ્કંધમાં હોવાથી ટીકા કે નિકિત વિશેષ નથી, મૂળ સૂત્ર વિશેષ છે. તેમ દશ વૈકાલિકમાં સારાંશ આવી જ વાથી વાંચનારને પુનક્તિ જેવું પણ લાગશે, પણ દશવૈકાલિક સુત્ર પાછળથી ઉધરેલું હોવાથી અને તે ગાથા રૂપે હેવાથી યાદ કરવા માટે વધારે ઉપગી છે, અને આ વિચારવા માટે છે, તેમ જે વિષય હૃદયમાં કતરી રાખવા જેવો છે તેને વારંવાર વાંચીએ તોપણ તે લાભદાયી છે. - એમ જાણીને આ ભાગ બહાર પાડ્યો છે - સાધુના આચારથી તથા જેનશૈલીથી અનભિન્ન હરમન જેકોબી
કાશયે અભક્ષ્ય સંબંધી પામાં વિપરીત લખેલું છે, અને જેન લેકને પણ ભ્રમણામાં પાડ્યા હતા, તેઓનું સમાધાન પણ આ ભાગમાં - વેશેષ ખુલાસાથી બહાર પાડયું છે. આ
આ દરેક ભાગે સાધુઓને વિચરવાના સ્થળોમાં જ્ઞાન ભંડારમાં
Page #14
--------------------------------------------------------------------------
________________
સંગ્રહ કરાય તો ચતુર્વિધ સંઘને લાભ થાય એ હેતુથી બધા ભાગે સાથે લેનારને પડતર કિંમતે આપવા પણ કાર્યવાહક તૈયાર થશે.
જે કે ભાષાંતર કરનાર છદમસ્થ અને બીજે આધાર ન હોવાથી વિપરીત જણાય તે દરેક ગીતાર્થ સાધુ અથવા શ્રાવકે લખી જણાવવું કે સુધારો થાય. આચાર્ય મહારાજશ્રીબુદ્ધિ સાગરજીએ ગસલાહ આપી છે. તથા લક્ષ્મીમુનિજી તથા જીતેંદ્રમુનિએ બનતી સહાય આપવાથી તેમને આભાર માનવામાં આવે છે. પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં પાર્ધચંદ્રસૂરિને બાળાવધ (બે) પ્રથમ થએલ છે અને દીપિકા પછી થયેલ છે, એમ જાણવું. તથા ગુજરાતી ભાષાંતર યથાગ્ય પ્રયાસ કરી રવજીભાઈ દેવરાજ વિગેરેએ છપાવેલ તેની પણ કોઈ જગ્યાએ સહાય લીધી છે, છતાં આ ભાષાંતર સ્વતંત્ર છે તે વાંચનાર બંધુઓને જણાશે.
આ ચતુર્માસમાં અમારા પરમમિત્ર અભેદભાવી મુનિશ્રી તિલકચંદ્રજી જેઓ સાધુ માગ સંપ્રદાયના છતાં તેમણે યોગ્ય સહાયતા આપી છે તેમને પણ ઉપકાર માનવાની આવશ્યકતા છે.
પાલણપુર તપગચ્છ ) સુજ્ઞ મુનિવરેને આજ્ઞાતિ આસો સુદ ૧ર સં. ૧૯૭૮ ઈ મુનિ માણેક
Page #15
--------------------------------------------------------------------------
________________
વિષય અનુક્રમણિકા.
નંબર
વિષય
ટીકાકારનું મંગળાચરણ. ૨ -
અગ્ર શબ્દના નિક્ષેપા, તથા અગ્રનું સ્વરૂપ ૭ -૧૧
આ અગ્ર (ચુલા) કેણે અને શા
માંથી ઉદરી ૧૨ -૧૬ સૂત્ર ૧ લું આહાર શા માટે લે. ૧૭ -૨૧ સુ. ૨-૩-૪ સાધુને આહાર લેવાની વિધિ. ૨૨ -૨૮ સ. પ-થી-૯ કેવો આહાર ન લે તથા તેના દોષોનું
સ્વરૂપ ઉદેશે ૧લે સમાપ્ત. ૨૮ -૩ર મુ. ૧૦-૧૧-૧૨ નિર્દોષ આહાર લે, કેવા કુળમાં ગેચરી
૩૩ -૩૬ સ. ૧૨ ૧૩ સંખંડી (જમણીમાં ન જવું, બીજે -
દેશે સમાપ્ત. ૩૭ –૪૧ સુ. ૧૫ -૧૭ સંખડીના દે. ૪ર -૪૬ સૂ. ૧૮ ૨૧ જિનકલ્પી સ્થવિર કલ્પીના ઉપકરણ
તથા ગોચરીની વિધિ. ઉદેશે ત્રીજે સબ -૫૦ સે. ૨૨ – અભક્ષ્ય વસ્તુના સ્થાનમાં ન જવું, ત્યાં
અપવાદ માર્ગે જવું પડે તે સંભાળ -
ખવાની જરૂર તે ઉપર કલીનનું દષ્ટાંત. -પપ સૂ. ૨૩ -૨૪ પિંડના અધિકારે સગાને ઘેરે લાગતા
અભક્ષ્યના દોષથી સંભાળવું, ઉ. કસ. ૫૬ ૬૦ સૂ. ૨૫.-૨૮ પિંડ લેવાની તથા રસ્તામાં ચાલવાની વિધિ
Page #16
--------------------------------------------------------------------------
________________
૬૧ ૦૬૪ ૪. ૨૯ -૩૦ આહાર વહેંચવામાં કપટ ન કરે તથા ખીજા ભિક્ષુક સાથેના વહેવાર. તેને દુઃખ ન દેવુ' પાંચમા ઉદ્દેશા સમાપ્ત. અન્ય પ્રાણીને તથા ગૃહસ્થને દુઃખ ન દેવું દોષિત આહાર ન લેવા ઇંટો ઉ॰ સમાપ્ત. ગોચરી આપનાર તથા મીજી કાયાને પીડા ન કરવી.
૭૯ –૮૧ સુ. ૪૧ ૪૨ પાણીની વિધિ, પાણીના વિભાગે સા
તમે ઉદેશા સમાપ્ત.
{qo 93
૬૫ –૬૯ સુ. ૩૧ ૩૨ સૂ. ૩૩ -૩૬ ૨૭ -૪૦
138 =૭૮ સુ.
૨૧ પ્રકારનું પાણી. ઉદગમ દોષોનુ વર્ણ ન લક્ષ્ય અભક્ષ્ય પદાર્થોનું વિવેચન, આમા ઉદ્દેશે સમાપ્ત. ગોચરીમાં સગાંને પ્રેમ ન રાખવા, તે તથા ૧૬ ઉત્પાદ દાષાનું વર્ણન. મિશ્ર તથા ગાયરીના દોષોનું વર્જુન, નવા ઉદ્દેશો સમાપ્ત. સાધુઓમાં ગોચરી કેવી રીતે વહેંચવી, તથા અયાગ્ય વસ્તુ પરવવી તથા અભક્ષ્ય વસ્તુના ખુલાસા. ખાંડને બદલે ભૂલથી લુણ આવે તે શુ કરવું ? દશમા ઉદ્દેશો સમાપ્ત.
૧૦૯-૧૧૧
સુ.૬૦ -૬૧ માંદાને ગેાચરી આપતાં કપટ ન કરવું. ૧૧૨-૧૧૮ સુ ૬૨ –૬૬ પિડ એષણા સાત પ્રકારની છે, તેમ પાણીની છે, ૧૧ એ ઉદ્દેશો તથા પહેલુ
અધ્યયન સમાપ્ત.
૮૨ -૮૩ ૩ ૪૩
૮૪ −૮૯ રૃ. ૪૪ -૪૮
૯૦ -૯૫ સુ. ૪૯ -૧૦
૯૬ ૯૮ સૂ. ૫૧ -૫૫
૯૯૧૦૭ સુ. ૫૬ -૫૮
૧૦૭=૧૦૮ મૂ. પ
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૧૮-૧રર નિ. ૩૦૪- શયા એષણાનું સ્વરૂપ. ૧૨૩-૧૨૮ સ. ૬૪ -૬૭ ઉતરવાનું મકાન નિર્દોષ લેવું જ્યણાથી
વાપરવું. ૧૨-૧૩૨ સે. ૬૮ ૭૧ કેવા મકાનમાં ન ઉતરવું, ગૃહસ્થા સાથે
• ન ઉતરવું. પહેલો ઉદેશ સમાપ્ત. ૧૩૩-૧૪૪ સૂ. ૭ર -૮૨ ગૃહરથ સાથેના બીજા દોષે, તથા વસ
તિનું વર્ણન બીજે ઉદેશે સમાપ્ત. ૧૪પ-૧૫૧ સ. ૮૭ -૮૮ નિર્દોષ શવ્યાનું વર્ણન. ૧પ-૧૫૭ સુ. ૯૦-૧૦૦ ગૃહસ્થ સાથે શરતે ન કરવી તથા શા
| (સુવાનું) કેવી રીતે કરવું. ૧૫૮–૧૬૩ સુ. ૧૦૧-૧૧૦ સંથારાનું વર્ણન બીજું અધ્યયન સમાપ્ત ૧૬૪-૧૬૭ મિ. ૩૦૫-૩૧૨ ના નિક્ષેપા. ૧૪૭-૧૬૯ સ. ૧૧૧-૧૨ કયે કારણે ગમન કરવું તથા ચોમાસાનું
વર્ણન. તથા અપવાદથી જ્યાં સુધી
રહેવાય? ૧૭૦-૧૭૪ સુ. ૧૧–૧૧૭ ઉપકવવાળે રસ્તે ન જવું ? ૧૭૫-૧૭૮ સુ. ૧૧૮-૧૧૯ નાવલી નદી કેવી રીતે ઉતરવી ત્રીજે
ઉદેશ સમાપ્ત. ૧૮૦૧૮૨ સૂ. ૧૨૦-૧રર નાવવાળા પાણીમાં ફેંકે તે શું કરવું ? ૧૮૩-૧૮૮ સૂ. ૧૨૩-૧૨૬ નદીથી નિકળી ગામ તરફ જવાની વિધિ
બીજે ઉદેશ સમાપ્ત. ૧૦૯-૧૯૨ સૂ. ૧૨૭-૧૨૯ વિહાર કરતાં ગુરૂની આજ્ઞામાં રહેવું. ૧૯૩-૧૯૬ સે. ૧૩૦–૧૩૧ શાંતિથી વિહાર કરે, ૩જું અ. સમાપ્ત ૧૯૭–૧૯૮ નિ. ૩૧૩ - ૧૪ ભાષા જાતના નિક્ષેપા. ૧–૦૯ સે. ૧૩ર-૧૩૫ ભાષાના ૧૬ભેદ. પહેલે ઉદેશ સમાપ્ત.
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૦-૨૧૮ , ૧૩૬–૧૪૦ ગુણ ગ્રાહક ઉપર કૃષ્ણ વાસુદેવનું દષ્ટાંત.
સાધુને બેસવા યોગ્ય ન બેસવા યોગ્ય
વચનનું ચોથું અધ્યયન સમાપ્ત. ૨૧૮ નિ. ૩૧૫ વસ્ત્ર એષણાનું વર્ણન. ૨૧૯૨૩ર સુ. ૧૪૧-૧૪૮ સાધુ સાધ્વીનાં વચ્ચે લેવા ન લેવાની
વિધિ તથા સુકવવાની વિધિ. ૨૩૩-૩૭ સ. ૧૪૯–૧૫૧ સાધુ સાધુને વસ્ત્ર વાપરવા આપતાં બગડે
તે શું કરવું ? પાંચમું અધ્યયન સમાપ્ત. ૨૩૮–૨૪૪ સૂ. ૧૫૧-૧૫ર પાત્રને લેવાની તથા ન લેવાની વિધિ. ૨૬૫-૨૪૬ સ. ૧૫૩-૧૫૪ પાણું કાચું વહેરાવે તે શું કરવું ?
છઠું અધ્યયન સમાપ્ત ૨૪-૨૪૯ નિ. ૩૧૬- ૧૯ અવગ્રહનું વર્ણન. ૨૪૯-૨૫૫ સ. ૧૫૫- ૫૮ કેવા મકાનમાં કેવી રીતે રહેવું ૨૫૬૨૬ ર સે. ૧૫૯-૬૨ તેની સાત પ્રતિમાઓ પહેલી ચુલા સર ૨૬૨-૨૬૫ નિ. ૩૨. સૂ. ૧૬૩ રાત્રિ કેવી રીતે સાધુએ ગાળવી. ૨૬૫-૨૬૭ નિશીથિકામાં ભણવાની જગ્યાનું વર્ણન. ૨૬૮-૨૭૬ ઉચ્ચાર પ્રશ્રવણની જગ્યાનું વર્ણન. ર૭૬-૨૮૩ શબ્દોથી મોહિત ન થવું તેમ રૂપમાં ન લલચાવું. ૨૮૫-૨૯૩ પરક્રિયાનું સ્વરૂપ તથા અન્ય અન્ય ક્રિયાનું વર્ણન. ર૦૪-૩૦૫ ભાવના નામની ત્રીજી ચૂલિકામાં દર્શન, જ્ઞાન, ચારિત્રની
ભાવના. ૩૦૫-૩૫ર મહાવીર પ્રભુનું ચરિત્ર તથા મહાવતની ભાવનાઓ. તથા
છેવટે વિમુક્તિ અધ્યયનનું સુંદર વર્ણન અને સમાપ્તિ.
Page #19
--------------------------------------------------------------------------
________________
स्तुति. केवल्यश्री धर जिनवर स्तीर्थ कृवर्धमानी। जीयादर्थ प्रकट करणात् श्रेयसे मोक्षभाजां॥ सूत्राधारे गणधरगणे चंद्रभूतिः सुधर्मों। नियुक्तीना मपिरचयिता पूर्व द्भद्रबाहुः ॥ १॥ शीलांकाचार्य साधु विवरण करणे दक्षबुद्धिं न मामि कारूण्यैक प्रवाहं परमशम मुनि मोहनं बोधदंच ॥ दाक्षा शिक्षा प्रदानो जयतिमुनिभट: श्रेष्ट पन्यास हर्षः सर्वे वा बोधदान। जगति मुनिवरा मोक्ष लक्षा जयंतु ॥२॥ प्राह्लादने जिनवरो खलु पार्श्वनाथ . शांतिप्रदो नत सुरो मुनि नाथ शांतिः धर्मार्थिनः सुमतिदा जिन भक्ति चित्ताः श्राद्धाः सुखं किमपिभो रधिकं बूहिभे ॥३॥
आचार सूत्रं प्रथम यदंग जीवै कहैतं पर रक्षणार्थ अत्रैव सौख्यं शिवदंपरत्र माणिक्य साधोः सुमति प्रदानं ॥ ४ ॥ परोपकाराय सतां विभूतिः परोपकाराय मुनेः सुबोधः परोपकाराय घनस्य वृष्टिः परोपकाराय रुचिः सुधर्मे ॥५॥
Page #20
--------------------------------------------------------------------------
________________
રોડ લખમાજી જીવણજી પુસ્તકાદ્વાર ફંડ ગ્રંન્થાંક ૨ જો. ॐ श्री वीतरागाय नमः ।
आचारांग सूत्र जाषांतर. स्कंध २ जो.
―Σ(®)K
अध्ययन पांचमुं.
जयत्यनादिपर्यन्तमनेकगुणरत्नभृत् । न्यत्कृताशेषतीर्थेशं तीर्थं तीर्थाधिपैर्नुतम् ॥ १ ॥ અનાદિ, અનંત કાળ રહેનારૂ, અનેક ગુણ રત્નાથી ભરંતુ, બધા મતવાળાને સીધે રસ્તે લાવનાર અને તીર્થંકરાએ नभर पुरेलु मेषु तीर्थ (जैन शासन) भयवतु वत्तै छेनमः श्रीवर्द्धमानाय, सदाचार विधायिने । प्रणताशेषगीर्वाणचूडारत्नाचितांहये ॥ २ ॥ સદાચાર બતાવનારા અને નમેલા બધા દેવતાઓના મુકુટના રત્નોથી જેના પગ પૂછત છે એવા શ્રી વહુ માનવાસીને નમસ્કાર થા.
आचारमेरोर्गदितस्य लेशतः, प्रवमि तच्छेषिकचूलिकागतम् । आरिप्सितेऽर्थे गुणवान् कृती सदा, जायेत निःशेषमशेषितक्रियः ॥ ३ ॥
Page #21
--------------------------------------------------------------------------
________________
[૨]
આચારાંગ સૂત્રરૂપ મેરૂપર્વતની ચૂલિકા સમાન આ ચૂલિકામાં જે થાડા વિષય આવેલ છે, તેને થાડામાં કહું છું. કારણ કે હંમેશાં કૃત્ય કરનારા ગુણવાન પુરૂષ આરસેલા ઇચ્છિત અર્થમાં બાકી રહેલી ક્રિયા કરવાથીજ સંપૂર્ણ પણ ( ની અર્થસિદ્ધિ ) ને પામે છે.
નવ બ્રહ્મચર્ય અધ્યયન રૂપ આચાર પ્રથમ શ્રુતસ્કંધ કહ્યો, હવે અગ્રવ્રુતસ્ક ંધ આર ંભે છે, તેના આ પ્રમાણે
સબંધ છે.
પૂર્વ આચારના પિરમાણુને બતાવતાં કહ્યું કે
નાનામાં
नवबंभचेरमइओ अट्ठारसपयसहस्सिओ वेओ । हवर य स पंचचूला बहुबहुअयरे। पयग्गेणं ॥ १ ॥
નવ બ્રહ્મચર્ય વાળા, અઢાર હજાર પદવાળા પંચ ચૂલા સહિત પદાના અગ્રવર્ડ ઘણા ઘણા આ વેદ ( જેનાગમ ) આચારાંગ થાય છે.
તેમાં પ્રથમ સ્કંધમાં નવ બ્રહ્મચર્ય અઘ્યયનાને કહ્યાં, અને તેમાં પણ સમસ્ત વિશ્વક્ષિત અર્થ કહ્યો નથી અને કહેલા વિષય પણ સંક્ષેપથી કહ્યો છે, જેથી ન કડેવાયેલા વિષયના કહેવા માટે તથા સ ક્ષેપમાં કહેલા વિષયને વિસ્તારથી કહેવા તેના અગ્રભૂત (મુખ્ય) ચાર ચુડાએ પૂર્વે કહેલા વિષયના સ‘ગ્રાહિકજ અર્થ બતાવે છે, તેથી તે અર્થવાળા આ બીજો અગ્રવ્રુત સ્કંધ છે, એથી આવા સંબધે આવેલા
Page #22
--------------------------------------------------------------------------
________________
આ સ્કંધની વ્યાખ્યા કહેવાય છે, નામ સ્થાપના સુગમને છોડી દ્રવ્ય અગ્રના નિક્ષેપા બતાવવા નિર્યુક્તિકાર કહે છે. રામાપવા મનપસંવ મા अग्गं भावे उ पहाण बहुय उवगारओ तिविहं ॥ नि. २८५०
દ્રવ્ય અગ્ર બે પ્રકારે છે, આગમ અને આગમ વિગેરે છે. તે સિવાય વ્યતિરિક્તમાં દ્રવ્યાગ્ર સચિત્ત અચિત્ત મિશ્ર દ્રવ્યના વૃક્ષ (ઝાડ) કુંત (ભાલા) વિગેરેને જે અગ્રભાગ છે તે લે. અવગાહના અગ્ર જે જે દ્રવ્યને નીચલે ભાગ અવગાહના કરે તે અવગાહના અગ્ર છે. જેમકે મનુષ્ય ક્ષેત્રમાં મેરૂ છેડીને બીજા પર્વતની ઉંચાઈને ચે ભાગે જમીનમાં દટાયેલે છે અને મેરૂ પર્વતને એકહજાર જેજન ભાગ દટાયેલ છે.
- આદેશ અગ્ર. - આદેશ કરાય તે આદેશ છે અને તે વ્યાપારની નિયે જના છે. અહીં અગ્ર શબ્દ પરિમાણ વાચી છે, તેથી જ્યાં પરિમિત પદાર્થોને આદેશ દેવાય તે આદેશ અગ્ર છે. તે આ પ્રમાણે-ત્રણ પુરૂષવડે જે કૃત્ય કરાય છે અથવા તેમને જમાડે છે.
કલાગ્ર, અધિકમાસ છે. અથવા અગ્ર શબ્દ પરિમાણવાચક છે, તેમાં અતીતકાલ અનાદિ છે. અનાગત (આવનારો) ભવિષ્ય કાળ અનંત છે અથવા સર્વોદ્ધા–સંપૂર્ણ કાળ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
[૪]
માર્ગ, પરિપાટી વડે અગ્ર તે કમાડ્યું છે. આ દ્રવ્યાદિ ચાર પ્રકારનું છે, તેમાં દ્રવ્યાગ્ર તે એક અણુથી બે અણુ અને બે અણુથી ત્રણ અણુ વિગેરે છે.
ક્ષેત્રા. - એક પ્રદેશના અવગાઢથી બે પ્રદેશના અવગાઢ સુધી. બે પ્રદેશના અવગાહથી ત્રણ પ્રદેશ અવગાઢ વિગેરે છે. '
કાલાષ્ય, એક સમયની સ્થિતિથી બે સમયની સ્થિતિ સુધી, એ સમયની સ્થિતિથી ત્રણ સમયની સ્થિતિ સુધી.
| ભાવાઝ, એક ગુણ કાળાશથી બે ગુણ કાળાશ, બે ગુણ કાળાશથી ત્રણ ગુણ કાળાશ વિગેરે છે.
ગણના અગ્ર, સંખ્યા ધર્મ સ્થાન તે, એક સ્થાનથી બીજા દશ સ્થાન સુધી તે દશ ગુણે જેમ એક-દશ––હજાર
- સંચય અગ્ર સંચિત દ્રવ્યના ઉપર જે છે, તે તામ્ર ઉપસ્કર સચિત્તના ઉપ૨ શંખ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
ભાવાગ્રના ત્રણ પ્રકાર. ૧ પ્રધાન અગ્ર, ર પ્રભૂત અગ્ર, ૩ ઉપકાર અગ્ર, તેમાં પ્રધાન અગ્ર સચિત્ત, અચિત્ત, મિશ્ર એમ ત્રણ પ્રકારે છે. - ચિત્ત પણ બે પગવાળાં ચાર પગવાળાં અપદ વિગેરે ત્રણ ભેદે છે, તેમાં દ્વિપદમાં તીર્થકર, ચોપદમાં સિંહ, અપદમાં , કલ્પવૃક્ષ છે. અચિત્તમાં વૈર્ય વિગેરે, મિશ્રમાં તીર્થકરજ દાગીનાથી જ અલંકૃત હોય તે, પ્રભૂત અગ્ર તે અપેક્ષા રાખનાર છે. જેમ કે“जीवा पोग्गल समया दव्य पएसा य पजवा चेव । થોડતાના વિસિદિયા તુમતા પા”
૧ જીવ, ૨ પુગલે, ૩ ત્રણે કાલના સમયે, ૪ દ્રવ્ય, પ પ્રદેશ, પર્ય. ૧સ્તક (ડા), અનંત ગુણ, ૩ અનંત ગુણ, ૪ વિશેષ અધિકાબે અનંતા (અનંત અનંત ગુણા.)
આ બધામાં એક પછી એક અગ્ર છે, અને પર્યાય અગ્ર તે સૌથી અગ્ર છે, ઉપકાર અગ્ર તે પૂર્વે કહેલા વિસ્તારથી અને ને કહેલા બતાવવાથી ઉપકારમાં વર્તે છે. જેમકે –
દશવૈકાલિક સૂત્રમાં જે વિષય કહેવાને બાકી રહ્યો હોય તે ચુડામાં કહેવાય-એવી બે ચુડા દશવૈકાલિકમાં છે.
અથવા ઉપકાર અગ્ર તે આ આચાર શ્રુતસ્કંધન ચૂડાને વિષય છે અને તેથી ઉપકાર અગ્રનું જ અહીં પ્રજન છે, અને તે નિતિકાર કહે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
[૬]
उवयारेण उ पगयं आयारस्सेव उवरिमाइं तु । रुक्खस्स य पव्ययस्स य जह अग्गाइं तहेयाइं ॥२८६॥
આપણે અહીંયા ઉપકાર અગ્રણી અધિકાર (પ્રજન) છે. કારણ કે આ ચૂડાએ આચારાંગસૂત્રના ઉપર વર્તે છે, એટલે આચારાંગના વિષયને વિશેષ ખુલાસાથી કહેવા આ ચૂડાએ ગોઠવાયેલી છે, જેમ કે વૃક્ષને અગ્ર (ચ) હોય છે, તથા પહાડને ટચ (શીખર) હોય છે અને બાકીના અગ્રના નિપાનું વર્ણન તે શિષ્યની મતિ ખીલવવા માટે છે તથા તેને લીધે ઉપકાર અગ્ર સુખેથી સમજી શકાય. કહ્યું છે કે– ' उच्चारिअस्स सरिसं, ज केणइ तं परूवए विहिणा।
जेणऽहिगारो तंमि उ, परूविए होइ सुहगेझं ॥१॥ - જે કહેવાનું હોય તેના જેવા પદાર્થો વિધિએ કહેવાથી જેનાવડે અધિકાર છે તેમાં પણ બીજા સરખા પદાર્થો સાંભળવાથી કહેવા મુખ્ય પદાર્થ પણ સુખેથી ગ્રહણ કરાય છે.
તેમાં હમણાં આ કહેવું જોઈએ. કે આ પ્લાએ (અ ગ્રભાગે) કેણે રચી છે? શા માટે? અથવા કયાંથી ઉદ્ધરી તે ત્રણનો ખુલાસો કરે છે–
थेरेहिऽणुग्गहहा सीसहि होउ पागडत्थं च। आयाराओ अत्थो आयारंगेसु पविभत्तो ॥ २८७ ।।
શ્રુતજ્ઞાનના પારંગામી વૃદ્ધ પુરૂષે જે વૈદ પૂવી છે તેમણે આ રચી છે, તથા શિષ્યના ઉપર અનુગ્રહ લાવીને કે એઓ સહેલથી સમજે.
Page #26
--------------------------------------------------------------------------
________________
[૭] - તથા અપ્રકટ (ગુહા) અર્થ ખુલે થાય માટે આચારાંગ સૂત્રમાંથી આ બધા વિષયને વિસ્તારથી કહ્યો છે. હવે જે આ ચંયનમાંથી જે અધિકાર લીધો છે, તે વિભાગ પાડીને કહે છેबिदअस्स य पंचमए अट्ठमगस्स बिइयंमि उद्देसे। મળિયો NિGો સિગા વલ્થ પાઉલો વેવ ર૮૮૫ पंचमगस्स चउत्थे इरिया वणिजई समासेणं । छट्ठस्स य पंचमए भासजायं वियाणाहि ॥ २८९ ॥
બ્રહ્મચર્યનાં નવે અધ્યયનેમાંથી બીજું લેક વિજય અધ્યયન છે, તેના પાંચમા ઉદેશામાં આ સૂત્ર છે, રવામi
જાય નિરમળો રિવા. તેમાં આમ શબ્દથી હણવું, હણાવવું, હણતાને અનુમેદવું એ ત્રણ કેટી લીધી છે. ગંધ શબ્દ લેવાથી બીજી ત્રણ લીધી છે. આ છએ અવિશુદ્ધ કેટી છે તે નીચે પ્રમાણે છે. * હણે, હવે, હણતાને અનુદે, ગંધ, રંધાવે સંધતાને અનુદે તે છ છે, તથા તે અધ્યયનમાંજ આ સૂત્ર છે.
વિરામ પufઆ સૂત્રથી ત્રણ વિશેધિ કેટી લીધી છે. ખરીદ કરે, ખરીદ કરાવે, અને ખરીદ કરનારને અનુદે તે ત્રણ છે,
તથા આઠમા વિમેહ (વિક્ષ) અધ્યયનના બીજા ઉદ્દે શામાં આ સૂત્ર છે –
भिक्खू परकमेजा चिटेज वा निसीपज वा तुयट्टिन જ સુરારિ વારિ થી લઈને “વદિયા રિતિજ્ઞા તે
Page #27
--------------------------------------------------------------------------
________________
[८] भिक्खू गाहावती उपसंकमित्तु वएजाअहमाउसंती समणा! तुभट्ठाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा पाणाई भूयाइं जीवाई सत्ताई समारब्भ समुहिस्स कीयं पामिचं" इत्यादि.
આ બધાને આશ્રયીને ૧૧ પિંડેષણાઓ રચી છે, તથા તેજ બીજા અધ્યયનમાં પાંચમા ઉદ્દેશામાં આ સૂત્ર છે. ___ “से वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं उग्गहं च कडासण" इति. तेभा पत्र in पाहछन सेवाथी १२ मेषः। લીધી, પાતરાં લેવાથી પાàષણ લીધી છે, અવગ્રહ શબ્દથી અવગ્રહ (ઈંદ્ર વિગેરેને પાંચ પ્રકારને) છે તે લીધી કટાશન લેવાથી શય્યા લીધી. તે જ પ્રમાણે પાંચમું અયન સાવંત નામનું છે, તેના ચૅથા ઉદ્દેશામાં આ સૂત્ર છે. गामाणुगामं दूइजमाणस्स दुजायं दुप्परिकंतं इत्यादि
मा सूत्रथा 'इ' समिति सपथी पपी. तेथी ઈર્યા અધ્યયન રચ્યું છે. તથા છઠ્ઠા અધ્યયનના પાચમા ઉદ્દે शाम सा सूत्र. -
आइक्खड विहयइ किट्टर धम्मकामी આથી ભાષા જાત અધ્યયન રચ્યું છે તેમ તું જાણ. ર૮લા
सत्तिकगाणि सत्तवि निज्जूढाई महापरिनामी। सत्थपरिन्ना भावण निज्जूढा उ धुय विमुत्ती ॥ २९० ।। आयारपकप्पो पुण पञ्चक्खाणस्स तइयवत्थूओ। आयारनामधिजा वीसइमा पाहुडच्छेया ॥ २९१ ॥
Page #28
--------------------------------------------------------------------------
________________
[૯]
તથા મહાપરિજ્ઞા નામના સાતમા અધ્યયનમાં સાત ઉદેશા હતા, તેમાંથી એકેક લેવાથી સાત લીધા છે. તથા શસ્ત્ર પરિક્ષામાંથી ભાવના અધિકાર લીધો છે, તથા ધુત અધ્યયનના બીજા ચોથા ઉદ્દેશામાંથી વિમુક્તિ અધ્યયન લીધું છે. જે ૯ છે
તથા આચાર પ્રકલ્પ તે નિશીથ સૂત્ર છે અને તે પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુ છે તેમાં ર૦ મું પાહુડ આચાર નામનું છે તેમાંથી લીધેલ છે. (આ પાંચમી ચુડા જુદી પાડી છે.)
બ્રહ્મચર્યનાં નવ અધ્યયનેથી આચાર અગ્ર (મૂલિકાએ) રચેલ છે. એથી નિયુહન (રચના) ના અધિકારથી જ તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયનથી જ તે આચાર અગ્ર (ચૂલા) રચી છે, તે બતાવે છે.
अव्योगडो उ भणिओ सत्थपरिन्नाय दंडनिक्खेवो। सो पुण विभन्जमाणो तहा तहा होइ नायव्यो ॥२९२॥
અવ્યક્ત દંડ નિક્ષેપ હતો તે બતાવ્યો છે, એટલે પ્રાણીઓને પીડા રૂપ જે દંડ છે, તેને નિક્ષેપ (પરિત્યાગ). છે, અર્થાત સંયમ છે, તે શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં ગુપ્ત રીતે કહ્યો હતો, તેથી તે સંયમને જ જુદા જુદા ભાગ પાડીને આઠે અધ્યયનમાં અનેક પ્રકારે વર્ણવે છે, એમ જાણવું.
પ્રઆ સંયમ સંક્ષેપથી કહે છે, તે કેવી રીતે વિસ્તારથી કહેવાય છે? તે કહે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] एगविहो पुण सो संजमुत्ति अज्झत्थ बाहिरो य दुहा।
मणवयणकाय तिविहो चउविहो चाउजामो उ ॥२९३॥ ' અવિરતિને ત્યાગ રૂપે એક પ્રકારને સંયમ છે અને તેજ આધ્યાત્મિક (અત્યંતર) અને બાહા એમ બે ભેદ થાય છે, અને મન વચન કાયાના કેગના ભેદથી ત્રણ પ્રકારને છે, તથા ચાર મહાવ્રતના ભેદથી ચાર પ્રકાર છે.
पंच य महव्वयाई तु पंचहा राइभाअणे छहा। सीलंगसहस्साणि य आयारस्सप्पवीभागा ॥२९४ ॥
પાંચ મહાવ્રતના ભેદથી પાંચ પ્રકાર અને રાત્રિજન વિરમણ મેળવતાં છ પ્રકારે છેએ પ્રમાણે અનેક પ્રક્રિચાથી ભેદ પાડેલા ૧૮ હજાર શીલાંગના ભેદ સુધી પરિમાણ વાળ સંયમ થાય છે.
પ્ર. પણ આ સંયમ કે છે? ઉઠ તે પ્રવચનમાં પાંચ મહા વ્રતના ભેદ તરીકે વર્ણવાય છે તે કહે છે.
आइक्खिउं विभइउं विनाउं चेव सुहतरं होइ। एएण कारणेणं महव्वया पंच पन्नत्ता ॥ २९५ ॥
પંચ મહાવ્રતરૂપે વ્યવસ્થાપેલ હોય, તે સુખેથી કહેવાય અને શિષ્યને સુખેથી જ સમજાય, એ કારણથી જ પાંચ મહાવ્રતે બતાવે છે, અને એ પાંચ મહાવ્રતે અખલિત (સંપૂર્ણ) હોય તે જ ફલવાળા (સિદ્ધિ આપનાર) થાય છે, તેથી તેની રક્ષામાં યત્ન કરે, તે કહે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
[ ૧૧ ] तेसिं च रक्खणा य भावणा पंच पंच इक्विक्के । ता सत्थपरिन्नए, एसोभितरो होई ॥ २९६ ॥
તે મહાવ્રતની દરેકની પાંચ પાંચ વૃત્તિ સમાન ભાવનાઓ છે. તે બધી આ બીજા અગ્રભૂત સ્કંધમાં કહેવાય છે, એથી આ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં અત્યંતર થાય છે.
હવે ચૂડાઓનું યથાસ્વ (પિતાનું) પરિમાણ કહે છે. जायोग्गहपडिमाओ पढमा सत्तिकगा बिइअचूला।
भाषण विमुत्ति आयारपक्कप्पा तिन्नि इअ पंच ॥२९७॥ પિડેષણા અધ્યયનથી આરંભીને અવગ્રહ પ્રતિમા અધ્યયન સુધીમાં સાત અધ્યયનેની પહેલી ચડા છે, સાત સાતની એકેક એ બીજી ચુડા છે, ભાવના નામની ત્રીજી છે, અને વિમુકિત નામની ચોથી ચેડા છે. આ ચાર પ્રક૫ નિશીથ છે, તે પાંચમી ચડી છે, તે ચુડાને નામ વિગેરે નિક્ષેપ છ પ્રકારને છે. નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય ચુડા વ્યતિરિકતમાં સચિન તમાં કુકડાની, અચિત્તમાં મુકુટના ચુડાની મણિ છે. મિશ્રમાં મયૂરની છે, ક્ષેત્ર ચૂડામાં લેક નિષ્ફટ રૂપ છે, કાલ ચૂડામાં અધિક માસના સ્વભાવવાળી, અને ભાવ ચૂડામાં આજ ચડા છે. કારણ કે તે ક્ષાપશમિક (શ્રુતજ્ઞાન) માં વર્તે છે. આ સાત અધ્યયન રૂપ છે, તેમાં પ્રથમ અધ્યયન પિંડ એષણ છે, તેના ચાર અનુગદ્વાર છે. નામનિષ્પન્ન નિક્ષેપામાં પિંડ એષણ અધ્યયન છે, તેના નિક્ષેપઢારે સર્વે પિંડ
Page #31
--------------------------------------------------------------------------
________________
[१२] નિયુકિતઓ અહીં કહેવી, હવે સૂવાનુગમમાં અસ્મલિત વિગેરે ગુણ યુકત સૂત્ર ઉચ્ચારવું જોઈએ, તે કહે છે.
से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिडवायपडियाए अणुपविठू समाणे से जं पुण जाणिजा-असणं वा पाण वा खाइमं वा साइमं वा पाणेहिं वा पणगेहिं वा बीपहि वा हरिएहिं वा संसत्तं उम्मिस्सं सीओदएण वा ओसित्तं रयसा वा परिघासियं वा तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा परहत्थंसि वा परपायंसि वा अफासुयं अणेसणिज्जंति मन्नमाणे लाभेऽवि संते ना पडिग्गाहिजा॥ से य आहच्च पडिग्गहे सिया से तं आयाय एगतमवकमिजा एगंतमवक्कमित्ता अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अप्पंडे अप्पपाणे अप्पबीए अप्पहरिए अप्पासे अप्पुदग अप्पुत्तिंगपणगदगमट्टियमकडासंताणए विगिचिय २ उम्मीसं विसोहिय २ तओ संजयामेव भुजिज वा पीइज वा, जं च ना संचाइजा भुत्तए वा पायए वा से तमायाय एगंतमत्रकमिजा, अहे झामथंडिलसि वा अछिरासिसि वा किट्टरासिसि वा तुसरासिंसि वा गोमयरासिसि वा अन्नयरंसि या तहप्पगारंसि थंडिलंसि .पडिलेहिय पडिलेहिय पमजिय पमजिय तओ संजयामेव परिविजा ॥ ( सू०१) (સે શબ્દ મગધ દેશમાં પહેલી વિભકિતના નિર્દેશમાં વપરાય છે. તેથી) જે કઈ ભિક્ષાથી નિર્વાહ કરનાર ભાવલિ મૂળ ઉત્તરગુણ ધારનારો વિવિધ અભિગ્રહ ( તપવિશેષ) કરનારે ઉત્તમ સાધુ હોય અથવા સાધ્વી હોય, તે ભાવલિ
Page #32
--------------------------------------------------------------------------
________________
[ ૧૩ ] કે સાધ્વી અશાતા વેદનીય વિગેરેના કારણેથી આહાર ગ્રહણ કરે છે, તે બતાવે છે. वेअण १ वेआवच्चे २ इरियठाए य ३ संजमठाए ४ । तह पाणवत्तियाण ५ छठं पुण धम्मचिंताए ॥१॥"
૧ અશાતા વેદનીય કર્મ દુર કરવા, ૨ બીજા સાધુ ઓની યાવચ્ચ કરવા ૩ ઈય સમિતિ પાળવા માટે, ૪ સં યમ પાળવા માટે પ જીવિત ધારણ કરવા અને ધર્મચિંતવન કરવા માટે આહાર લેવાય છે, ઉપર બતાવેલા કારણે માંથી કઈ પણ કારણે આહારને અથી બનીને ગ્રસ્થના ઘરે જાય, પ્રા શામાટે? ઉ. “પિવાય વિચાઈ ભિક્ષા (નો લાભ તેની પ્રતિજ્ઞા તે) અહીં મને મળશે, તેથી ત્યાં પસીને અશન વિગેરે જાણે, કેવી રીતે? તે કહે છે, પ્રાણિ તે “ર સજા” (વાસી પાણીવાળા રાંધેલા અનાજમાં બેઈદ્રિય વિગેરે ઝીણા જીવ ઉત્પન્ન થાય છે તે) દેખીને તે જીવો હોય તો ગેચરી ન લેવી, તેજ પ્રમાણે પનક (ઉલ આવે છે તે) જેવી, તથા ઘઉંના દાણા વિગેરે અડકેલ હોય, હરિત તેરે જુમ્હારા વિગેરે અંકુરાવાળું લીલું ઘાસ હય, તેની સાથે મિશ્ર થઈ ગયું હોય, તથા કાચા પાણીથી ભી જાયેલું હોય, અથવા સચિત્ત રજથી પરિગુંડિત (ખરડાયેલું) ભજન પાણી ખાદિમ કે સ્વાદિમ હેય, તે ચારે પ્રકારને આહાર દેનારના હાથમાં હોય કે ગૃહસ્થના વાસણમાં હોય, તે સચિત્ત અથવા આધાકર્મ વિગેરે દોષથી અષણીય (દેષિત) હોય
Page #33
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] એવું જાણે તે તે ભાવભિક્ષુ મળતું હોય, તે પણ ન લે,આ ઉત્સર્ગની વિધિ છે, હવે અપવાદની વિધિ કહે છે. કે દ્રવ્યા દિ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારીને જરૂર પડતી લેવું પડે તે લે, પણ ખરો. તે બતાવે છે, દ્રવ્યથી તે દ્રવ્ય જરૂર રનું હોય, અને બીજે મળવું દુર્લભ હોય, તથા ક્ષેત્રથી તે બધા સાધુને સાધારણ ગોચરી મળે તેમ ન હોય એટલે લોકે દષ્ટિ રાગી હોય અથવા વિશેષથી અન્યદર્શનીના રાગી હિય? કાલથી દુકાલ વિગેરે હોય. અને ભાવથી ગ્લાન (મંદ વાડ) વિગેરે હાય, વિગેરે કારણે હોય તે ગીતાર્થ સાધુ લાભ વિશેષ હોય અને દેષ ઓછો લાગતું હોય તે તે લે.
વળી કઈ વખત અજાણપણે જીવાતવાળું અથવા જીવ ઉત્પન્ન થાય (તેવું વિદળ વિગેરે) ઉન્મિશ્ર ભેજન વિગેરે લીધું હોય તે તેની પરઠવવાની વિધિ કહે છે. છે ગજ (ત્ય એટલે કે ઈવાર ઉપગ રાખવા છતાં પણ ભૂલથી ઓચિંતું સંસક્ત વિગેરે ભેજન લેવાયું હોય તે, તે અનાગ દેનાર, લેનાર એ બેના ભેદથી ચાર પ્રકારને થાય છે, (જેમકે (૧) સાધુને ઉપગ હોય ગૃહસ્થને ન હોય. (૨) ગૃહસ્થને ઉપયોગ હોય સાધુને ન હોય, (૩) બંનેને ઉપયોગ ન હોય, (૪) બંનેને ઉપયોગ હેય.) આવે આહાર અશુદ્ધ આવેલે જણાય તે આહોર લઈને એકાંત માં જાય, એટલે જ્યાં ગૃહસ્થ લોક દેખે નહિ, તેમ આવે પણ નહિ, તે એકાંત સ્થળ અનેક પ્રકારનું હોય છે. તે બતાવે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
[ 1 ] આરામ, ઉપાશ્રય ( અથ શબ્દ લેક આવતા ન હૈયા તે વિશિષ્ટ પ્રદેશના સંગ્રહ માટે છે.) અથવા શૂન્યગ્રહ વિગેરે સ્થળ હૈય, તે સ્થળ કેવું હોય, તે કહે છે. (અલ્પ શબ્દ અભાવવાચક છે. ) જ્યાં ઇંડા ન હોય, બીજ, હરિત, ઠાર, કાચું પાણી, તથા ઉતિંગ ઘાસના અગ્ર ભાગે પાણીનાં બિંદુ હોય તે, પનક લીલણ ફૂલણ હેય, વધારે પાણીથી ભીંજાવેલી માટી હાય, મર્કટ તે સૂક્ષ્મ જીવ અથવા કરેલીયાનાં જાળાં જેમાં તેનાં બચ્ચાં હોય છે, તે દરેક જીવથી રહિત આરામ વિગેરે સ્થળે જઈને પૂર્વે લીધેલા આહારમાં જે જીવ મિશ્રિત હોય તે દેખાદેખીને અશુદ્ધ આહારને ત્યાગ, અથવા ભવિષ્યમાં જીવ થાય તેવું સાથે વિગેરે હોય તેમાં છે જોઈજોઈને તેવું ભેજન દૂર કરીને ખાવા જેવું બાકી શુદ્ધ રહ્યું હોય તે બરાબર જાણીને પિતે રાગદ્વેષ છેડીને ખાય અથવા પીએ, કહ્યું છે કે – बायालीसेसणसंकडंमि गहणंमि जीव! ण हु छलिओ। इम्हि जहन छलिजसि भुंजतो रागदोसेहिं । १ ।।
બેંતાળીસ દેષ ચરીના છે. તેના સંકટમાં હે જીવ! તું પ્રથમ ઠગા નથી, તેમ હવે પણ ચરી કરતાં રાગદ્વેષ વડે ઠગાતે નહીં !
रागेण सइंगालं दासेण सधमग वियाणाहि। रागद्दोसविमुक्को भुनेजा निजरापेही ॥२॥ રાગથી અંગાર દેષ થાય છે, કેષવડે ધુમ દેષ લાગે
Page #35
--------------------------------------------------------------------------
________________
[ 13 ]
છે, માટે રાગદ્વેષથી રહિત અની સકામનિર્જરાની ઇચ્છા રાખી ગોચરી કરજે !
અને જે આહાર વિગેરે ખાવામાં કે પીવામાં વધારે હાય તે ન ખવાય, અથવા અશુદ્ધ પ્રથટ્ટ કરવું અશક્ય હોય તો પરડવવું જોઇએ, તેથી તે ભિક્ષુ તેવા વધેલા કે અશુદ્ધ આહારને લેઇને એકાંતમાં જાય. એકાંતમાં જઈને તે આહારને પરાવે, હવે જ્યાં પરડવે, તે અતાવ છે. ( અથના અ પછી છે, વા ના અર્થ અથવા છે) જ્ઞાતિ) બળેલુ સ્થાન, ( ઇંટના નિભાડાની જગ્યા ) અથવા અસ્થિ અચિત્ત ડળીયાના ઢગલામાં કીટ, (લાઢાના કાટ)ના ઢગલામાં, અથવા સુષના ઢગલામાં સૂકાં અડાયાં, કે તેવા કાઈપણ ઢગલામાં પૂર્વ અતાવેલ ફાસુ જગ્યામાં જઇને ત્યાં વાર વાર આંખે જોઇને રજોહરણ વિગેરેથી પુછપુજીને પરાવે. પ્રત્યુપેક્ષણ અને પ્રમાનને આશ્રયી ભાંગા થાય છે.
(૧) અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત, (૨) અપ્રત્યુપેક્ષિત પ્રમાર્જિત (૩) પ્રત્યે પેક્ષિત અપ્રમાર્જિત. તેમાં પણ દેખ્યા વિના પ્રમાર્જન કરતા એક સ્થાનથી બીજા સ્થાને જતાં ત્રસ જીવાને વિરાધે છે. અને દેખીને પ્યા વિના આવતા પૃથ્વીકાય વિગેરેને વિરાધે છે, ખાકીના ચાર ભાંગા નીચે મુજમ છે.
(૪)ખરામ રીતે દેખેલુ' અને પુ જેવું (૫) ખરાબ રીતે દેખેલું ખરાખર પુજેલ (૬) સારી રીતે દેખેલું. ખરાબ રીતે
Page #36
--------------------------------------------------------------------------
________________
[૧) |
પુજેલું (૭) સારી રીતે દેખેલું, સારી રીતે પુજેલું તેથી આ સાતમા ભાંગામાં બતાવેલી રીતિએ સ્પંડિલ જેઈને ઉત્તમ સાધુ ઉપગ રાખીને જ શુદ્ધ અશુદ્ધ પુજના ભાગે પરિકલ્પીને ત્યજે (પ )
હવે એષધિની વિધિ કહે છે, से भिक्खू वा भिक्खूणी वा गाहावइ जाव पविठे समाणे से जाओ पुण ओसहीओ जाणिजा-कसिणाओ सा. . सियाओ अविदलकडाओ अतिरिच्छच्छिन्नाओ अवुच्छिण्णाओ तरुणियं वा छिवाडि अणभिकंतभजियं पेहाए अफासुयं अणेसणिज्जति मन्नमाणे लाभे संते नो पडिग्गा. हिजा ॥ से भिक्खू वा जाव पविठे समाणे से जाओ पुण ओसहीओ जाणिजा-अकसिणाओ असासियाओ वि. दलकडाओ तिरिच्छच्छिन्नाओ वुच्छिन्नाओ तरुणियं वा છિના િસમિત મનાઈ હv gઇ પ્રળિજ્ઞાત મજમો સ્ત્રા સંતે ફિrif I (રૂ. ૨)
તે ભાવભિલ ગૃહસ્થના ઘરમાં ગયેલ હોય, ત્યાં શાલી. બીજ વિગેરે ઔષધિ હોય તેને આ પ્રમાણે જાણે કે આ બધી હણાયેલી નથી (સચિત્ત છે) આમાં પણ ભંગી છે, તેમાં દ્રવ્યકૃત્ન તે અશસ્ત્ર ઉપહત (શસ્ત્રથી હણાયેલી નથી. ) ભાવકૃત્ના તે સચિત્ત છે. તેમાં કૃત્ના આ પદવડે ચાર ભાંગામના પહેલા ત્રણ લેવા, એટલે દ્રવ્યથી તથા ભાવથી બંને પ્રકારે અચિત્ત થયેલી હોય તે ચે ભાંગે તે કલ્પ. બાકી ત્રણ ભાંગાવાળી ને કલ્પ,
Page #37
--------------------------------------------------------------------------
________________
[૧૮]
રસિકો ઉત્ત-જીવનું સ્વપણું તે ઉપજવાનું સ્થાન પ્રયાશ્રય” જેમાં છે, તે સ્વાશ્રય છે. અર્થાત અવિનgનિવાળું અનાજ છે, અને આગમમાં પણ કેટલીક ઔષધિ (અનાજ)ને અવિન નિકાલ બતાવ્યો છે, તે આ પ્રમાણે" एतेसिणं भंते ! सालीणं के वह अंकालं जोणी संचिइ" ? એવા સૂત્ર પાઠે છે, (તમસ્વામી પૂછે છે કે હે ભગવન્ ! આ કદની નિ કેટલે કાળ સચિત્ત (ઉપજવાયેગ્ય) છે. વિગેરે (“વર જલા' ત્તિ-જ્યાંસુધી બે ફાડચાં ઉપરથી નીચે સુધી સરખાં ન કર્યા હોય અર્થાત્ દાળ ન બનાવી હોય. (કઠેળની પ્રાયે દાળ સર્વત્ર બને છે) “અતિરિક છિન્ના ઉત્ત—કંદલી કરેલી નહોય તે. એ દ્રવ્યથી સ્ન (આખી) છે અને ભાવથી સચિત્ત હોય કે ન હોય.
તેજ પ્રમાણે સરિઝના -જીવ રહિત ન થઈ હોય, તે અર્થાત્ ભાવથી કૃત્ન (આખી સચિત) હોય, તથા “ત્તળ ના ડિવાઈડું –અપરિપકવ મગ વિગેરેની શીંગ (ફળી) તેનું જ વિશેષ કહે છે. અમિત મ નિર' રિ-જીવિતથી અભિકાત ન હોય અર્થાત્ સચિન હાય તથા “અમરિશ' અમર્દિત “અવિરધિત હોય, આ પ્રમાણે આ આહાર ખાવાગ્ય હોય, પણ તે અપ્રામુક અધવા અનેષણીય પિતે દેખીને સચિત્ત જાણતા હોય તે, ગ્રહસ્થ આપે તે પણ પોતે સચિનને ગ્રહણ કરે નહિ, હવે તેથી ઉલટું સૂવ કહે છે. તે ભાવભિક્ષુ તેવી ઔષધિને સંપૂર્ણ
Page #38
--------------------------------------------------------------------------
________________
[૧]
ટુકડા થએલી અને અચિત્ત થયેલી વિનનિવાળી દાળ - નાવેલી કંદલી કરેલી તથા ફળી અચિત્ત થયેલી અને ભાંગેલી હોય અને તે પ્રાસુક અને એષણ (લેવાયેગ્ય) હોય અને ગૃહસ્થ આપે તે કારણ હેય તે સાધુ તેને લે, લેવાયેગ્ય અને ન લેવાયેગ્યના અધિકારવાળા આહારવિશેષનું જ કહે છે
a fમણૂ જાગાર નroો તે પુળ કાળા-fहयं वा बहुरयं वा भुंजियं वा मंथु वा चाउलं वा चाउलपलंबं वा सई संभजियं अफासुयं जाव नो पडिगाहिजा ॥ से भिक्खू वा जाव समाणे से जं पुण जाणिजा-पिहुयं वा जाव चाउलपलंब वा असई भजियं दुक्खुतो वा तिक्खुतो वा भनियं फासुयं एसणिज्जं जाव पडिगाहिज्जा ।
તે ભાવભિક્ષુ ગૃહસ્થને ઘેર ગયેલે પૃથુક શાલી તથા વરીને શેકીને ધાણું બનાવે, તેમાં તુષ વિગેરેની બહુ જ હેય, તબા ઘઉં વિગેરેને ભૂજેલા ( અડઘા શેકેલા) હોય એટલે એક બાજુથી કે છેડા તરફથી શેક્યા હોય, અથવા તલ, ઘઉં વિગેરે શક્યા હોય તથા ઘઉં વિગેરે ચૂર્ણ બનાવી શેકેલ હેય અધષા શાલીગ્રીહીના તાંદળા, અથવા તેનીજ કણકી (ચાઉલ પલંબ) હોય આવું કઈપણ જાતનું અનાજ વિગેરે એકવાર ડું સેર્યું હોય, થોડું બીજા શસ્ત્રવડે મરડેલું કુટેલું હોય પણ તે જો અપ્રાસુક અને અષણીય પિતે માનતે હોય તે તેવું અન્ન લે નહિ, એથી વિપરીત હોય છે તે લેવું એટલે અગ્નિ વિગેરેથી વારંવાર શેકયું હોય, અથવા પૂરેપુરું કુટયું છે, અને
Page #39
--------------------------------------------------------------------------
________________
[૨૦] અઘિકાચું વિગેરે દોષવાળું નહેય; અને પ્રાસુક હોય તેવી ખાત્રી થાય તે લાભ થતાં જરૂર હોય તે સાધુ ગ્રહણ કરે. હવે ગૃહસ્થના ઘરમાં પેસવાની વિધિ કહે છે,
से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जांव पविसिउकामे नो अन्नउत्थिएण वा गारथिएण वा परिहारिओ वा अप्परिहारिएणं सद्धिं गाहावइकुलं पिंडवायपडियाए पविसिज वा निक्खमिज वा ॥ से भिक्खू वा० बहिया वियारभूमि वा विहारभूमि वा निक्खममाणे वा, पविसमाणे वा नो अन्नउत्थिएण वा गारथिएण वा परिहारिओ वा अपरिहारिएण सद्धिं बहिया वियारभूमि वा विहारभूमि वा निक्खमिज वा पविसिज वा ।। से भिक्खू वा० गामाणुगाम दूइजमाणे नो अन्नउत्थिएण वा जाव गामाणुगामं दूइશિT (સૂ)
તે સાધુએ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે છે તે આ ટલા માણસો સાથે ન જવું, અથવા પૂર્વે તે પેઠે હેય તે, તેની સાથે ન નીકળવું. તેમનાં નામ બતાવે છે. (૧) અન્ય તીર્થિક તે લાલ કપડાં રાખનારા બાવા વિગેરે. ગૃહસ્થો-ભીખના પિંડ ઉપર જીવનારા બ્રાહ્મણ વિગેરે. તેમની સાથે પેસતાં નીચલા દેશે થાય છે, જે પાછળ ચાલે તે તેઓની કરેલી ઈર્યા પ્રત્યયને કર્મબંધ લાગે-જીવરક્ષા ન થાય, તથા જૈનશા. સનની નિંદા થાય, તથા તેઓની જાતિમાં અહંકાર થાય કે આવા સાધુએ પણ અમારી પાછળ ચાલે છે ! તે પ્રમાણે
Page #40
--------------------------------------------------------------------------
________________
"
[ ૨૧ ] કદાચ સાધુ આગળ ચાલે તે તેને દ્વેષ ઉત્પન્ન થાય, અધવા દેનાર અસરળ સ્વભાવી હેાય તેા તેને દ્વેષ થાય, અને વસ્તુ વહેંચીને આપે તે ખરાબ વખતમાં પૂરા આહાર ન મળતાં જીવનનિર્વાહ ન થઈ શકે, તેજ પ્રમાણે પરિહરણ તે પરિહાર છે, તે પરિહાર સહિત ચાલે, તે ‘ પારિહારિક ’ એટલે પિ’ડરૃષ ત્યાગવાથી ઉક્તવિહારી ( ઉત્તમ ) સાધુ છે, તેવા ઉત્તમ જીજીવાળા સાધુએ પાસસ્થા, અવસન્ન કુશીલ, સંસક્ત, યથાછંદ એવા પાંચ પ્રકારના કુસાધુ સાથે ગેાચરી ન જવુ, તેમની સાથે જતાં અનેષણીય ગોચરી આવે, અગ્રહણ દોષ લાગે, એટલે જે પાસસ્થેા ‘ અનેષણીય ' લે, તેવું સાધુ પણ લે, તે તેની પ્રવૃત્તિની પ્રશંસાના દોષ લાગે, અને જો નલે તા અસ ડ ( ) વિગેરે દોષા થાય, તેવું જાણીને ગેાચરી લેવા માટે ગૃહસ્થના ઘરમાં તેવા સાથે પેસે નહીં, તેમ નીકળે પણ નહીં, તેવીજ રીતે તેમની સાથે બીજે પણ જવાના નિષેધ કરે છે. એટલે સાધુને સ્થ'ડિલ ( વિચાર ) ભૂમિએ જવુ ( હાય, અથવા વિહાર ( ભણવા ) ના સ્થળે જવુ. હાય, તા અન્ય તીથિ વિગેરે સાથે દેશના સંભવ હાવાથી ન જવું, તે કહે છે સ્થડિલ સાથે જતાં પ્રાસુક જલ સ્વચ્છ હોય, અસ્વચ્છ હાય, ઘણું કે થાડું હાય, તે તેનાથી જગ્યા સ્વચ્છ કરતાં ઉપઘાતના સંભવ થાય, અથવા જોડે ભણવા જતાં સિદ્ધાંતના આલાવા ગણુતાં તે પતિત સાધુને તેવું ન રૂચવાથી વકથા કરી વિઘ્ન કરે, તે ભય છે અથવા સેહ ( નવા શિષ્ય ) આદિને અસહિ ઋપણાથી ફ્લેશના સ ંભવ થાય છે, માટે તેવા સાથે સાધુએ
Page #41
--------------------------------------------------------------------------
________________
૬ ૨૨ ]
તેવા સ્થળમાં જવુ –આવવું નહિં, તેજ પ્રમાણે તે ભિક્ષુએ એક ગામથી બીજે ગામ જતાં કે નગરથી ખીજે નગર વિગેરે સ્થળે જતાં ઉપર બતાવેલ અન્ય તીથિએ વિગેરે સાથે દાષાને! સંભવ હાવાથી જવું નહિ-કારણકે માત્રુ સ્થંડિલ વિગેરે રોકવાથી રાગ થતાં આત્મવિરાધના થાય, અને માત્ર ડિલ કરવા જતાં પ્રાસુક, અપ્રાસુક ગ્રહણ વિગેરેમાં ઉપઘાત અને સ યવિરાધનાના સંભવ છે, એજ પ્રમાણે ભાજન ( ગોચરી ) કરતાં પણ દાષાના સંભવ સમજવા, સેાદિ વિપ્રતારણ ( શિષ્યને કુમાર્ગે દારવવા ) વિગેરેના દોષ પણ થાય. હવે તેમના દાનના નિષેધ કરે છે,
सेभिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे नो अनउत्थियस्स वा गारत्थियस्स वा परिहारिओ वा अपरिहारियस्त असणं वा पाणं वा खाइमं वा साइमं वा दिजा वा અનુપા યા II ( R॰ વ્ )
તે સાધુ ગૃહસ્થીના ઘરમાં પેઠેલ હાય, અથવા તે સાધુ ઉપાશ્રયમાં રહેલ હાય, તા તે સાધુએ અન્યતીથિઓ વિગેરેને દોષના સંભવ હાવાથી આહાર પાણી વિગેરે પોતે આપવુ નહિ, તેમ ગૃહસ્થ પાસે પોતે અપાવવું નહિ, જો આપતાં દેખે તેા લોકે! એવું માને કે આ સાધુ આવા અન્યદર્શનીની પશુ દાક્ષિણ્યતા ( શરમ ) રાખનારા છે. વળી તેમને ટેકા આપવાથી અસંયમમાં પ્રવન વિગેરેના દોષો થાય છે.
પિ’ડના અધિકારથીજ ‘ અનેષણીય ’ દોષ સંબંધી નિએમ કરવા કહે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
से भिक्खू वा जाव समाणे असणं वा ४ अस्सिपडियाए एगं साहम्मियं समुहिस्स पाणाई भूयाई जीवाइं सत्ताइं समारब्भ समुहिस्स कीयं पामिच्चं अच्छिज्ज अणिसर्छ अभिहडं आहट्ट चेएइ, तं तहप्पगारं असणं वा ४ पुरिसंतरकडं वा अपुरिसंतरकडं वा बहिया नीहडं वा अनीहडं वा अत्तठियं वा अणठ्ठियं वा परिभुत्तं वा अपरिभुत्तं वा आसेवियं वा अणासेवियं वा अफासुयं जाव नो पडिग्गाहिजा, एवं बहवे साहम्मिया एगं साहम्मिणिं बहवे साहम्मिणीओ समुद्दिस्स चत्तारि आलावगा भाणियव्वा ।। (सू०६)
તે સાધુ ગૃહસ્થને ઘેર ગોચરી ગયેલું હોય તે નીચે બેताजा होषावाणु सशन विगेरे नवे, 'असंपडियाए 'ति
जी पासे २१ (14) नथी ते ७२१ (निय ) छे, मेवा નિર્ણયને કઈ ભદ્રક ગૃહસ્થ જેઈને વિચારે કે આ નિથ છે, માટે તેને માટે સચિત્ત અનાજ વિગેરે આરંભ સમારંભ કરીને વહોરાવીશ, સંરંભ, સમારંભ ને આરંભનું સ્વરૂપ આ પ્રમાણે છે. संकप्पो संरंभो परियावकरो भवे समारंभो; आरंभो उद्दवओ सुद्ध नयाणंतु सव्वेसि ॥१॥
સંક૯૫ કરે તે સંરંભ છે, પરિતાપ કરનાર સમારંભ છે. અને ઉપદ્રવ કરીને કરાય તે બધા શુદ્ધ નયેમાં આરંભ મુખ્ય છે, આ પ્રમાણે સમારંભ વિગેરેને આચરીને આધાકર્મ
Page #43
--------------------------------------------------------------------------
________________
(સાધુ માટે રસોઈ) બનાવે, એનાથી બધી અશુદ્ધ કેટી લીધી તથા કીત—તે મૂલ્ય આપીને લેવું; પામિર્ચ-તે ઉછીનું લેવું, આ છે-તે બલજબરીથી છીનવી લેવું, અનિષ્ટ તે તેના બધા માલિકે મળીને ન આપેલું ચેલક ( ) વિગેરે છે, અભ્યાહત ગૃહસ્થ દૂરથી લાવી આપેલું, આવું વેચાતું વિગેરે લાવીને આપે, આ વાક્યથી બધી વિશુદ્ધકેટી લીધેલી છે, તે આહાર ચારે પ્રકારને હૈય, તે આધાકર્મ વિગેરે દેષથી દેષિત હોય તે જે ગૃહસ્થ આપે, તે બીજાએ કરેલું પિતે આપે, અથવા પિતે જાતે કરીને આપે, તથા ઘરથી નીકળેલું, અથવા ન નીકળ્યું હોય અથવા તે દાતાએજ સ્વીકાર્યું હોય, અથવા ન સ્વીકાર્યું હોય, અથવા તે દાતાએ ઘણું ખાધું હોય અને વા ન ખાધું હોય અથવા થોડું ચાખ્યું હોય અથવા ન ચાખ્યું હોય, આવું બધું હોય છતાં જે તે અપ્રાસુક અનેષણીય પિ. તને માલુમ પડે તે મળતું હોય છતાં પણ લેવું નહીં, આ પહેલા અને છેલા તીર્થકરના સાધુઓને (અકલ્પનીય) છે, પણ ૨૨ તીર્થકરેના સાધુઓને તે જેને ઉદ્દેશીને કર્યું હોય તે તેને ન કલ્પે, બાકી બીજાને કલ્પે, આ પ્રમાણે ઘણા સાધુ એને આશ્રી ઉદેશીને બનાવેલું હોય તે તે લેવું કપે નહીં, તેજ પ્રમાણે સાધ્વીઓને આશ્રયી પણ બે સૂવની એક બહવયેજના કરવી. હવે બીજા પ્રકારે અવિશુદ્ધ કેટીને આશ્રયી કહે છે. ' से भिक्खू वा० जाव समाणे से जं पुण जाणिज्ञा असणं
Page #44
--------------------------------------------------------------------------
________________
[] वा ४ बहवे समणा माहणा अतिहि किवणवणीमए पगलिय २ समुद्दिस्स पाणाई वा ४ समारब्भ जाव नो पडिग्गाદિગા . ( ૭)
તે ભાવસાધુ ગૃહસ્થને ઘેર બેચરી ગયેલ હોય ત્યાં એવું જાણે કે આ ઘણું ભેજન વિગેરે ઘણા શ્રમણોને માટે બનાવ્યું છે, તે પ્રમાણે નિશ, શાક્ય, તાપસ, ગરિક, આજી વિક એ પાંચ છે, તેમને માટે બનાવેલ હેય, બ્રાહ્મણ માટે અથવા ભજનના સમય પહેલાં જે મુસાફર આવે તે અતિધિ માટે અથવા કૃપણ (દરિદ્રી) માટે વણમક (ભાટ વિગેરે) માટે ઉદ્દેશીને બનાવેલું છે, એટલે બેત્રણ શ્રમણ પાંચ છ બ્રાહ્મણ, એમ સંખ્યા ગણીને સચિત્ત વસ્તુના આરંભવડે અચિત્ત રસોઈ બનાવી હોય તે તે ભજન સંસ્કારવાળું, ખાધેલું કે ખાધા પછી બચેલું અથવા અપ્રારુક અનેષણીય આધાકમી ભેજન મળતું હોય તે પણ જાણીને લે નહી. ' હવે વિશેધિ કેટી આશ્રયી કહે છે.
' से भिक्खू वा भिक्खूणी वा० जाव पविठू समाणे से जं पुण जाणिजा-असणं वा ४ बहवे समणा माहणा अतिहि किवणवणीमए समुद्दिस्स जाव चेएइ तं तहप्पगारं असणं वा ४ अपुरिसंतरकडं वा अबहियानीहडं अणत्तटिय अपरिभुत्तं अणासेवियं अफासुयं अणेसणिज्जं जाव नो पडिगाहिजा अह पुण एवं जाणिजा पुरिसंतरकडं बहियानीहडं अत्तट्रियं परिभुत्तं आसेवियं फासुयं एसणिज्जं जाव firf I (ફૂ૮)
Page #45
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ! તે સાધુ ભેજન વિગેરે આવા પ્રકારનું જાણે કે-ઘણું. શ્રમણ બ્રાહ્મણ અતિથિ કૃપણ વણમકને માટે ઉદ્દેશીને બનાવેલું છે, અને કેઈ ગૃહસ્થ રસોઈ તૈયાર થયા પછી આપે છે, તેવું ભેજન તેજ પુરૂષ ત્યાંજ ઉભો રહીને પોતાના કબજામાં રાખેલું, ખાધાવિનાનું, વાપર્યાવિનાનું, અપ્રાસુક, અનેષણય આપતા હોય તે ત્યાં ગયેલા જૈન સાધુએ તેવું જાણ્યા પછી તે ન લેવું, તે “જ્ઞાતિના મિત્ર સૂત્રથી ઉલટું હવે કહે છે, (અથ શબ્દ પૂર્વની અપેક્ષાએ “પણ” ના અર્થ માં છે, પુનશબ્દ વિશેષણના અર્થમાં છે, ) પણ તે ભિક્ષુ એમ જાણે કે તે ભે જન બીજા માટે કરેલું છે, બહાર આવેલું છે, તેણે પિતાનું કરેલું છે, તેણે ખાધું છે, વાપર્યું છે, પ્રાસુક છે, એષણીય છે. આવું જાણીને મળે તે તે ભેજન સાધુએ લેવું, તેને ભાવાર્થ આ છે, કે અવિધિ કોટીવાળું ભેજન જેમ તેમ કર્યું હોય તે તેન કલ્પ, પણ વિશોધિ કેટીવાળું પુરૂષાન્તર કરેલું હોય, અને તેણે પિતાનું કરેલું હોય તે તે સાધુને લેવું કપે છે. વિશેષિકેટીને અધિકાર કહે છે. __से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसिउकामे से जाइं पुण कुलाई जाणिज्जा-इमेसु खलु कुलेसु निइए पिंडे दिजइ अग्गपिंडे दिजइ नियए भाए दिजइ नियए अवड्ढभाए दिजइ, तहप्पगाराई कुलाई नि. इयाइं निइउमाणाई नो भत्ताए वा पाणाए वा पविसिज बा निक्खमिज वा ॥ एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा
Page #46
--------------------------------------------------------------------------
________________
[૨૭ सामग्गियं जं सबटेहि समिए सहिए सया जए (सु०९) तिबेमि ॥ पिण्डैषणाध्ययन आद्योद्देशकः॥१-१-१॥ - તે ભિક્ષુક ગૃહસ્થીના ઘરમાં જવાની ઈચ્છાવાળે આવાં કુળ જાણે કે, આ કુળમાં નિત્ય પિંડ (પષ) અપાય છે, તથા અગ્રપિંડ કદને ભાત વિગેરે પ્રથમથી ભિક્ષા માટે સ્થાપીને અપાય છે, તે અપિંડ નિત્ય ભાગ અધષિ અને પાય છે, તથા પિષને ચે ભાગ અપાય છે, તેવાં નિત્ય દાનયુકત કુલ, નિત્ય દાન દેવાથી સ્વપક્ષ તથા પુરપક્ષના સાધુઓ જાય છે, તેને ભાવાર્થ આ છે કે, સ્વપક્ષ તે સંયત, પરપક્ષ બાકીના ભિક્ષુકે તે બધા ભિક્ષા માટે જતા હોય, અને તે દાનદેનારા એમ સમજે કે ઘણા ભિક્ષુકોને આપીએ, એથી ઘણે આ રંભ કરી તેઓ છએ કાયને આરંભ કરે, અને થોડું રાંધે તે બધાને અંતરાય થાય માટે વધારે રાંધે એવા સ્થાનમાં ઉત્તમ સાધુ ગોચરી માટે કે પાણી માટે ત્યાં ન જાય, હવે બધાને ઉપસંહાર કરે છે. " પ્રથમથી છેવટ સુધી તે ભિક્ષુને સમગ્ર જે ઉદ્ગમ, ઉત્પા. દન ગ્રહણ એષણ સંજના (પ્રમાણથી વધારે) અંગાર ધુમ કારણે વડે સમજીને સુપરિશુદ્ધ પિંડ સાધુઓએ લે, તેજ જ્ઞાનાચાર સમગ્રતા દર્શન ચારિત્ર તપ અને વીર્યાચાર સંપmતા છે, અથવા આ સુત્રવડે સમગ્રતા દેખાડે છે, કે જે સરસ વિરસ વિગેરે આહાર મળે છે, તેનાથી અથવા રૂપ રસ ગંધ સ્પર્શ વડે સાધુ સમિત છે, અથૉત્ સમભાવ રાખનાર સંવત છે, અથવા પાંચ સમિતિથી સમિત છે, શુભ અશુભમાં રાગદ્વેષ
Page #47
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
રહિત છે, આવા સાધુ હિત સાધવાથી સહિત છે, અધવા જ્ઞાન દર્શન ચારિત્ર સહિત છે, આવા સંયમ યુક્ત સાધુ યતના કરે ( સંયમ પાળે ) આ પ્રમાણે સુધર્માવામી જંબુસ્વામીને કહે છે કે મે' ભગવાન પાસે સાંભળ્યું તે તમને કહ્યું, પેાતાની સતિકલ્પનાથી કહ્યું નથી. બાકી બધું પૂર્વ માક જાણવુ. પિ ડૈષણા અધ્યયનના પહેલા ઉદ્દેશે સમાપ્ત થયા
बीजो उद्देशो.
પહેલે કહીને હવે બીજો ઉદ્દેશેા કહે છે, તેના આ પ્રમાણે સબંધ છે. કે પ્રથમ ઉદ્દેશામાં પિ ંડનું સ્વરૂપ બતાવ્યું, અને અહીં પણ તે સંબ`ધી વિશુદ્ધકાર્ટિને આશ્રયી કહે છે.
से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडिया अणुपविट्टे समाने से जं पुण जाणिजा - असणं वा ८ अट्ठमिपोसहिएसु वा अद्धमासिएस वा मासिएसु वा दोमासिएस वा तेमासिसु वा चाउम्मासिएसु वा पंचमासिसु वा छम्मासिएसु वा उऊसु वा उउसंधीसु वा उउपरिसुवा बहवे समणमाहणअतिहिकिवणवणीमगे एगाओ उक्खाओ परिपसिजमाणे पेहाए दोहिं उक्खाहि परिसि माणे पेहाए तिहिं उक्खाहि परिएसिजमाणे पेहाए कुंभी
Page #48
--------------------------------------------------------------------------
________________
[૮]
मुहाओ वा कलोवाइओ वा संनिहिसंनिचयाओ वा परिएसिजमाणे पेहाए तहप्पगारं असणं वा ४ अपुरिसंतरकडं जाव अणासेवियं अफासुयं जाव नो पडिग्गाहिजा ॥ अह पुण एवं जाणिजा पुरिसंतरकडं जाव आसेवियं फामुयं rferfar I (રૂ. ૨૦ )
તે ભાવભિક્ષુ આવા પ્રકારનું ભેજન વિગેરે જાણે કે, આઠમને પિષધ ઉપવાસ વિગેરે તે અષ્ટમીપષધ છે જેમાં હોય તે અષ્ટમીપષધ ઉત્સવ છે, તેજ પ્રમાણે પંદર દિવસે આવનારે ઠેઠ રૂતુના છેડે આવનારે, વિગેરે મહિને બે મહિને ત્રણ મહિને ચાર મહિને છ મહિને રૂતુમાં રૂતુસંધિમાં અથવા રૂતુ બદલાતાં કેઇપણ નિમિત્તને ઉદ્દેશીને ઘણા શ્રમણ માહ
અતિથિ કૃપણુવનીમોને એક પિઠરક (તપેલામાં) થી ભાત વિગેરે uિfસમrળ આપેલાને ખાતાં દેખીને અથવા બે ત્રાગુ પિઠેરથી અપાતું હોય વિગેરે જાણવું. આ “પિડરક તે સાંકડા મેઢાની હોય તે કુંભી (ચરૂ) છે, અને “લેવાઈ” પિછી પિટક (દેવડે ) છે, તેમાંથી કોઈપણમાંથી અપાય, અથવા સંનિધિ તે ગોરસ વિગેરેને સંચય હોય, તે. માંથી અપાતું હોય, (“તો વંદું વાવંતિf fic -
rી નિગમi g)ત્તિ આ પિંડ અપાતે જાણીને તેજ પુરૂષ સાધુ વિગેરેને ઉદેશીને બનાવીને આપતે હોય તે અપ્રાસુક અનેષણીય માનો, મળતું હોય તે પણ તે લે નહિ, હવે અમુક વિશેષણવાળું લેવાયેગ્ય બતાવે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
[૩૦] એટલે તે ભિક્ષુ એવું જાણે કે પુરૂષાંતર થયું છે. એટલે બીજા ગૃહસ્થને તેની મહેનત બદલ અથવા બીજા કારણે મળ્યું હોય અને તે પિતે તેમાંથી પિતાનું થયા પછી વહેરાવે, તે એષણીય પ્રાસુક જાણીને પિતે લે.
હવે જે કુળમાં ગેરરી માટે જવું કપે તેને અધિકાર કહે છે –
से भिक्खू वा २ जाव समाणे से जाई पुण कुलाई जाणिजा, तंजहा-उग्गकुलाणि वा भोगकुलाणि वा राइनकुलाणि वा खत्तियकुलाणि वा इक्खागकुलाणि वाहरिवंस कुला णि वा एसियकुलाणि वा वेसियकुलाणि वा गंडागकुलाणि वा कोट्टागकुलाणि वा गामरक्ख कुलाणि वा बुकासकुलाणि या अन्नयरेसु वा तहप्पगारेसु कुलेसु अदुगुंछिएसु अगरहिएसु असणं वा ४ फासुयं जाव पडिग्गाहिजा ।। (सू० ११)
તે ભિક્ષુ ગોચરી જવા ચાહે તે આવાં કુળ જાણીને તેમાં પ્રવેશ કરે, ઉગ્નકુળ તે આરક્ષિક (કેટવાળનું કામ તે વખતે કરનારા) ભેગકુળ તે રાજાને પૂજાગ્ય હોય, રાજ.
ન્યકુળ તે રાજાના મિત્રતરીકે હતા, ક્ષત્રિયકુળ રાષ્ટ્રકુટ વિગેરિમાં રહેનાર, ઈક્વાકાતે રાષભદેવના વંશમાં જન્મેલા, હરિ વંશ તે નેમિનાથના વંશન, રિઝ ( ) વૈશ્ય (વણિજ) ગંડક તે નાપિત છે, જે ગામમાં ઉદ્યોષણાનું કામ કરે છે, કેટ્ટાગ (સુતાર) બેન્કેશાલિયા તંતુવાય (કપડાં વણનારા) હવે કયાં સુધી કહેશે, તે ખુલાસો કરે છે. કે તેવાં
Page #50
--------------------------------------------------------------------------
________________
[3
કુલમાં ગોચરી જવું કે જ્યાં જવાથી તેમાં નિદાન થાય, જુદા જુદા દેશને દીક્ષા લીધેલા શિષ્યને સહેલથી સમજાય તેટલા માટે તેવા કુળનાં વિશેષણ કહે છે, કે ન નિંદવાયોગ્ય કુળમાં ગોચરી જાય, એટલે ચામડાનું કામ કરનાર મેચી, ચામડીયા દાસદાસી વિગેરેના કુળમાં ગોચરી ન જવું, પણ તેનાથી ઉલટાં સારાં ધમી કુળમાં જ્યાં ગોચરી નિર્દોષ પ્રાસુક મળે તે લે. ____ से भिक्खू वा २ जाव समाणे से जं पुण जाणिजा-अमणं वा ४ समवाएसु वा पिंडनियरेसु वा इंदमहेसु वा खंदमहेसु वा एवं रुद्दमहेसु वा मुगुंदमहेसु वा भूयमहेसु वा ज
खमहेसु वा नागमहेसु वा थूममहेसु वा चेइयमहेसु वा रक्खमहेसु वा गिरिमहेसु वा दरिमहेसु वा अगडमहेसु या नलागमहेसु वा दहमहेसु वा नइमहेसु वा सरमहेसु वा सागरमहेसु वा आगरमहेसु वा अन्नयरेसु वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु वट्टमाणेसु बहवे. समणमाहणअतिहिकिवणवणीमगे एगाओ उक्खाओ परिएसिजमाणे पेहाए दोहिं जाव संनिहिनिचयाओ वा परिएसिजमाणे पहाए नहप्पगारं असणं वा ४ अधुरिनंतरकडं जाव नो पडिग्गाहिजा ॥ अह पुण एवं जाणिज्जा दिन्नं जं तेसिं दायव्वं, अह नत्थ भुंजमाणे पेहाए गाहावइभारियं वा गाहावइभगिर्णि या गाहावइपुत्तं वा धयं वा सुण्हं वा धाई वा दासं वा दार्मि वा कम्मकरं वा कम्मकरिं वा से पुवामेव आलोइजा-आउसित्ति वा भगिणित्ति वा दाहिसि मे इत्तो अन्नयरं भोयणजायं, से सेवं पयंतस्स परी असणं या १ आहट्ट दलइन्जा
Page #51
--------------------------------------------------------------------------
________________
तहयगारं असणं वा ४ सयं वा पुण जा इन्जा परो वा से दिजा फासुयं जाव पडिग्गाहिजा ।। (सू. १२ )
તે ભિક્ષુ આ પ્રમાણે વળી આહાર વિગેરે ૪ પ્રકારને જાણે કે આ બીજા પુરૂષને અપાયું નથી તે અષણીય અપાસુક જાણીને પિતે ન લે, તે કેવો આહાર તે કહે છે. સમવાય (મેળે શંખશ્કેટશ્રેણી (
) વિગેરેને પિંડ નિકર મરેલાની પાછળ જે પિંડ અપાય છે. (ગુજરાતમાં શ્રાદ્ધ કહેવાય છે કે તે તથા ઈઉત્સવ (પ્રથમ કાર્તિકી પુર્ણમાએ તે) સ્કંદ તે કાર્તિકસ્વામીને મહત્સ, પૂર્વે કરાતે રૂદ્ર (મહાદેવ) વિગેરે જાણીતા છે. મુકુંદ (બાળદેવ) એટલે ઇંદ્ર, સ્કંદ, રૂદ્ર, મુકુંદ, ભૂત, જલ, નાગ, સ્તુપ, ચૈત્ય, વૃક્ષ, ગિરિ, દરિ, અગડ, તલાગ, દ્રહ, નદી, સરોવર, સાગર, આગર અથવા તેવા કેઈ દેવ વિગેરેને ઉદ્દેશીને કઈ મહોત્સવ કરે ત્યાં જે કે શ્રમણ બ્રાહણ અતિથિ કૃપણ વણમગ વિગેરે આવે તેને આપવા માટે ભેજન બનાવે, તેવું છે. કેઈ જેનસાધુ જાણે કે તે રસોઈ બનાવનારના કબજામાં છે, તે. તે અશુદ્ધ જાણીને ન લે, જોકે ત્યાં બધાને દાન દેવાતું ન હોય, તો પણ ત્યાં ઘણા માણસે એકઠાં થયાં હોય, તેથી ત્યાં સંખડ (રાઈખાના) આગળ આહાર લેવા ન જવું, તેજ વિશેષણ સહિત કહે છે–
વળી આ આહાર જાણે, કે જે શ્રમણ વિગેરેને આપ વાનું હોય તેને અપાયું છે, અને ગૃહસ્થલેકેને ત્યાં ખાતાં
Page #52
--------------------------------------------------------------------------
________________
[33]
જુએ, તે ત્યાં જરૂર હોય તે આહાર માટે જાય, તે ગૃહસ્થો. ના નામ કહે છે, જેમકે ગૃહસ્થની ભાર્યા વિગેરેને પૂર્વે ખાતા જુએ, અથવા માલિકને જુએ, તે માલિકને ઉદ્દેશીને સાધુ બેલે કે હે આયુષ્યમતિ ! હે બેન ! મને જે કંઈ ભેજન તૈયાર, હોય તે આપ” આવું સાધુ બેલે છતે કોઈ ગૃહસ્થ ભેજના વિગેરે લાવીને આપે, અને ત્યાં ઘણો જનસમૂહ એકઠો થવાથી. અથવા તેવાં બીજાં કારણ હોય તે સાધુ પિતાની મેળે યાચે. અથવા યાચ્યવિના પણ ગૃહસ્થ આપે, અને તે પ્રાસુક એષણીય અન્ન વિગેરે જાણે તે સાધુ લે. હવે અન્ય ગામની ચિંતા ( વિચાર ) ને આશ્રયી કહે છે.
से भिक्खू वा २ परं अद्धजोयणमेराए संखडि नच्चा संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए ॥ से भिक्खू वा २ पाईणं संखडि नच्चा पडीणं गच्छे अणाढायमाणे, पडीणं संखडि नच्चा पाईणं गच्छे अणाढायमाणे, दाहिणं संखडि नच्चा उदीणं गच्छे अणाढायमाणे, उईणं संखडि नच्चा दाहिणं गच्छे अणाढायमाणे, जत्थेव सा संखडि सिया, तंजहा-गामंसि वा नगरंसि वा खेडंसि वा कब्बडंसि वा मडंबंसि वा पट्टणंसि वा आगरंसि वा दोणमुहंसि वा नेगमंसि वा आसमंसि वा संनिवेसंसि वा जाव रायहाणिंसि वा संखडि संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए, केवली बूया-आयाणमेयं संखडि संखडिपडियाए अभिधारेमाणे आहाकम्मियं वा उद्देसियं वा मीसजायं वा कीय.
Page #53
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ] गडं वा पामिच्चं वा अच्छिज्जं वा अणिसिट्रं वा अभिहडं वा आहट्ट दिजमाणं भुंजिजा ॥ १२ ॥
તે ભિક્ષુ વધારેમાં વધારે અર્ધ જનસુધી ક્ષેત્રમાં જ મણનું જ્યાં રસોડું હોય, ત્યાં જવાને વિચાર કરે નહિ, પણ પિતાના ગામમાં અનુક્રમે ગોચરી જતાં તેવું જમણ હોય તે જાણીને શું કરવું તે કહે છે–એટલે પૂર્વ દિશામાં જમણ જાણે.. તે તેથી ઉલટી પશ્ચિમ દિશામાં ગોચરી જાય, અને પશ્ચિમદિશામાં જમણ હેય તે પૂર્વ દિશામાં ગોચરી જાય, એમ બીજી પણ દિશામાં જાણવું, એટલે જમણની જગ્યાએ જવાને અનાદર કરે, જ્યાં જમણ હોય ત્યાં ન જવું, હવે જમણુ કયાં કયાં હેય તે કહે છે, ગામ જ્યાં ઇદ્ધિની પુષ્ટિ થાય અથવા જય કરે લાગુ પડે તે છે, તેજ પ્રમાણે નગર, ખેટ કર્બટ મડબ પતન (પાટણ) આકર દ્રોણમુખ નૈગમ આશ્રમ રાજ્યપાની સંનિવેશ (આ બધા શબ્દોને અર્થ આચારાંગના ૪થા ભાગમાં પા. આપેલ છે) આવા સ્થાનમાં સંખડિ (જમણ) જાણુને જવું નહિ, કેવળી પ્રભુ કહે છે કે, તે જમણુ કર્મોના ઉપાદાનનું સ્થાન છે, અથવા બીજી પ્રતિમાં આદાનને બદલે આયતન શબ્દ છે. તેને અર્થ આ છે કે સંબડિમાં જવું તે દેષનું સ્થાન છે.
પ્રવે-સંબડીમાં જવું તે દેનું આયતન કેવી રીતે છે? તે કહે છે કે મંદિરિયાત્તિ-જે જે સંખડિને ઉદ્દે શીને પોતે જાય, તે તે જગ્યાએ આમાને કેઈપણ દેષ અવ
Page #54
--------------------------------------------------------------------------
________________
[ ૩૫ ] યે લાગુ પડે તે બતાવે છે. આધાકર્મ, શિક, મિશ્ર, કીત, ઉધતક, આછે, અનિષ્ટ, અભ્યાહત આમાંથી કેઈપણ દેષથી દેષિત પતે ભેજન વાપરે, કારણકે જમણને કરનાર એવુંજ મનમાં ધારે કે, આ આવનારે સાધુ મારા જમણુને ઉદ્દેશીને આવે છે, માટે મારે કોઈપણ ન્હાને એને આપવું એમ વિચારી આધાકર્મ દેલવાળું ભેજન વિગેરે અને નાવી આપે, અથવા જે સાધુ લેલુપી થઈને જમણની બુદ્ધિએ ત્યાં જાય, તે મૂઢ બનીને આધાકર્મ વિગેરેનું ભજન વાપરે.
વળી સંખડિ નિમિતે આવેલા સાધુને ઉદ્દેશીને ગૃહસ્થ વસતિ (ઉતરવાનું સ્થાન) આ પ્રમાણે કરે તે કહે છે.
अस्संजए भिक्खुपडियाए खुड्डियदुवारियाओ महल्लिय दुवारियाओ कुन्जा, महल्लियदुवारियाओ खुड्डियदुवारियाओ कुन्जा, समाओ सिन्जाओ विसमाओ: कुन्जा, विसमाओं सिजाओ समाओ कुजा, पवायाओ सिजाओ निवायाओं कुजा, निवायाओ सिजाओ पवायाओ कुजा, अंतो वा बहिं घा उपस्सयस्स हरियाणि छिदिय छिदिय दालिय दालिय संथारगं संथारिजा, एस विलुंगयामो सिजाए, तम्हा से मंजए नियंठे तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडि वा संखडि संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए, एयं खल तस्स भिक्खुस्स जाव सया जए ( सू०१३ ) तिबेमि ॥पिण्डे, viruથને પ્રિતીય: -૨-૨
અસંયત તે ગૃહસ્થ છે, અને તે શ્રાવક અથવા પ્રકૃતિ ભદક અન્ય દર્શનીય હોય, તે સાધુઓને આવતા જાણીને
Page #55
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ !
તેમને માટે સાંકડા દરવાજા જે ઘરને હોય તે સાધુનિમિત્તે મેટા કરાવે, અથવા ઘણું મોટા હોય તે જરૂર જેટલા સાંકડા કરાવે, અથવા સરખી જગ્યા હોય તે સ્ત્રીઓને આવવાના ભયથી વિષમ કરાવે, અથવા વિષમ હેય તે સાધુઓના સમાધાન માટે સરખી બનાવે છે, તથા ઘણું હવાવાળી જગ્યાને શીયાળે હેય તે પવન ન આવે તેવી બનાવવા આરંભ કરે, અને ઉનાબે હોય અને પવન વિનાની જગ્યા હોય તે હવાવાળી બનાવવા પ્રયત્ન કરે, તથા ઉપાશ્રયના ચેકમાં લીલું ઘાસ હોય તે છેદી છેદી-ઉખેડી ઉખેડીને ઉપાશ્રય રહેવાયોગ્ય સંસ્કારવાળે બનાવે, અથવા સુવાની જગ્યા સંસ્મારકને સુધારે. અને તે મનમાં એ ઉદેશ રાખે કે સાધુની શય્યાના સંસ્કારમાં આપહું કર્તવ્ય છે. માટે આપણે કરવું જોઈએ, કારણ કે તેઓ નિર્ચથ-અકિંચન છે, વળી ગૃહસ્થ તેમ ન કરે તે કારણ આવે સાધુ પોતે (નિધણ થઈને) કરીલે. એટલા માટે અનેક દેષથી દુષ્ટ એવું સંખડિ (જમણું) જાણુંને લગ્ન વિગેરેની પ્રથમ અને મરણ પાછળની પછીની સંખડીમાં જમણને ઉદેશીને સાધુ ન જાય, અથવા આગળ સંખડિ થવાની છે, માટે પ્રથમ સાધુ જાય, અથવા ગૃહસ્થ જગ્યાને સુધારી રાખે, અથવા સં ખડિ પૂરી થઈ, માટે હવે વધેલું ભજન (મિષ્ટાન્ન) ખાઈ એવી બુદ્ધિથી પછીથી સાધુઓ જાય, માટે સાધુએ તેવી સંખડિના જમણને ઉદેશીને તેવા સ્થાનમાં વિહાર ન કરે, આજ સાધુની સંપૂર્ણ સંયમશુદ્ધિ છે, કે સંખડિમાં સર્વથા જવાનું માંડીવાળવું.
Page #56
--------------------------------------------------------------------------
________________
३७ ] बीजो उद्देशो.
બીજો ઉદેશે કહીને ત્રીજો કહે છે, તેને આ પ્રમાણે સં. બંધ છે, ગયા ઉદેશમાં બતાવ્યું છે કે સંખડિમાં દેશે જાણીને ત્યાં જવાને નિષેધ કર્યો, હવે બીજે પ્રકારે તેમાં રહેલા દેને मतावे छे.
से एगइओ अन्नयरं संखडिं आसित्ता पिबित्ता छडिज वा वमिज वा भुत्ते वा से नो सम्मं परिणमिजा अन्नयरे या सं दुक्खे रोगायंके समुप्पजिजा केवली बूया आयाणमेयं ।। ( सू०१४ ) इह खलु भिक्खू गाहावई हिं वा गाहावईणीहिं वा परिवायएहि वा परिवाईयाहिं वा एगज्जं सद्धिं सुंडं पाउं भो वइमिस्सं हुरत्था वा उवस्सयं पडिलेहेमाणो नो लभिजा तमेव उवस्सयं संमिस्सीभावमावजिजा, अन्नमाणे वा से मत्ते विप्परियासियभूए इत्थिविग्गहे या किलीबे वा तं भिख्खु उवसंकमित्तु बूया-आउसंतो समणा! अहे आरामंसि वा अहे उधस्सयंसि वा राओ वा वियाले वा गामधम्मनियंतियं कट्ट रहस्सियं मेहुणधम्मपरियारणाए आउहाम्गे, तं चेवेगईओ सातिजिजा-अकरणिज्जं चेयं संखाए एए आयाणा ( आयतणाणि ) संति संविजमाणा पञ्चवाया भवंति, तम्हा से संजए नियंठे तहप्पगारं पुरेसंखडिं वा पच्छासंखडिं वा संखडि संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए ॥ (सू०१५)
Page #57
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ 3 તે ભિક્ષુ કઈ વખત એક ચર (એકલે ફરનારે) હોય, અને તે આગળ-પાછળ સંખડિનું ભેજન ખાઈને તથા શીખંડ કે દૂધ વિગેરે અતિ લુપીપણાથી રસને સ્વાદી બનીને ઘણું ખાય, તે વિશેષ ઝાડા થાય, અથવા વમન થાય, અથવા અજીરણથી કેઢ વિગેરે કેઇ રેગ થાય, અથવા તુર્ત જીવ લેનારે આતંક છૂળ વિગેરે રેગ થાય, માટે કેવળી સર્વપ્રભુ કહે છે કે તે સંખડિનું જમણ કર્મોનું ઉપાદાન છે, તે આદાન કેવી રીતે થાય છે, તે બતાવે છે. આ સંખડિના સ્થાનમાં આ અ પાયે (પીડાએ) થાય છે, અથવા જીભને સ્વાદ કરી ઇદ્રિછે ઉન્મત્ત થતાં દુર્ગતિ ગમન વિગેરે પરલોકના અપાયે છે, ( ખલુ શબ્દ વાક્યની શોભા માટે છે) તે ભિક્ષુ ગૃહસ્થ અથવા તેના ઘરની સ્ત્રીઓ સાથે અથવા પરિવ્રાજક (બાવા) સાથે અથવા બાવીઓ સાથે કઈ દિવસ એક વાક્ય (એક ચિત્ત થવા) થી પ્રેમી બનીને તેઓની સાથે તે સાધુ ઉપપણે કઈ પણ જાતનું નસે ચડાવનારું પીણું પણ પીએ, અને ન ચડતાં રહેવાનું સ્થાન યાચે, પણ જે તે શીલરક્ષણને ઉપાશ્રય ન મળે તે તે સંખડિનજીકનાજ મકાન (ધર્મશાળા વિશે૩) માં ગૃહસ્થ અથવા બાવી વિગેરે જ્યાં ઉતર્યા હોય તેમની સાથે ઉતરીને એકમેકપણે વત્ત, ત્યાં નસો ચડેલ હોવાથી કાંતે ગૃહસ્થ પિતાને ભૂલી જાય અથવા સાધુ પિતાને સાધુપણાથી ભૂલે, અને તેથી આવું ચિંતવે, કે હું ગૃહસ્થજ છું! અથવા (ઇંદ્ધિ પુર્ણ થયેલ હોવાથી) સ્ત્રીના શરીરમાં મેહિત થયેલ અથવા નપુંસક સાથે કુચાલથી સાધુપણું ગુમાવે, અથવા તેને
Page #58
--------------------------------------------------------------------------
________________
[ ૩૯ ] ઉન્મત્ત જોઈ કે રખડતી સ્ત્રી અથવા નપુંસક તેની પાસે આવીને બેલે કે હે આયુષ્માન ! હે શ્રમણ ! હું તારી સાથે એકાંતમાં મળવા ઈચ્છું છું, આરામમાં અથવા ઉપાશ્રયમાં રાત્રે અથવા સંધ્યાકાળે તે સાધુને ઇંદ્રિયથી પરવશ બનેલાને કહે કે તમારે ત્યાં આવવું, અને તમારે અમારી ઈચ્છાથી વિપરીત ન કરવું, પણ મારી સાથે તમારે હમેશાં અમુક સ્થળમાં આવવું, આ પ્રમાણે પરવશ બનાવીને ગામની સીમમાં અથવા કેઈ એકાંત સ્થળમાં જઈને સ્ત્રીસંગ અથવા કુચેષ્ટાની વિજ્ઞપ્તિ. કરે, અને દુરાચારથી ભ્રષ્ટ થવા વખત આવે, માટે સંખડિમાં જવું અગ્ય છે, એમ માનીને સંખડિ (જમણે) માં જવું નહિ, કારણ કે આ જમણે કમપાદનનાં કારણે છે, તેમાં કર્મ દરેક ક્ષણે એઠાં થાય છે, એટલે ત્યાં જવાથી બીજા પણ અશુભ કર્મબંધના કારણે મળી આવે છે, ઉપર બતાવેલા ત્યાં આલેક સંબંધી રોગના દુરાચારના અપાય છે. તેમજ પરલેક સંબંધી દુર્ગતિગમનના પ્રત્યાયે છે, માટે સંબડીને ઉરે શીને ત્યાં પહેલાં કે પછી સાધુએ જવું નહીં.
से भिक्खू वा २ अन्नयरिं संखडिं सुच्चा निसम्म संपहावह उस्सुयभूएण अप्पाणेणं, धुवा संखडी, नो संचाएइतत्थ इयरेयरेहिं कुलेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं पडिग्गाहित्ता आहारं आहारित्तए, माइट्टाणं संफासे, नो एवं करिजा ।। से तत्थ कालेण अणुपविसित्ता तत्थियरेयरेहिं कुलेहि सामुदाणियं पसियं वेसियं पिंडवायं पडिगाहित्ता आहारं आहारिजा ॥ (सू०१६)
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ] તે ભિક્ષુ આગળ-પાછળની કેઈપણ “સંખડી” બીજા પાસે કે જાતે સાંભળીને નિશ્ચય કરે કે ત્યાં અવશ્ય જમણ છે, તે ત્યાં ઉત્સુકપણાથી અવશ્ય છે કે મને અદ્દભૂત ભેજન મળશે. તે ત્યાં ગયા પછી જુદા જુદા ઘરેથી સમુદાયની એષઅણીય ગોચરી આધાકમોદિ દેષ રહિત ફક્ત રજોહરણવિગેરેના વેષથી મળે તે ઉત્પાદન દેષ રહિત લેવી, તે તેનાથી બની શકે નહિ, અને કપટ પણ કરે, પ્રો-કેવી રીતે? પિતે ગુરૂપાસેથી “પ્રતિજ્ઞા કરીને જાય, કે જુદા જુદા ઘેરેથી ગોચરી લઈશ, પણ ઉપર બતાવેલી રીતે તેમ લેવા શક્તિવાન ન થાય. અને સંખડિમાંજ જાય. માટે આલોક પરલોકના અપાયેના ભયને જાણીને સંખડિ તરફ ન જાય. કેવી રીતે કરે. તે કહે છે. તે ભિક્ષુ કારણ વિશે ત્યાં જાય તે પણ એગ્ય સમયે જુદા જુદા ઘરમાં જઈને સામુદાયિક આહાર-પાણ પ્રાસુક વેષમાત્રથી મળે તે ધાત્રીપિંડ વિગેરે દેષથી રહિત લઈને આહાર કરે.
से भिक्खू वा २ से जं पुण जाणिजा गामं वा जाव रायहाणिं वा इमंसि खलु गामंसिवाजावरायहाणिसिवा संखडी सिया तंपि य गामं वा जाव रायहाणिं वा संखडि संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए ॥ केवली बूया आयाणमेयं आइन्नाऽवमा णं संखडिं अणुपविस्समाणस्सपारण वा पाए अक्कंतपुव्वे भवइ, हत्थेण वा हत्थे संचालियपुव्वे भवेइ, पाएण वा पाए आवडियपुव्वे भवइ, सीसेण वा सीसे संघट्टियपुव्वे भवइ, कारण वा काए संखोभियपुग्वे भवइ, दंडेण वा अट्रीण वा मुट्ठीण वा लेलुणा वा कवा
Page #60
--------------------------------------------------------------------------
________________
[ 1 ] लेण वा अभिहयपुव्वेण वा भवइ, सीओदएण वा उस्सित्तपुव्वे भवइ, रयसा वा परिघासियपुव्वे भवइ, अणेसणिज्जे वा परिभुत्तपुव्वे भवइ, अन्नेसिं वा दिजमाणे पडिग्गाहियपुव्वे भवइ, तम्हा से संजए नियंठे तहप्पगारं आइन्नावमा णं संखडि संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए । ( ૨૭)
વળી તે ભિક્ષુ જે આ પ્રમાણે જાણે કે ગામમાં,નગરમાં અથવા રાજધાનીમાં કેઈપણ સ્થળે સંખડિ (જમણ) થવાની છે. ત્યાં ચરક (
) વિગેરે અનેક ભિક્ષાચરે હશે. ત્યાં જમણની બુદ્ધિએ સાધુ વિહાર ન કરે. ત્યાં જવાથી થતા દોને સૂત્રવડે કહે છે કે કેવળી (સર્વજ્ઞ) પ્રભુ તેને કર્મ ઉપાદાન છે. એજ બતાવે છે. તે સંખડિ ચરક વિગેરેથી વ્યાપ્ત હશે. એટલે ૧૦૦ ની રઈ હોય ત્યાં પાંચસો ભેગા થશે. ત્યાં થેડી રઈને લીધે આવા દેશે થાય છે. ધક્કાધીમાં એકના પગ બીજાને લાગશે. હાથથી હાથ અથડાશે. પાત્ર સાથે પાત્રો અથડાશે. અથવા માથા સાથે માથું ભટકાશે. સાધુની કાર્ય સાથે ચરક વિગેરેની કાયા અથડાશે. તે વખતે ધક્કો લાગતાં તે બા કોપાયમાન થતાં ઝઘડે કરશે. પછી તે રીસમાં આવીને દંડ (લાકડી) થી કેરીના ગોટલા વિગેરેથી મુ ક્રાથી માટીના ઢેફાથી કપાલ (ઘડાના ઠીકરા) થી સાધુને ઘાયલ કરશે, અથવા ઠંડા પાણીથી સિંચશે, ધૂળથી કપડાં બગાહશે, આ દેશે તે જગાના સંકેચને લીધે થાય છે, પણ ઓછી રિસેહને લીધે આવા દોષે થાય છે. અશુદ્ધ આહાર ખાવાને
Page #61
--------------------------------------------------------------------------
________________
[ કર ]
વખત આવશે, કારણકે થોડું રાંધેલું અને ભિક્ષુ વધારે હોય છે, ત્યારે ઘરધણી એમ સમજે કે મારું નામ સાંભળીને આ લેકે આવ્યા છે, માટે મારે કઈપણ રીતે પણ તેમને આપવું જોઈએ, એવું વિચારીને સાધુને રાંધીને પણ આપશે, તેથી દેષિત આહાર ખાવાને પ્રસંગ આવે, અથવા કેઈ વખત દાજોનારને બીજા બાવા વિગેરેને આપવાની ઈચ્છા હોય અને વચમાં સાધુ આવીને લે, તેથી ઘરધણને તથા બાવા વિગેરેને ખોટું લાગે, માટે આવા દેને જાણીને ઉત્તમ સાધુએ આવી સંખડિમાં ઘણા લેકે ભરાયેલા હોય, ત્યાં ભેજનની તંગીને લીધે અથવા ધક્કામુક્કીના કારણે સંખડિની બુદ્ધિએ ત્યાં જવું નહિ, હવે સામાન્યથી પિંડની શંકાને આશ્રયી કહે છે. -
से भिक्खू वा २ जाव समाणे से जं पुण जाणिज्ञा असणं वा ४ एसणिज्जे सिया अणेसणिज्जे सिया वितिगिंछसमावन्नेण अप्पाणेण असमाहडाए लेसाए तहप्पगारं असणं वा ४ लाभे संते नो पडिगाहिजा ॥ (सू०१८) - તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં ગયેલે એષણીય આહારને પણ શંકાવાળું જાણે, કે આ ઉદ્ગમાદિ દેષથી દુષ્ટ છે, તે સાધુએ તેવી શંકા થયા પછી તેવું લેવું નહિ, કારણકે જ સંવે તે સમાવજે, જ્યાં શંકા થાય ત્યાં તે ભેજન લેવું નહિ, { આ સૂત્રમાં એષણીય અથવા અનેષણય ચાર પ્રકારને આ હાર હય, પણ પિતાને કેટલાંક કારણથી માલુમ પડે કે તે ઉગમ દેષ વિગેરેથી યુક્ત છે. આવી જ્યાં પોતાની વેશ્યા
Page #62
--------------------------------------------------------------------------
________________
[ ૪૩ ] થઇ તે ઉત્તમ સાધુએ તે લેવું નહિ.) હવે ગરછમાંથી નીકળેલા સાધુઓને આશ્રયી સૂત્રો કહે છે.
से भिक्खू० गाहावाकुलं पविसिउकामे सव्वं भंडगमायाए गाहावइकुलं पिंडवायपडियाए पविसिज वा नि.. क्खमिज वा ॥ से भिक्खू वा २ बहिया विहारभूमि वा वियारभूमि वा निक्खममाणे वा पविसमाणे वा सव्वं भंडगमायाए. बहिया विहारभूमि वा वियारभूमि वा निक्खमिज वा पविसिज वा ॥ से भिक्खू वा २ गामाणुगामं दूइजमाणे सव्यं भंडगमायाए गामाणुगामं दूइजिजा ॥ (सू० १९)
તે ભિક્ષ ગચ્છમાંથી જિનકભી વિગેરે મુનિ નીકળે હોય, તે ગૃહસ્થને ઘેર ગેચરી લેવા જાય, તે પિતાનાં બધાં ઘમ્પકરણ સાથે લઈને ગૃહસ્થના ઘરમાં પેસે, અથવા નીકળે, તેવા મુનિનાં ઉપકરણ અનેક પ્રકારે છે.
“યુતિ ચાઉ પવન ના સુર પર યાદ” સ્ત્રાદિ તે જિનકલ્પી બે પ્રકારના છે, હાથમાંથી પાણી ટપકે તેવા, તથા જે લબ્ધિવાળા હોય તેને પાણીનું બિંદુ ટપકે નહિ, તેવા મુનિને શક્તિ અનુસાર વિશેષ અભિગ્રહ હોવાથી ફક્ત બેજ ઉપકરણ રજોહરણ અને મુખત્રિકા છે, અને કોઈને શરીરના રક્ષણ માટે એક સૂત્રનું કપડું હોવાથી ત્રણ ઉપકરણ થયાં, પણ તેવા સાધુને વધારે ઠંડીના કારણે ઉનનું વસ્ત્ર વધારે રાખવાથી ચાર ઉપકરણ થયાં, તેથી પણ ઠંડી ન સહન થાય, તે બે સૂત્રનાં વસ્ત્ર રાખવાથી પાંચ થયાં.
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૪૪ ] પણ લબ્ધિવિનાના જિનકપીને સાત પ્રકારનાં પાત્રોને નિગ થવાથી ૧૨ ઉપકરણ થાય છે. ૨ v ૨ પત્તાવંધે ३ पायठवणं च.४ पायकेसरिया ॥५ पडलाइ ६ रयत्ताणंच ७ गोच्छओपाय निजोगो॥१॥
૧ પાત્ર ૨ પાત્રાને બંધ ૩ પાત્રસ્થાપન ૪પાત્ર કેસરિકા (પુજી) ૫ ૫ડલા ૬ રજદ્માણ ૭ ગેછો. ઉપરનાં પાંચ તેમાં મળતાં બાર ઉપકરણ વધારેમાં વધારે જિનકલ્પીને હોય, તે ગોચરીમાં જાય, ત્યારે સાથે લઈ જાય તેમ બીજે સ્થળે પણ જતાં સાથે લઈ જાય, તે કહે છે, એટલે ગામ વિગેરેની બહાર સ્વાધ્યાય કરવા અથવા Úડીલ જવા જાય તે પણ બધાં ઉપકરણ લેઈ જાય, આ બીજું સૂત્ર છે, તેજ પ્રમાણે બીજે ગામ જાય તે પણ લઈને જાય, એ ત્રીજું સૂત્ર છે. હવે ગમનના અભાવનાં નિમિત્ત કહે છે.
જે મિgs 16 Tv gઉં નાના–નિવૃત્તિ वासं वासेमाणं पेहाए तिव्वदेसियं महियं संनिचयमाणं पेहाए महवाएण वा रयं समुध्धुयं पेहाए तिरिच्छसंपाइमा वा तसा पाणा संथडा संनिचयमाणा पेहाए से एवं नञ्चा नो सव्वं भंडगमायाए गाहावइकुलं पिंडवायपडियाए पविसिज वा निक्खमिज वा बहिया विहारभूमि वा वियारभूमि वा निक्खमिज वा पविसिज वा गामाणुगामं दूइजिजा ॥ (જૂ ૨૦) - તે ભિક્ષુ કદી આવું જાણે કે અહીં લંબાણક્ષેત્રમાં કાકળ પડે છે, અથવા ધુમસ પડે છે, અથવા વંટાળીયો વાઈને ધુળ
ઉછે.
Page #64
--------------------------------------------------------------------------
________________
[ પ ] ઘણું ઉડે છે, અથવા તીર છો–પતંગીયા વિગેરે ઝીણાં જંતુઓ. ઉડીને શરીર સાથે અથડે છે, તે તે સાધુ પૂર્વે ત્રણ સૂત્રમાં બતાવેલ ઉપધિ લઈને જાય આવે નહિ, તેને પરમાર્થ આ છે, કે જિનકપીને આ કલ્પ છે કે જ્યારે બહાર નીકળે ત્યારે પ્રથમ ઉપયોગ દે કે વર્ષાદ, ઝાકળ કે ધમસ વરસે છે કે વરસવાને છે? જે પ્રથમ જાણે તે ન નીકળે. કારણ કે તેની શક્તિ એવી છે કે છમાસ સુધી પણ ઠલ્લામાગું (ઝાડે પેશાબ) રેકી શકે, અને વિકલ્પી પણ ઉપયોગ દે, અને જાણ્યા પછી કારણ હોય તે નીકળે ખરો. પણ પોતાની બધી ઉપાધિ લેઈને નાનીકળે, પ્રથમ બતાવી ગયા કે અધમ કુલેમાં ગોચરી વિગેરે માટે જવું આવવું નહિ. પણ હવે અનિંદનીક કુલેમાં પણ દેના દેખાવાથી ત્યાં જવાને નિષેધ છે, તે બતાવે છે. ___ से भिक्खू वा २ से जाई पुण कुलाई जाणिजा तंजहाखत्तियाण वा राईण वा कुराईण वा रायपेसियाण वा राय. बंसट्रियाण वा अंतो वा बाहिं वा गच्छंताण वा संनिविटाग वा निमंतेमाणाण वा अनिमंतेमाणाण वा असणं वा ४.
એ સંત ને માહિઝા ( ફૂલ ર૬) / ૨-૨-૩ gિણે. पणायां तृतीय उद्देशकः॥
તે ભિક્ષ એવા કુલે જાણે કે, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ વિગેરે ક્ષત્રિનાં આ છે, અથવા ક્ષત્રિયેથી અન્ય રાજાઓનાં કળે છે, કુરાજ તે નાના રજવાડા (નાના ઠાકરડા વિગેરે)નાં કુળે છે, રાજાના પ્રેગ્યે તે ડેપશિક (હવાલદાર ફોજદાર)
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ] નાં કુળ તથા રાજવંશમાં રહેલા તે રાજાના મામા તથા ભા
જો વિગેરેનાં કુળમાં સંપાતના ભયથી પેસવું નહિ, ત્યાં જતાં આવતાં અંદર રહેલા માણસેથી અથવા બહાર રહેલા માણસેથી અથવા જતા આવતા માણસેથી સાધુઓને નુકશાન થાય, માટે કઈ ગોચરીનું નિમંત્રણ કરે, અથવા નિમંત્રણ ન કરે, અથવા ભેજન મળતું હોય તે પણ ત્યાં બેચરી લેવા જવું નહિ.
ત્રીજો ઉદ્દેશ સમાપ્ત થયે,
चोथो उद्देशो.
- ત્રીજો કહીને ચેશે ઉદ્દેશે કહે છે, તેને આ પ્રમાણે સં. બંધ છે, ગયા ઉદેશામાં સંખડિ સંબંધી વિધિ કહી, અહીં પણ તેની બાકીની વિધિ કહે છે.
से भिक्खू वा० जाव समाणे से जं पुण जाणेजा मंसाइयं वा मच्छाइयं वा मंसखलं वा मच्छखलं वा आहेणं वा पहेणं वा हिंगोलं वा समेलं वा हीरमाणं पेहाए अंतरा से मग्गा बहुपाणा बहुवीया बहुहरिया बहुओसा बहुउदया बहुउत्तिंगपणगदगमट्टीयमकडासंताणया बहवे तत्थ संमणमाहणअतिहिकिवणवणीमगा उवागया उवागमिस्संति ( उ. वागच्छंति ) तत्थाइन्ना वित्ती नो पन्नस्स निक्खमणपर्वमाए
Page #66
--------------------------------------------------------------------------
________________
[ ૪૭ ] नो पन्नस्स वायणपुच्छणपरियट्टणाणुप्पेहधम्माणुओगचिंता.. प, से एवं नच्चा तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडिं वा संखडि संखडिपडिआए नो अभिसंधारिजा गमणाए ।। म भिक्खू वा० से जं पुण जाणिजा मंसाइयं वा मच्छाइयं वा जाव हीरमाणं वा पेहाए अंतरा से मग्गा अप्पा पाणा जाय संताणगा नो जत्थ बहवे समण जाव उवागमिस्संति अ. प्पाइन्ना वित्ती पन्नस्स निक्खमणपवेसाए पन्नस्स वायणपुच्छणपरियट्टणाणुप्पेहधम्माणुओगचिंताए, सेवं नश्चा तहप्पगारं पुरेसंखडि वा० अभिसंधारिज गमणाए ॥ (सू० २२ ।
તે સાધુ કઈ ગામ વિગેરેમાં ભિક્ષા માટે ગયે હેય. ત્યાં સંખડિ આવા પ્રકારની જાણે તે ત્યાં ગોચરી જવું નહિ, જેમાં માંસ વિગેરે પ્રધાન છે, માંસના સ્વાદુઓ માટે મુખ્ય તેજ વસ્તુ હોય, એટલે પ્રથમ તેને વધારે રાધે, અથવા બીજી રઈ પૂરી થયા પછી તે તેના સ્વાદુઓ માટે રાંધે, ત્યાં કે સગે વિગેરે તેવું અશક્ય જન ઘેર લઈ જાય, તેવું દેખીને ત્યાં સાધુ જાય નહિ, તેના દે હવે પછી કહેશે, તેજ પ્રમાણે માછલાંથી વધારે પ્રધાન હોય, તેજ પ્રમાણે માંસપલ આશ્રયી પણ જાણવું. જ્યાં સંખડિ માટે માંસ છેદીને તેને સુકાવે, અને થવા સુકવેલું, ઢગલે કરેલું હોય, તેજ પ્રમાણે માછલાસંબંધી પણ જાણવું, અથવા વિવાહ પછી વહુ ઘેર આવતાં વરના ઘરે ભેજન થાય છે, અથવા વહુને લઈ જતાં સાસરે ભેજન થાય છે, હિંગલ, તે મરેલાનું ભેજન છે, અથવા યક્ષની યાત્રા વિગેરે માટે ભેજન છે, “સંમેલ” તે પરિવારના સન્માનનું ભે
Page #67
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ] જન, અથવા ગેડીયાઓનું જન, આવું કઈપણ પ્રકારનું જમણ જાણીને ત્યાં કેઈ સગાં-વહાલાંથી તે નિમિત્તે કંઈપણ. લઈ જવાતું દેખીને ત્યાં ભિક્ષા માટે જવું નહિ, ત્યાં જવાથી થતા દોષને બતાવે છે, ત્યાં રસ્તામાં જતાં બહુ પતંગ વિગેરે પ્રાણીઓ હૈય છે, તથા બહુ બીજ, બહુ હરિત, બહું અવશ્યાય ઘણું પાણી બહુ ઉસિંગ પનક ભીંજવેલી માટી કરેળીયાનાં જાળા હોય છે, તથા ત્યાં જમણ જાણીને ઘણુ શ્રમણ બ્રાહ્મણ અતિથિ કૃપણ વણીમગ આવ્યા, આવશે અને આવે છે, તે ચ. રક વિગેરેથી વ્યાપ્ત હોય છે, તેથી બુદ્ધિમાન સાધુને ત્યાં જવું આવવું કપે નહિ, તેમ ત્યાં જનારને ગીતવાઈબ્રના સંભવથી ભવું ભણાવવું અર્થચિંતવન વિગેરે થઈ શકે નહિ, તેથી તે સાધુને આવતાં જતાં ઘણે કાળ લાગે, તેથી બહુ દેજવાળી સંબડિમાં જ્યાં માંસ વિગેરે મુખ્ય છે, તેવા પ્રથમના જમણમાં કે પાછળના જમણમાં તેને ઉદ્દેશીને સાધુએ જવું નહિ, હવે અપવાદ માર્ગ કહે છે.
તે ભિક્ષુ માર્ગમાં વિહાર કરતાં દુબળ થાય, મંદવાડ માંથી ઉઠ હોય, તપચરણથી દુર્બળ થયે હોય, અથવા બીજે કંઈ આહાર મળે તેવું સ્થાન ન હોય, અથવા ત્યાંજ દવાની ચીજ મળે તેમ હોય, તે તેવા જમણમાં કારણ પ્રસંગે જવું પડે તે જે રસ્તે સૂફમજી ઘાસ બીજ કે વચમાં કઈ ન પડ્યું હોય તે તે રસ્તે માંસ વિગેરેના દોષ દૂર કરવા - મર્થ હોય તો કારણે જાય, અને પિતાને ખપની ભઠ્ય વસ્તુ લઈ આવે. (જેમાં દશ વિકૃતિ વિગઈ છે. ઘી, દૂધ, દહીં,
Page #68
--------------------------------------------------------------------------
________________
[૪ ]
તેલ, ગાળ, કડાઇ એટલે એકલું ઘી. કે દૂધ, દહીં, તેલ, ગાળ અને કડાઈમાં ઘી, તેલ પુષ્કળ નાંખીને તળેલ હોય તે કડાઈ વિગય કહેવાય, આ પદાર્થો જરૂર પડે તેા લેવાય છે, પણ માંસ મદિરા માંખણુ અને માખી વિગેરેનું મધ એ અભક્ષ્ય છે. કારણકે તેમાં જીવાની ઉત્પત્તિ છે. અને તે ખાનારને ઈંદ્વિચા દ મન કરવી તથા સુબુદ્ધિ રાખવી દુર્લભ છે, માટે જૈન સાધુ કે શ્રાવકને વર્જવા ચેાગ્ય છે, માટે અને ત્યાંસુધી તેવા રસ્તે પણ જવાની નિષેધ છે, વખતે તે ખરાબ વસ્તુની દુષિ આવે તાપણ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.
tr
""
આધુનિક કાળમાં એક અમેરિકન વિદ્વાન ફ્રેંકલીને પાતાના ચરિત્રમાં લખ્યું છે કે “ પોતે એક વખત નદીના કિનારે ગયા ત્યાં માછલી પકડનારાની જાળમાં માછલીઓ તરફડતી દેખીને તેણે પ્રતિજ્ઞા કરીકે હવે પછી હું કદીપણ માછલીનુ ભક્ષણ કરીશ નહિ તેમ બીજી પણ અહિંસાવાળું ભાજન કરીશ નહિ. ” કેટલાંક વરસ સુધી તેણે તે પ્રતિજ્ઞા પુરી પાળી, પણ જ્યારે તે ઈ ંગ્લેંડ ગયા. ત્યારે તેણે ત્યાંની હાટલમાં ઉતારા કયા, ત્યાં માલમસાલાથી રંધાતા ભાજનમાં માછલીના પણ સ્વાદ તેની ગંધથી યાદ આવ્યા, અને પોતાની પ્રતિજ્ઞા તોડીને તે ખાવા લાગ્યા, અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. આથી ક્રાઇ પણ માત્માથી જીવદયાળુ બંધુએ તેવી હોટલમાં જવુ' નહિ. કે તેવા પશ્ચાત્તાપ થાય, વિલાયતમાં જનારા કે મુંબઇ જેવા
y
Page #69
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ] શહેરમાં રહેનારા કુબતે માંસ, માછલી અને મદિરાના પ્રેમી બનીને કે રજવાડામાં રહીને રાજના અમલદારે પોતે પ્રથમ દયાળુ હોય છે અને પાછળથી ભ્રષ્ટ થાય છે, માટે જે પિતાની શકિત હોય તે જ ત્યાં જઈને નિર્દોષ ભેજન લેવું નહિ ત્યાં પણ જવું વર્જનીય છે. કારણકે અપસ્વાદને ખાતર અનેક પાપ કરીને દુર્ગતિમાં જતાં અનંતકાળ ભવદામણ કરવું પડ શે, મનુષ્ય જન્મ મળ પણ બહુ દુર્લભ છે. એટલું જ નહિ, પણ ઉપરથી બ્રાહ્મણ કે વણિક કહેવાતા કુળમાં પણ જે વેશ્યાગમન અને મદિરાને પ્રચાર હોય તે તેની લક્ષમીના લેભમાં લલચાઈ તેને ઘેર ન જવું એજ સર્વોત્તમ માર્ગ છે. ગરીબના ઘરને સાદે જુવારને ટુકડે કે ઝુંપડામાં રહેવું લાખ દરજજે સારું છે. જે જીવદયાને સંપૂર્ણ ધર્મ પળાતે હોય તે આટલું લખવું પણ એટલા માટે છે કે વિદેશી રાજ્યમાં દવાના બહાને દારૂના બાટલા ઘરમાં અપવિત્રતા કરે છે, અને વેશ્યાને નાચ બધાં કુવ્યસનેને છુપાં શીખવે છે. તેમને આ લેક શીખવા રોગ્ય છે. चूतं च मांसं च सुरा च वश्या, पापद्धि चौर्य परदार संवाः पतानि सप्त व्यसनानि लोके. घोराति घोर नरकं नयन्ति.. - જુગાર ( સટ્ટો), માંસ, મદીરા, વેશ્યાગમન શીકાર, ચેરી, પરદાર સેવન આ સાત કુટે ઘરમાંથી ઘેર નરકમાં લઈ જાય છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
[ પ ] ચાલવા પિંડના અધિકારમાં ભિક્ષા સંબંધી ખુલાસાવાર કહે છે.
से भिक्खू वा २ जाव पविसिउकाम से जं पुण जाणिना खीरिणियाओ गावीओ खीरिजमाणीओ पहाए अमर्ण वा ४ उवसंखडिजमाणं पेहाए पुरा अप्पजूहिए सेवं नच्चा नो गाहावइकुलं पिंडवायपडियाए निक्खमिज वा पविमिज वा ॥ से तमादाय एगंतमवक्कमिजा अणावायमसंलोए चिट्रिजा, अह पुण एवं जाणिजा-खीरिणियाओ गावीओ खीरियाओ पेहाए असणं वा ४ उवक्खडियं पेहाए पुराए હિપ રેવં ના તો સંયમેવ જાદા નિયમિક શા છે ( જૂ૦ રૂ)
ગૃહસ્થના ઘરમાં પેસતાં આ પ્રમાણે જાણે કે અહીં તુર્તની પ્રસુતિવાળી ગાયો દેહવાય છે, તે ત્યાં ગાયે દોહવાતી દેખીને ચાર પ્રકારને આહાર “રંધાતે ” જોઈને અથવા ભાત વિગેરે રાંધેલે તૈયાર દેખીને પણ પ્રથમ બીજાને ન આપેલ હોય તે પણ પ્રવર્તમાન અધિકરણની અપેક્ષાવાળો પ્રકૃતિભદ્રક વિગેરે કઈ ગુહસ્થ સાધુને દેખીને શ્રદ્ધાવાળે બેનીને ઘણું દૂધ તેમને આપું, આવી બુદ્ધિથી વાછડાને પીડા કરે, દેહવાતી ગાને ત્રાસ પમાડે, તે કારણથી સાધુને પરપીડાના કારણે સંયમ તથા આત્માની વિરાધના થાય, અને અડધા રંધાયેલા ભાત વિગેરેને જલદી સંધવા માટે પ્રયત્ન કરે તેથી પણ સંયમ વિરાધના છે, માટે તેવું જાણીને સાધુચરી માટે ત્યાં ન જાય, ન નીકળે તેવા સ્થળે શું કરવું કહે છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
। ५२] તે ભિક્ષુ તે ગાયનું દેહવું, વિગેરે જાણુંને એક બાજુ એ જ્યાં ગૃહસ્થ ન આવે, ન દેખે ત્યાં ઉભે રહે, ત્યાં ઉભા રહેતાં આ પ્રમાણે પછી જાણે કે “ગાયે દેહવાઈ ગઈ છે, ત્યારપછી ગેચરીની જરૂર હોય તે શુદ્ધ આહાર લેવા યોગ્ય હોય તે લેવા જાય અને નીકળે.
પિંડના અધિકારથીજ આ કહે છે. भिक्खागा नामेगे एवमाहंसु-समाणा वा वसमाणा वा गामाणुगामं दूइजमाणे खुड्डाए खलु अयं गामे संनिरुद्धाए नो महालए से हंता भयंतारो बाहिरगाणि गामाणि भिक्खायरियाए वयह, संति तत्थेगइयस्स भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंथुया वा परिवसंति, तंजहा--गाहावई वा गाहावाणीओ वा गाहावइपुत्ता वा गाहावइधुयाओ वा गाहावईसुहाओ वा धाइओ वा दासा वा दासीओ वा कम्मकरा वा कम्मकरीओ वा, तहप्पगाराई कुलाई पुरेसंथुयाणि वा पच्छासंथुयाणि वा पुवामेव भिक्खायरियाए अणुपविसिस्सामि, अविय इत्थ लभिस्सामि पिंडं वा लोयं वा खीरं वा दहि वा नवणीयं वा घयं वा गुल्लं वा तिल्लं वा महुं वा मज्जं वा मंसं वा सक्कुलिं वा फाणियं वा पयं वा सिहिरिणि वा, तं पुवामेव भुच्चा पिच्चा पडिग्गहं च संलिहिय संमन्जिय तओ पच्छा भिक्खूहिं सद्धिं गाहा० पविसिस्सामि वा निक्खमिस्सामि वा, माइटाणं संफासे, तं नो एवं करिज्ञा ॥ से तत्थ भिक्खूहिं सद्धिं कालेण अणुपविसित्ता तत्थियरेब रेहिं कुलेहिं सामुदाणियं एमियं वेमियं पिंडवायं प
Page #72
--------------------------------------------------------------------------
________________
[ ૫૩ ]
डिगाहित्ता आहारं आहारिजा, एयं खलु तस्स भिक्खुस्स था भिक्खुणीए वा सामग्गियं० (सू० २४) ॥ १-१-४ ।। पिण्डैषणायां चतुर्थ उद्देशकः।।।
કેટલાક સાધુઓ જે એક સ્થળે જંઘાબળ ક્ષીણ થવાથી એક જગ્યાએ રહ્યા હેય, તથા માસિકલ્પને વિહાર કરનારા કઈ જગ્યાએ માસકલ્પ રહ્યા , તે સમયે બીજા વિહાર કરનારા પણ સાધુ ત્યાં આવીને ઉતર્યા હોય તેમને પૂર્વે સ્થિર રહેલા અથવા માસિકલ્પી ઉતર્યા હોય તેઓ કહે કે, આ ગામ ક્ષુલ્લક (નાનું) છે, અથવા ગોચરી આપવામાં તુચ્છ છે, તથા સૂતક વિગેરેથી ઘર અટક્યાં છે, માટે ઘણું જ તુચ્છ છે, તેથી હે પૂજ્ય! આપ બને ત્યાં સુધી નજીકના ગામમાં ગોચરી માટે જજે, તે તે પ્રમાણે કરવું. હવે રહેલા સાધુને દેષ બતાવે છે.
અથવા ત્યાં રહેનાર સાધુના પૂર્વના સગા ભત્રીજા વિગેરે હાય, અથવા પછવાડેના સગાં, સાસરીયાનાં સગાં વિગેરે હોય, તે બતાવે છે, જેમકે ગૃહસ્થ, તેની સ્ત્રી તેના પુત્રો, દીકરીઓ, દીકરાની વહુઓ, ધાવમાતા, દાસદાસી, નેકર, કરડી તેવો સંસારી સંબંધવાળાં પૂર્વનાં કે પછીના સગા-સંબંધી હેય, તે ત્યાં પૂર્વે ગોચરી જાઉં, તે ત્યાં સારું ભેજનશાલિના ચાખા વિગેરે તથા દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધ, દારૂ, માંસ, સદ્ભુલી (તલસાંકળી), ગોળનીપત, પૂડા, શીખંડ વિગેરે ચરીના વખત પહેલાં લાવીને ખાઉં, આ સૂત્ર માં ભઠ્ય અભક્ષ્ય વસ્તુને વિવેક સૂ. રર માં પ્ર. ૪૯ બતા
Page #73
--------------------------------------------------------------------------
________________
[ પ
!
વ્યા છે, તે આધારે અપવાદ સમજો, અથવા કોઈ સાધુ દુષ્ટબુદ્ધિથી, રસગૃદ્ધિથી પિતાનાં હિંસક સગાં જે પૂર્વનાં સંબંધી હેય તે ત્યાંથી લાવીને બારેબાર ખાય. (તે માટે આ સૂત્રમાં તેને નિષેધ કર્યો કે તેણે ત્યાં જવું નહિ,) તેમ અવિવેકથી વસ્તુઓ લાવીને ખાય, પીણું પીએ, પછી પાતરાં ત્રણવાર સાફ કરીને પછી ગેચરીના સમયે ડાહા (શાંત) મનવાળો બનીને હું નવા આવેલા પાણી સાથે ચરી જઈ આવીશ, આવું કપટ કઈ કરે તે. તે સાધુનું રસના લેલૂપપણાથી સાધુપટ્ટો નષ્ટ થાય છે, માટે બીજા સાધુએ તેમ ન કરવું. ત્યારે સાધુએ શું કરવું તે કહે છે.
આવેલા પણ સાથે ત્યાં રહેલા સાધુએ ગેચરીના વખતે જુદા જુદા કુલેમાંથી થોડી થોડી સામુદાયિક એષણીય (ઉદગમ દેષ રહિત) તથા વૈશ્વિક તે ફકત સાધુના વેષથી મેળવેલ ( ધાત્રી પિંડ વિગેરે ઉત્પાદન દોષ રહિત) ગોચરી મેળવીને લેવી આજ સાધુની સંપૂર્ણતા છે. (આ સૂત્રમાં માંસ-મદિરાવાળાં કુટુંબમાંથી કેઈએ દીક્ષા લીધી હોય, તે તેવાએ સગાને ઘેર ગેચરી જુદા ન જવું, તેજ શ્રેયસ્કર છે. કારણકે કુબુદ્ધિ કેવી ખરાબ છે, અને તેનું જૈન ધર્મમાં કેવું પ્રાયશ્ચિત છે તે નીચેનું બનેલું દષ્ટાંત વાંચવા જેવું છે. - કુમારપાળ રાજાએ જૈનધર્મ સ્વીકાયો પહેલાં માંસભક્ષશું કરેલું અને પાછળથી ત્યાગ કર્યું હતું, તેને એક સમયે ઘેબર ખાતા માંસને સ્વાદ આવ્યું, તેથી શ્રીમાન હેમચંદ્ર
Page #74
--------------------------------------------------------------------------
________________
[ ૫૫ ]
આચાર્ય પાસે આવીને પૂછ્યું, કે મને ઘેખરખાવું કલ્પે કે નહિ ? ગુરૂએ કહ્યું કે નહિ. પ્રશામાટે ? ઉ-પૂના દુષ્ટ સ્વભાવ માંસભક્ષણના યાદ આવે. કુમારપાળે કહ્યુ` કે ત્યારે જો તેવુ સ્મરણ થયુ હાય તા તેનું મને પ્રાયશ્ચિત શું આવે ? ઉ- ખત્રીશ દાંત પાડી નાંખવાનું. તેજ સમયે લુહારને મેલાવી દાંત ખેંચી કાઢવા કહ્યું, ત્યારે હેમચદ્રાચાયે તે રાજાની દૃઢતા જોઇ બીજું પ્રાયશ્ચિત્ત આપ્યું. આથી સમજવાનું એ છે કે તેવા ’ માંસભક્ષણવાળા કુટુ એમાં જતાં કુમારપાળ માક ખરામ ચીજ યાદ આવી જાય તા સાધુપણું ભ્રષ્ટ થાય, પણ બીજા સાધુ સાથે હાય તા તેની શરમથી ત્યાં રહેનારા સાધુ પણ બચે, અને સગાંને પણ માંસભક્ષણ ન કરવા એધ મળવાથી પાપથી અચે.
6
નાશકજીલ્લામાં વાંસદાથી સુરગાણે જતાં રસ્તામાં પહાડી સ્થળમાં એક નાના ગામમાં એ સાધુએ ગયા. તે ગામના પટેલે ગાચરીની પ્રાર્થના કરી પણ સાધુઓએ કહ્યું કે માંસભક્ષકની ગેાચરી અમને ન ક૨ે, ત્યારે તેણે કહ્યું, કે જો આપ મારૂ ઘર તેજ કારણથી અપવિત્ર માનતા હૈ। તે હું આજથી તે ત્યાગ કરૂ છું. પછી તેને ચાગ્ય પ્રાયશ્ચિત્ત આપી તેનુ ઘર પવિત્ર થયા પછી નિર્દોષ ભાજન સાધુએ લીધુ. )
ચેાથા ઉદ્દેશા સમાપ્ત.
Page #75
--------------------------------------------------------------------------
________________
[ પ ]
पांचमो उद्देशो.
ચાથા કહ્યા. હવે પાંચમા ઉદ્દેશા કહે છે. તેના આ પ્રમા શું સંબંધ છે. ગયા ઉદ્દેશામાં નિર્દોષ પિંડ લેવાની વિધિ કહી અને અહીં પણ તેજ કહે છે.
से भिक्खू वा २ जाव पविट्टे समाणे से जं पुण जाणिजा - अग्गपिंड उक्खिप्पमाणं पेहाए अग्गपिंडं निक्खिप्पमाणं पेहाए अग्गपिंडं हीरमाणं पेहाए अग्गपिंडं परिभाइलमाणं पेहाए अग्गपिंडं परिभुंजमाण' पेहाए अग्गपिंडं परिट्टविजमाजं पेहाए पुरा असिणाइ वा अवहाराइ वा पुरा ज स्थऽण्णे समण० वणीमगा खद्धं २ उवसंकर्मति से हंता अहमवि खर्द्ध २ उवसंकमामि, माइद्वाणं संफासे नो, एवं करेजा || ( ૩૦ ૨૬ )
તે ભિન્નુ ગૃહસ્થના ઘરમાં ગયેલા એમ જાણે કે દેવતા માટે તૈયાર કરેલા ભાત વિગેરેના આહાર છે, તેમાંથી થાડા ઘેાડા કાઢે છે, અને બીજા વાસણમાં નાંખે છે, તેવુ દેખીને અ થવા કોઈ દેવના મંદિરમાં લઇ જવાતું જોઇને અથવા થાડું ચાડુ ખીજાને અપાતુ જોઈને તથા મૌજાથી ખવાતુ અથવા દેવળની ચારે દિશામાં બળિ તરીકે ઉછાળાતુ અથવા પૂર્વે બીજા બ્રાહ્મણ વિગેરેએ ત્યાંથી એકવાર જમીઆવીને ઘેર લઇ જતા હાય, અથવા એકવાર જમીઆવીને શ્રમણ વિગેરે એમ માને કે બીજીવાર પણ આપણને ત્યાં મળશે, એમ
Page #76
--------------------------------------------------------------------------
________________
[ ५७] ધારીને પાછા ત્વરાથી જતા હોય, આવું દેખીને કોઈ ભેળ સાધુ કે લાલચુ સાધુ તે ભેજનના સ્વાદથી લલચાઈને તેમ વિચારે કે હું પણ ત્યાં જઈને ગોચરી લાવું, આમ કરવું સાધુને કપે નહિ. કારણકે આવું કરતાં તેને પણ બીજા માફક કપટ કરવું પડે.
હવે ભિક્ષામાં ફરવાની વિધિ કહે છે. से भिक्खू घा० जाव समाणे अंतरा से वप्पाणि या फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा सति परकम संजयामेव परिकमिजा, नो उज्जुयं गच्छिजा, केवली बूया आयाणमेयं, से तत्थ परक्कममाणे पयलिज वा पक्खलेज वा पवडिज वा, से तत्थ पयलमाणे वा पक्खलेजमाणे वा पवडमाणे वा, तत्थ से काए उच्चारेण वा पासवणेण वा खेलेण वा सिंघाणेण वा वं. तेण वा पित्तेण वा पूरण वा सुक्केण वा सोणिएण वा उवलित्ते सिया, तहप्पगारं कायं नो अणंतरहियाए पुढवीए नो ससिणिद्धाए पुढवीए नो ससरक्खाए पुढवीए नो चित्तमंताए सिलाए नो चित्तमंताए ललूए कोलावासंसि वा दारुप जीवपइट्रिए सअंडे सपाणे जाव ससंताणए नो आमजिज वा पमजिज वा संलिहिज वा निलिहिज वा उव्वलेज वा उव्वट्टिज वा आयाविज वा पयाविज वा, से पुवामेव अप्पससरक्खं तणं वा पत्तं वा कटुं वा सक्करं वा साइजा, जाइत्ता से तमायाय एगंतमवक्कमिजा २ अहे झामथंडिलंसि वा जाव अन्नयरंसि वा तहप्पमारंसि पडिलेहिय पडिलेहि
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] य पमजिय पमन्जिय तओ संजयामेव आमजिज वा जाव Tયાવિ વા ! (ફૂર૬)
તે સાધુ ગૃહસ્થને ઘેર ગોચરી જવા માટે જતાં પાડે (મહેલ્લો), શેરી, કે ગામ વિગેરેમાં પેસતાં માર્ગ જુએ, ત્યાં રસ્તામાં જતાં વચમાં સમાન ભૂભાગમાં અથવા મેં ગામના વચમાં કયારા બનાવેલા જુએ, અથવા ઘરને કે નગરને ખાઈ કે કેટ હોય, અથવા તેણે અર્ગલા (અડગલી) અથવા અર્ગલપાશક (જેમાં અર્ગલાને અંકેડો નાખે છે, તે જુએ, તે તે કારણને લઈને તે સીધે માર્ગે ન જાય; કારણકે ત્યાં જતાં કેવળી પ્રભુ કહે છે કે કર્મબંધનનું તે કારણ છે, વખતે સંયમ વિરાધના અથવા આત્મવિરાધના થાય છે તે બતાવે છે, તે માગે જતાં માર્ગમાં વપ્રના કારણે વિષમપણાથી કઈ વખત ધજે, કઈ વખત ઠાકરખાય, કોઈ વખત પડી જાય, તો છકાયમાંથી કેઈપણ કાયને વિરાધે, તેમજ ત્યાં શરીરના મળથી, પિશાબથી બળખા, લીંટ, વમન, પિત્ત, પરૂ, વીર્ય, લેહીથી ખરડાય માટે તેને માર્ગે ન જવું, બીજો માર્ગ ન હોય અને તેજ માર્ગે જવું પડે તે કરખાતાં ગારામાં પડીને ખરડાવા વિગેરે કારણથી આવું ન કરે, તે કહે છે.
- તે સાધુ તેવા અશુચિ ગારા વિગેરેમાં પડતાં વચમાં વસ્ત્ર રાખ્યા વિના ખુલ્લા શરીરે પૃથ્વી સાથે સ્પર્શ ન કરે, અથવા લીની જમીન સાથે કે ધુળવાળી પુત્રી સાથે તથા સચિત્ત પત્થ૨ સાથે તથા સચિત્ત માટીના ઢેફસાથે અથવા ઘુણના કડાથી
Page #78
--------------------------------------------------------------------------
________________
[ 42 ] સડેલ લાકડુ જેમાં અનેક નાનાં ઈંડાં હાય તેની સાથે અથવા કરેળીયાના જાળાંવાળી જગ્યા સાથે એકવાર ન સ્પર્શ કરે, ન વારવાર સ્પર્શ કરે, તેનાથી ગારા દૂર ન કરે, તેમ ત્યાં બેસીને કાદવ દૂર કરવા ખાતરે નહિ, તેમ ત્યાં બેસીને ઉર્તન ( ચાળવુ' ) ન કરે, તેમ સુકાયલાને પણ ત્યાં ન ખાતરે, તેમ ત્યાં ઉભા રહીને સૂર્યને તડકે એકવાર ન તાપે, અથવા વારંવાર ન તાપે, શું કરું, તે કહેછે. તે ભિક્ષુ ત્યાંથી નીકળી અલ્પ રજવાળુ તૃણ વિગેરે યાચે, અને અચિત્ત જગ્યાએ નિભાડા વિગેરે એકાંતમાં જોઈને ત્યાં બેસીને શરીરના કાદવ દૂર કરે, અથવા તડકે તપાવે. અને પછી દૂર કરે, અને સ્વચ્છ કરે, વળી શુ કરે ? તે કહે છે.
से भिक्खू वा० से जं पुण जाणिजा गोणं वियालं प fsue पेहा महिसं वियालं पडिपडे पेहाए, एवं मणुस्तं आसं हथि सीहं वग्धं विगं दीवियं अच्छं तरच्छं परिसरं सियालं विरालं सुणयं कोलसुणयं कोकंतियं चित्ताचिल्लयं वियालं पsिहे पेहाए सड परक्कमे संजयामेव परक्कमे जा. नो उज्जयं गच्छता । से भिक्खू वा० समाणे अंतरा से उवाओ वा खाणु वा कंटए वा घसी वा भिलुगा वा विसमे वा विज्जले वा परियावजिज्जा स परक्कमे संजयाમેવ. નો સન્નુયં મછિન્ના | (૩૦ ૨૭ )
તે ભિક્ષુ રસ્તામાં જતાં ધ્યાન રાખે, અને જો ત્યાં એવુ જાણે કે રસ્તામાં ગાય, ગાધા વિગેરે છે, અને તે મારકણે હાવાથી રસ્તા મધ છે, અથવા ઝેરી સાપ છે, જંગલી ભેંસ
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ ]
કે પાડે છે, દુષ્ટ મનુષ્ય છે, ઘડે, હાથી, સિંહ, વાઘ, વૃક (વરગડું), ચિત્ર, બળધ, સરભ, જંગલી ડુક્કર, કેકતિક, શીયાળના આકારનું લેમડી જેવું જનાવર છે, જે રાતમાં કે કે એમ આરડે છે, ચિત્તા, ચિલ્લાય કે જંગલી જાનવર છે. તેવું કોઈપણ દુઃખદાયી પ્રાણ રસ્તામાં માલુમ પડે તે પ્રથમ ઉપયોગ દઈને ખાત્રી કરે, અને બીજે રસ્તે હોય તે તે સીધે રસ્તે ન જતાં ભય વિનાના રસ્તે જાય, તેજ પ્રમાણે માર્ગમાં ખાડે હેય, ઠંડું હોય, કાંટા હોય, ઢળાવ હોય, કાળી ફાટેલી માટી હાય, ઉંચાનીચા ટેકરા હેય, કાદવ હેય, તેવી જ ગ્યાએ બીજે માર્ગ હોય તે ચક્રો ખાઈને પણ તે રસ્તે જવું. પણ ટુંકા સીધા રસ્તે ન જવું. કારણકે ત્યાં જવાથી સંયમની તથા પિતાની વિરાધનાનો સંભવ છે. ___ से भिक्खू वा० गाहाषाकुलस्स दुवारबाहं कंटगबुंदियाए परिपिहियं पेहाए तेसिं पुव्यामेष उग्गहं अणणुनषिय अपडिलेहिय अप्पमजिय नो अवंगुणिज वा पविसिज पा निक्खमिज वा, तेसिं पुवामेव उग्गहं अणुन्नविय पडिलेहिय पडिलेहिय पमन्जिय पमन्जिय तओ संजयामेव अवंगुणिज વા વા નિકમે વા (ભૂ. ૨૮)
તે સાધુ ગૃહસ્થને ઘેર ગોચરી જતાં તે ઘરનું બારણું દીધેલું જોઈને તે ધણીની રજા લીધા વિના, આંખથી જોઈને રહરણ વિગેરેથી પૂજ્યા વિના ઉઘાડવું નહિ, ઉઘાડીને પેસે નહિ, અને નીકળે પણ નહિ, તેને દેજે બતાવે છે, ગૃહસ્થને
Page #80
--------------------------------------------------------------------------
________________
[ ! ]
દ્વેષ થાય, ઘરમાંથી વસ્તુ ખાવાય તા સાધુના ઉપર શકા આવે અને ઉઘાડેલા દ્વારથી પશુ વિગેરે ઘરમાં પેસી જાય, તેથી સંયમ અને આવિરાધના થાય. હવે જો કારણ હાય, તે અપવાદમા કહે છે.
તે ઘરમાં જાવાની જરૂર હોય તેા તેના ધણીની રજા લઇને આંખે દેખીને આઘાથી પુ'છને મારણ વિગેરે ઉઘાડે, તેના ભાવાય આ છે.
પેાતે દરવાજો ઉઘાડીને પેસવું નહિ, જો માંદા આચાર્ય વિગેરે માટે ત્યાં ઔષધ વિગેરે મળતુ' હાય, અથવા વૈદ્ય ત્યાં રહેતા હાય, અથવા દુર્લભ દ્રવ્ય ત્યાં મળશે, અથવા ઓછી ગેચરી મળેલી હાય, એવાં ખાસ કારણેા આવેથી દીધેલા બારણા આગળ ઉભા રહીને શબ્દ કરે ( એલાવે ) અથવા પોતે સભાળથી પુજીપ્રમાજી ને ઉઘાડીને જવુ.
ત્યાં પ્રવેશ થયા પછીની વિધિ કહે છે,
से भिक्खू वा २ से जं पुण जाणिजा समणं वा माहणं वा गामपिंडोलगं वा अतिहिं वा पुत्र्वपविद्धं पेहाए नो तेसिं संलोए सपडिदुवारे चिट्ठिजा, से तमायाय एगंतमवकमिज्जा २ अणावायमसंलोए चिट्टिजा, से से परो अणावायमसंलोप चिट्टमाणस्स असणं वा ४ आहट्टु दलइजा, से य एवं वइजा - आउसंतो समणा ! इमे भे असणे वा ४ सव्वजणार निसट्टे तं भुंजह वा णं परिभामह वा णं तं चेगइओ पडि - गाहित्ता तुसिणीओ उवेहिजा, अवियाई एवं मममेव सिया
.
Page #81
--------------------------------------------------------------------------
________________
[१२] माइट्टाणं संफासे, नो एवं करिजा, से तमायाए तत्थ गच्छिन्जा २ से पुव्वामेव आलोइजा-आउसंतो समणा! में भे असणे वा ४ सव्वजणाए निसिढ़े तं भुंजह वा णं जाय परिभाएह वा णं, सेणमेवं वयं परो वइजा-आउसंती ममणा! तुमं चैव णं परिभाएहि, से तत्थ परिभाएमाणे नो अप्पणो खद्धं २ डायं २ ऊसदं २ रसियं २ मणुन्नं २ निद्रं २ लुक्खं २, से तत्थ अमुच्छिए अगिद्धे अग(ना)ढिए अणज्मोववन्ने बहुसममेव परिभाइज्जा, से णं परिभाएमाणं परी व. इजा-आउसंतो समणा! मा णं तुमं परिभाएहि सव्धे वेगइआ ठिया उ भुक्खामो वा पाहामो वा, से तत्थ भुंजमाणे नो अप्पणा खद्धं खद्धं जाव लुक्खं, से तत्थ अमुच्छि प ४ बहुसममेव भुंजिजा वा पाइजा वा ॥ ( सू० २९) - તે સાધુ ગામ વિગેરેમાં ભિક્ષા માટે પેઠેલે એમ જાણે, કે આ ઘરમાં પ્રથમ શ્રમણ વિગેરે પઠેલ છે, તે તેને પહેલાં પેઠે જોઈને દાન દેનાર તથા લેનારને અપ્રીતિ ન થાય, તથા અંતરાયકર્મ ન બંધાય, માટે તે બંને દેખે, ત્યાં ઉભા ન રહેવું, તેમજ નીકળવાના દરવાજા આગળ પણ બંનેની અપ્રીતિ. ટાળવા વિગેરે માટે ઉભા ન રહેવું, પણ તે સાધુ એકાંતમાં જઈ કોઈ ન આવે, ન દેખે, ત્યાં ઉભે રહે, ત્યાં ઉભા રહેતાં પણ જૈન સાધુને ગૃહસ્થ જાતે આહાર આપીને આ પ્રમાણે કહે, કે “તમે ભિક્ષા માટે બહુ આવેલા છે, અને હું એકલે વ્યાકુલપણાથી આહાર વિહેંચી આપવાને શક્તિવાન નથી, હે શ્રમણ ! મેં તમને બધા સાધુઓને ચારે પ્રકારને આહાર
Page #82
--------------------------------------------------------------------------
________________
[ 4 ] આપે છેતેથી હવે તમે પિતાની ઈચ્છા પ્રમાણે તે આહારને એકઠા બેસીને ખાઓ, વાપરે, અથવા વહેંચીને લે, આ પ્રમાણે ગૃહસ્થ આપે, તે ઉત્સર્ગથી જૈન સાધુએ તે આહાર ભાગમાં ન લે, પણ દુકાળ હોય, અથવા લાંબા પંથમાં ગોચરીની તંગી હોય તે અપવાદથી કારણુપડે લે પણ ખરે, પણ તે આહાર લેઈને એવું ન કરે, કે તે આહારને છાને માન લેઈ એકાંતમાં પિતાને મળેલ માટે શેડ હેવાથી હું કોઈને ન આપું, એક્લે ખાઉં તેવું કપટન કરે, ત્યારે શું કરવું તે કહે છે.
તે શિશુ આહારને લઈને ત્યાં બીજા શ્રમણ વિગેરે પાસે જઈને તે આહાર તેમને દેખાડે, અને બોલે કે હે આયુષ્માને હે શ્રમણ ! આ આહાર વિગેરે આપણ બધાને ગૃહસ્થ વહે. યા વિના સામ આપેલ છે, તેથી તમે બધા એકત્ર બેસીને ખાઓ, વાપરે, આ પ્રમાણે સાધુને બેલતે સાંભળીને કોઈ શ્રમણ વિગેરે આ પ્રમાણે કહે, હે સાધો! તમેજ અમને બધાને ને વહેંચી આપે, તેવું સાધુએ ન કરવું. પણ કાણે કરવું પડે તે આ પ્રમાણે કરવું, કે પિતે વહેંચતાં ઘણું ઉંચું શાક વિગેરે પિતે ન લે, તેમ લખું પણ ન લે, પણ તે ભિક્ષુ આહારમાં મૂછિત થયા વિના અમૃદ્ધપણે મમતા રહિત થઈને બધાને સરખું વહેંચી આપે, કંઈપણ દાણે વિગેરે સહેજ વધારે રહે. (કારણકે તળીને આપ્યું નથી, તે પણ બને ત્યાં સુધી બધાને સરખું વહેંચી આપે, પણ તે વહેંચતાં કોઈ શ્રમણ (અન્યદર્શની) એમ બોલે, કે વહેચ નહિ, પણ આપણે બધા
Page #83
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
સાથે બેસીને જમીએ, પીએ, તેા સાથે ન જમવુ, પણ પાતા ના સાધુઓ હાય, પાસપ્ત્યા વિગેરે હાય કે સભાગિક ( સાથે ગોચરી કરે તવા ) હાય, તે બધાને સાથે આલેચના આપીને સાથે જમવાની આ વિધિ છે. એટલે પાતે બધાને સરખું વહૈ'ચી આપે, અને બધા ત્યાં સાથે બેસીને ખાય પીએ, ગયા સૂત્રમાં આહારનું આલેકસ્થાન નિષેધ્યું, હવે ત્યાં પ્રવેશના પ્રતિષધની વિધિ કહે છે.
'
से भिक्खू वा से जं पुण जाणिजा समणं वा माहणं वा गामपिंडोलगं वा अतिहिं वा पुत्र्वपविद्धुं पेहाए नो ते वाइकम्म पविसिज वा ओभासिज्ज वा, से तमायाय एगंतमवक्कमिज्जा २ अणावायमसंलोप चिट्टिज्जा, अह पुणेवंजाणिज्जा - पडिसेहिए वा दिन्ने वा तओ तंमि नियत्तिए संजयामेव पविसिज्ज वा ओभासिज वा पयं० सामग्गियं० (મૂ૦ ૩૦ )|| ૨-૧-૧૬ // વિêપળામાં પદ્મમ ૩ રાજઃ ||
તે ભિક્ષુ ગોચરી માટે ગામ વિગેરેમાં પેઠેલા એવુ' જાણે કે આ ઘરમાં પ્રથમ શ્રમણ વિગેરે પેઠેલા છે, તે તે પૂર્વે પેઠેલા શ્રમણ વિગેરેને દેખીને તેને ઓળંગીને પોતે અંદર ન જાય, તેમ ત્યાં ઉભા રહીને ગૃહસ્થ પાસે ભિક્ષા પણ ન માગે, પણ તેને પેઠેલા જાણીને પોતે એકાંતમાં ધણી ન દેખે તેમ ઉભા રહે, પછી તે અંદરના ભિક્ષુને આપે અથવા ના પાડે, ત્યારે તે ત્યાંથી પા। નીકળે, ત્યારપછી જૈન સાધુ અંદર જાય અને આહારની યાચના કરે, આજ સાધુનું સાધુપણું સંપૂર્ણ રીતે છે. પાંચમે ઉદ્દેશે। સમાપ્ત થયે..
Page #84
--------------------------------------------------------------------------
________________
[[ પ ] छठ्ठो उद्देशो.
પાંચમ પછી છઠ્ઠો ઉદેશે કહે છે, તેને આ પ્રમાણે સં. બંધ છે, ગયા ઉદેશામાં શમણ વિગેરેને અંતરાયના ભયથી ગૃ હપ્રવેશ નિષેધ્ય, તેજ પ્રમાણે અહીં અપર પ્રાણીઓના અંતરાયના નિષધ માટે કહે છે.
से भिक्खू वा से जं पुण जाणिज्जा-रसेसिणो बहवे पाणा घासेस णाम संथडे संनिवइए पेहाए, तंजहा-कुक्कुडजाइयं वा सूयरजाइयं वा अग्गपिंडं सि वा वायसा संथडा संनिवइया पेड़ाए सइ परक्कमे संजया नो उज्जुयं गच्छिन्जा। ( રૂ૨)
તે ભિમુ ગેચરી માટે ગામ વિગેરેમાં જતાં એમ જાણે કે આ માર્ગમાં ઘણું પ્રાણીઓ રસનાં ઈચ્છું હેઈને પાછ
થી દાણા ગવા શેરી વિગેરેમાં ઘણાં એકઠાં થઈને જમીન ઉપર પડેલાં છે, તેમને તે સાધુએ જોઈને તે તરફ તેણે ન જવું, તે પ્રાણીઓના નામ બતાવે છે, કુકડાં વિગેરે લીધાથી ઉડતાં પક્ષીઓ જાણવાં. તેજ પ્રમાણે સૂવરજાતિ લીધાથી ચેપમાં ઢાર વિગેરે ચરતા હોય અથવા અરપિંડી (બલિ) બહાર કે કેલ હોય તેમાં કાગડા ખાતા હોય તેમને દેખીને શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી સમ્યફ ઉપગ રાખીને સાધુ તે રસ્તે ન જાય,
Page #85
--------------------------------------------------------------------------
________________
કારણકે ત્યાં જતાં અનેક પ્રાણીને અંતરાય થાય છે, અને તેને ઉડતાં કે બીજે ખસતાં તેમને વધુ પણ વખતે થાય. હવે ગૃહસ્થના ઘરમાં પિઠેલ સાધુને ગેરીની વિધિ કહે છે.
से भिक्खू वा २ जाव नो गाहावइकुलस्स वा दुवारसाहं अवलंबिय २ चिट्ठिजा, नो गा० दगच्छड्डणमत्तए चिद्विजा, नो गा० चंदणिउयए चिडिजा, नो गा० सिणाणस्स वा वञ्चस्स वा संलोए सपडिदुवारे चिट्रिजा, नो० आलोयं वा थिग्गलं वा संधि वा दगभवणं वा बाहाओ पगिज्झिय २ अंगुलियाए वा उद्दिसिय २ उण्णमिय २ अवनमिय २ निज्झाइजा, नो गाहावइअंगुलियाए उद्दिसिय २ जाइजा, नो गा० अंगुलिए चालिय २ जाइजा, नो गा० अं० तजिय
जाइजा, नो गाहावई वंदिय २ जाइजा नो वयणं फरसं વાષT II (ફૂડ રૂર)
તે ભિક્ષ ગૃહસ્થના ઘરમાં ગોચરી પેઠેલે નીચલી બાબતે ન કરે, તેના બારણની શાખાને વારંવાર અવલંબીને ઉભે ન રહે, જે તે પકડે, તે વખતે જીર્ણ હોય તે પડી જાય, અથવા બરાબર ન જડેલ હેય, તે ખસી જાય. તેથી સંયમની વિરાધના થાય, તથા ઉપકરણ ધવાની (કડી) તથા ઉદક (પાણી) મુકવાની જગ્યા (પાણીયારા) તરફ તથા આચમન કરે ત્યાં અથવા ટાંકા વિગેરે તરફ પોતે ઉમે ન રહે, કારણ કે જૈનશાસનની લોકે નિંદા કરે, તેને પરમાથ આ છે કે, જ્યાં રહીને ઘરવાળાં સ્નાન કરે, ટટ્ટી જઈને પણ
Page #86
--------------------------------------------------------------------------
________________
[ ૬૭ ]
યુવે, એ જગ્યા તરફ પિતે ઉભે ન રહે, કે તેવા ઘરવાળા તરફ પિતાની દષ્ટિ પડે, તેમાં આ દોષ છે કે, ત્યાં દેખવાથી સ્ત્રી વિશેરેના સંબંધીઓને શંકા થાય અને ત્યાં લજજાઈને બરાબર શરીર સ્વરછ ન થવાથી તેને દ્વેષ થાય, તેજ પ્રમાણે ગ્રહસ્થના ગોખ ઝરૂખા તરફ દષ્ટિ ન કરે, તથા ફાટ પડેલી તે દુરસ્ત કરી હોય ત્યાં ન જુએ, અથવા ચારે ખાતર પાડેલું હોય, અથવા ભીંતને સાંધો કર્યો હોય, અથવા ઉદગૃહ (પાણીનું સ્થાન) હોય, આ બધાં સ્થાને વારંવાર હાથ લાંબો કરીને અથવા આગુલી ઉંચી કરીને તથા માથું ઉંચું કરીને નમાવીને અથવા કાયા નીચી નમાવીને દેખે નહિ, બીજાને બતાવે પણ નહિ, ( સૂત્રમાં બેવાર તે પાઠ બતાવવાનું કારણ ભાર દેવાનું છે ) જે વારંવાર ત્યાં દેખે કે બીજાને દેખાડે, તે ઘરમાં કઈ ચોરાય કે નાશ પામે તે શંકા ઉન્નત્યુ થાય, વળી તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં પેઠેલે ગૃહસ્થને આંગળી વડે ઉદ્દેશીને તથા અંગુલી ચલાવીને અથવા આંગળીથી ભય બતાવીને તથા ખરજ ખણુંને તેમજ વચનથી (ભાટ માફક) સ્તુતિ કરીને યાચવું નહિ, તથા કઈ વખત ગૃહસ્થ ન આપે તે તેને કડવાં વચન ન કહે, કે તું જક્ષ માફક પારકાનું ઘર રક્ષે છે! તારા નસીબમાં દાન ક્યાંથી હોય? તારી વાત સારી છે, પણ કૃત્ય સારાં નથી ! વળી
अक्षरद्वयमेतद्धि, नास्ति नास्ति यदुच्यते . तदिदं देहिदेहीति, विपरीतं भविष्यति ॥१॥ તું નથી નથી એવા બે અક્ષર બેલે છે, તેને બદલે
Page #87
--------------------------------------------------------------------------
________________
[१८] तु मा५ मा५' मे में सक्ष२ २१जाने ४ तथा कि . परीत थशे ! अर्थात ३ ४८याए थशे ! ( मा ५९ ४टाक्ष વચન સાધુ ન બેલે)
अह तत्थ कंचि भुंजमाणं पेहाए गाहावई का० जाव कम्मकरिं वा से पुवामेव आलोइजा-आउसोत्ति वा भइणित्ति वा दाहिसि मे इत्तो अन्नयरं भोयणजायं?, से सेवं वयंतस्स परो हत्थं वा मत्तं वा दधि वा भायणं वा सीओदगवियडेण वा उसिणोदगविय डेण वा उच्छोलिज वा प. होइज वा, से पुवामेव आलोइजा-आउसोत्ति वा भइणित्ति वा! मा एयं तुम हत्थं वा० ४ सीओदगवियडेण वा २. उच्छोलेहि वा २, अभिकखसि मे दाउं एवमेव दलयाहि, से सेवं वयंतस्स परो हत्थं वा ४ सीओ० उसि० उच्छोलिता पहोइत्ता आहट्ट दलइजा, तहप्पगारेणं पुरेकम्मकरणं हत्थेण वा ४ असणं वा ४ अफासुयं जाव नो पडिगाहिज्जा। अह पुण एवं जाणिजा नो पुरेकम्मकएणं उदउल्लेणं तहप्पगारेणं वा उदउल्लेण वा हत्थेण वा ४ असणं वा ४ अफासुयं जाव नो पडिगाहिजा । अह पुणेवं जाणिजा-नो उदउल्लेज ससिणिकण सेसं तं चेव एवं-ससरक्खे उदउल्ले, ससिगिद्धे मट्टिया उसे । हरियाले हिंगुलुए, मणोसिला अंजणे लोणे ॥ १॥ गेरुय वन्निय सेडिय सोरट्रिय पिटु कुकुस उक्कुट्ठसंसट्टेण । अह पुणेवं जाणिजा नो असंस? संसढ़े तहपगारेण संसटेण हत्थेण वा ४ असणं वा ४ फासुयं जाय पडिगाहिजा ॥ (सू० ३३)
Page #88
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થના ઘરમાં પડેલો તે ભિલું કેઈ ગૃહસ્થ વિગેરેને ખાતાં જુએ, તેને ખાતાં દેખીને સાધુ પ્રથમ આવું વિચારે કે આ ગૃહસ્થ પિતે અથવા તેની સ્ત્રી અથવા તેની કરડી વિગેરે કેઈપણ ખાય છે, એવું વિચારીને તેનું નામ લઈ યાચના કરે, કે આયુષ્મન ! કે અમુક ગૃહસ્થ, અમુક બાઈ! અથવા
ગ્ય બીજું વચન બેલીને કહે કે તમારા ઘરમાં જે રંધાયું હોય તેમાંથી અમને આપ! એમ યાચના કરે, તે તેમ આપવાને હાજર ન હોય, અથવા કારણ આવે આ પ્રમાણે બોલે, પછી તેના ઘરમાંથી યાચતા ભિક્ષને બીજે ગૃહસ્થ કેઈ વખત હાથ ડેઈ કે બીજું વાસણ કાચા પાણીથી કે બરાબર ન ઉના થયેલા પાણથી અથવા ઉનું કરેલું પાછું કાલ પહોંચતાં સ. ચિત્ત થયેલ હોય તેના વડે ધુએ, અથવા વારંવાર ધુએ, આ પ્રમાણે છેવાની ચેષ્ટા કરતાં પહેલાં સાધુ જેઈને વિચારે (થત ધ્યાન રાખે, અને પછી તેમ દેખીને તેનું નામ લેટને નિવારે, કે તમે કાચા પાણી વિગેરેથી ન ધુએ, પણ પેલો ગૃહસ્થ સચિત્ત પાણીથી હાથ વિગેરે નેજ આપે છે અને પ્રાસુક જાણીને સાધુ લે નહિ.
વળી તે સાધુ ગૃહસ્થના ઘરમાં પડેલ જે એમ જાણે કે સાધુ માટે નહિ, પણ તેણે કોઈપણ કારણે પ્રથમ કાચા પાહએ હાથ કે વાસણ ધાયું છે, અને તેનાં ટપકાં પડે છે, એવું દેખે તે ચારે પ્રકારને આહાર અપ્રાસુક જાણીને લે નહિ, કદાચ પાણીનાં ટપકાં ન પડતાં હેય, પણ કાચા પાણીથી બ
Page #89
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ ]
રડેલા હાથ કે વાસણ હાય તાપણુ તે આપતાં સાધુએ ન લેવુ', એજ પૂર્વ કહ્યા પ્રમાણે ન્યાય છે, જેમ કાચા પાણીથી ખરડેલા હાથે ન લેવું, તેમ સચિત્ત રજ હાય, માટીથી ખરડેલ હાય, તેમાં ઉષ તે ખારવાળી માટી, હડતાલ, ગિળેાક, મણશિલ, અંજન, લવજી, ગેરૂ આ બધી પૃથ્વીકાયની ખાણમાંથી નીકળેલી સચિત્ત વસ્તુએ સાધુને ન ક૨ે. ( ણિકા તે પીળી માટી મેઢ છે, સેટિકા ખડી છે, સૈારાષ્ટ્રિ તે તુવરિકા છે, પિષ્ટ તે છડયાવિનાના તલનું ચુરણ ( ભૂકો ) છે, કુકસા ઉપરનાં કુંઢેલાં છેતરાં ( ઉક્કડ ) પીલુ પર્ણિકા વિગેરેને ખાંડણીમાં ખાંડેલ ચુર્રા અથવા લીલાં પાંદડાના ચુરેશ, વિગેરે ખરડેલા હાથ વિગેરેથી આપે તે લે નહિ, એ પ્રમાણે જો ખરડેલ ન હાય તા સાધુ ગાચરી લે.
પણ એમ જાણે કે ખરડાયેલ છે, પણ તે જાતિના આ હારથી હાથ વિગેરે ખરડેલ છે, તેમાં આઠ ભાંગા છે.
असंसङ्के हत्थे असंसट्टे मत्ते निरवसेसे दवे "
'
આમાં એકેક પદ બદલવાથી આઠ ભાંગા થાય—તેમાં સ સષ્ટ હાથ, સo વાસણ અને શેષ દ્રવ્ય બાકી રહેલ હાય તે આઠમા ભાંગે સર્વોત્તમ છે, પણ એવુ જાણે કે, કાચા પાણી વિગેરેથી અસંસૃષ્ટ હાથ વિગેરે છે, તે તે લેવું, અથવા તે જાતિના દ્રવ્યવડે ( ભક્ષ્ય વસ્તુથી ) હાથ વિગેરે ખરડેલ હોય તે આહારને પ્રાસુક જાણીને સાધુએ લેવા, વળી,
Page #90
--------------------------------------------------------------------------
________________
[ 9 ]
से भिक्खू वा २ से जं पुण जाणिज्जा पिहुयं वा बहु. रयं वा जाव चाउलपलंबं वा असंजए भिक्खुपडियाए चित्तमंताए सिलाए जाव संताणाए कुट्टिसु वा कुट्टिति वा कुट्टि
संति वा उप्फणिंसु वा ३ तहप्पगारं पिहुयं वा० अप्फासुयं नो पडिगाहिजा ॥ (सू० ३४)
તે ભિક્ષ ગૃહસ્થના ઘરમાં પેઠે જે એવું જાણે, કે ચાખા વિગેરેના કુરમુરા (મમરા) ઘણું રેતીથી ભરેલા છે, અથવા અડધા શેકેલ ચેખા વિગેરેના કણ વિગેરે હોય, તેને સાધુને ઉદ્દેશીનેજ સચિત્ત શિલા ઉપર અથવા બીજવાળી, હરિતવાળી અથવા નાના જંતુના ડંડાવાળી અથવા કરોળીયાના જાળાવાળી શિલા ઉપર તે મમરા કે કણાને કટેલ હાય કુટે અથવા કુટશે, (સૂત્રમાં એકવચન ક્રિયાપદનું છે તે આ ર્ષવચન હેવાથી બહુવચનમાં લેવું અથવા જાતિમાં એકવચન પણ લેવાય ) આમ કરીને પછી તે ધાણી, પવા વિગેરે સચિત્ત મિશ્ર હોય, તેને સચિત્ત શિલામાં કુટીને સાધુ માટે ઝાટકે અને પછી આપે, કે આપશે, તેવું જાણીને તે પૃથક વિગેરે આહાર આપે તે પણ લે નહિ.
से भिक्खू वा २ जाव समाणे से जं० बिलं वा लोणं उभियं वा लोणं अस्संजए जाव संताणाए भिंदिसु ३ रुचिसु वा ३ बिलं वा लोणं उब्भियं वा लोणं अफासुयं० नो
જે તે ભિક્ષુ એવું જાણે, કે આ ખાણનું મીઠું (બિલ
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૨ ] બીડ) છે, અથવા સિંધવ, સંચલ વિગેરે બધી મીઠાની જાતિ હોય, તથા ઉદ્દભજ (સમુદ્રના કિનારે સૂકાવેલું મીઠું,) તે પ્રમાણે રૂમક વિગેરે બીજું મીઠું પણ લેવું, આવું મીઠું જે કાચું છે, તેને ઉપર બતાવેલ શિલા ઉપર કૂટીને આપે એટલે સાધુ માટે ભેદે, ભેદશે, અથવા વધારે ઝીણું કરવા ચરીને આપે તે લેવું નહિ. વળી,
से भिक्खू वा० से ० असणं वा ४ अगणिनिक्खित्तं तहप्पगारं असणं वा ४ अफासुयं नो०, केवली बूया आयाणमेयं, अस्संजए भिक्खुपडियाए उस्सिचमाणे मा निस्सिचमाणे वा आमजमाणे वा पमजमाणे वा ओयारेमाणे वा उच्चत्तमाणे वा अगणिजीवे हि सिजा, अह भिकरसूणं पुव्योवइट्टा एस पइन्ना एस हेऊ एस कारणे एसुवएसेज तहप्यगारं असणं वा ४ अगणिनिक्खित्तं अफासुयं नो० पडिल एयं० सामग्गियं ॥ (सू० ३६ ) ॥ पिण्डैषणायां षष्ठ उद्देश: ૨-૧-૨-૬ .
તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં ગેચરી ગયેલ હોય, ત્યાં ચારે પ્રકારને આહાર અગ્નિ ઉપર બળતા સાથે લાગેલ હોય તે આહાર આપે તે પણ લે નહિ, ત્યાં કેવલી પ્રભુ કહે છે કે, આ કર્માદાન છે, તેજ પ્રમાણે ગૃહસ્થ શિશુને ઉદ્દેશીને ત્યાં અગ્નિ ઉપર રહેલ આહારને બીજા વાસણમાં નાંખતે તેમાંથી પ્રથમ આપેલ હોય તે વધેલામાં બીજું નાખે અથવા હાથથી મસળીને શોધે, તથા પ્રકર્ષથી શોધે, તથા નીચે ઉતારીને અને થવા અગ્નિને તીરછી કરીને એને પીડે.
Page #92
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ] આ બધી વાત સમજાવીને કહે છે કે ઉપર બતાવેલી સાધુની આ પ્રતિજ્ઞા છે કે અગ્નિ સાથે લાગેલું ભજન વિગેરે અમાસુક છે, અને તે અનેકણીય છે, એમ જાણીને આહાર મળતો હોય, તે પણ લે નહિ, આજ સાધુનું સર્વથા સાધુપણું છે, પહેલા અધ્યયનને છઠ્ઠો ઉદેશ સમાપ્ત થયે.
सातमो उद्देशो.
o
છ ઉદેશે કહીને સાતમે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં સંયમ વિરાધના બતાવી, અને અહી સંયમની આત્માની દાનદેનારની વિરાધના બતાવશે અને તે વિરાધનાથી જૈનશાસનની હીલના થાય, તે આ ઉદ્દેશામાં બતાવશે.
से भिक्खू पा २ से ज० असणं वा ४ खंधंसि वा थंमंसि वा मंचंसि वा मालंसि वा पासायंसि वा हम्मियतलंसि वा अन्नयरंसि था तहप्पगारंसि अंतलिक्खजायंसि उवनिक्खित्ते सिया तहप्पगारं मालोहडं असणं वा ४ अफासुयं नो०, केवली बूया आयाणमेयं, अस्संजए भिक्खुपडियाए पीढं वा फलगं वा निस्सेणि वा उदहलं वा आहट्ट उस्तविय दुरूहिला, से तत्य दुरूहमाणे पयलिन वा पर.
Page #93
--------------------------------------------------------------------------
________________
[ ૭૪
डिज वा, से तत्थ पयलमाणे वा २ हत्थं वा पायं वा बाहुं वा ऊरं वा उदरं वा सीसं वा अन्नयरं वा कायंसि इंदियजालं लूसिज वा पाणाणि वा ४ अभिहणिज वा वित्तासिन्ज वा लेसिज वा संघसिज वा संघट्टिज वा परियाविज वा किलामिज वा ठाणाओ ठाणं संकामिज वा, तं तहप्पगारं मालोहडं असणं वा ४ लाभे संते नो पडिगाहिजा, से भिक्खू वार जाव समाणे से जं० असणं वा ४ कुट्रियाओ वा कोलेजाउ वा अस्संजए भिक्खुपडियाए उक्कुजिय अवउजिय ओहरिय आहट्ट दलइन्जा, तहप्पगारं असणं वा ४ लाभे संते नो georfઝા | (સૂ૦ રૂ૭) I - તે ભિક્ષુ ચરીમાં ગયેલા જો આ પ્રમાણે ચારે પ્રકારને આહાર જાણે, સકંધ (તે અર્ધપ્રાકાર–ઉંચી ભીત જે હોય) લાકડે કે પત્થરને થ હોય, તથા માંચડે બાંધે હોય અથવા શીકા ઉપર હૈય, મહેલમાં, કે હવેલીમાં કે કેપણ અંતરિક્ષ (અધર) સ્થાનમાં આહાર રાખેલ હોય તે તેવા ઉપરથી આહાર લઈને વહોરાવે તેપણ માલાપહત દોષ લાગતે જાણીને ન લે, કેવળ પ્રભુ તેમાં આ પ્રમાણે દેષ બતાવે છે, એટલે ત્યાં ઉંચે વસ્તુ રાખી હોય તે લેવા ગૃહસ્થ જાય તે હાથ પહોંચવા માટે સાધુ માટેજ માંચી, પાટીયું, નિસરણું, ઉંધી ઉખળી અથવા બીજું કંઈપણ અધર ટેકવીને, તેના ઉપર ચડીને લેવા જાય તે ચડતાં પડી જાય, અને ખસીને પડતાં હાથ, પગ ભાંગતાં અથવા ઈદ્રિય કે શરીરમાં લાગી જાય, તેજ પ્રમાણે પડતાં બીજા ને, પ્રાણીઓને હણે,
Page #94
--------------------------------------------------------------------------
________________
[७५]
त्रास ५माडे, अथवा धुप ढांड, घसा। माथे, संघटन ४२. આ પ્રમાણે થતાં તે જેને પરિતાપ કરે, થકવે, એકસ્થાનથી બીજા સ્થાનમાં ખસેડે, આવા દેશે જાણીને શીક કે મેડા ઉ. પરથી લાવીને આપે તે મળતી વસ્તુ પણ સાધુઓ ન લેવી. '
અથવા તે સાધુ આહાર લેતાં આ પ્રમાણે જાણે, કે માટીની કઠીમાંથી અથવા જમીનમાં ખેદેલ અર્ધ ગળાકાર ખાણમાંથી સાધુને ઉદ્દેશીને કાયાને ઉંચીનીચી કરીને કુબડી થઈને કાઢે, તથા ખાણમાં નીચી નમીને અથવા તીરછી પડીને આહાર લાવીને આપે, તે સાધુએ અધમાલાહત (નીચે પડિને લીધેલ) આહાર ગૃહસ્થ પાસેથી મળતું હોય તે પણ લે નહિ, હવે પૃથ્વીકાયને આશ્રયી કહે છે.
से भिक्खू वा० से ० असणं वा ४ मट्टियाउलितं तहप्पगारं असणं वा ४ लाभे सं०, केवली०, अस्संजए भि० मट्टिओलितं असणं वा उभिदमाणं पुढविकायं समा. रंभिजा तह तेउवाउवणस्सइतसकायं समारंभिज्जा, पुणरवि उल्लिंपमाणे पच्छाकम्मं करिजा, अह भिक्खूणं पुव्वो जं तहप्पगारं मट्टिओलित्तं असणं वा लाभेल। से भिक्खू० में ज० असणं वा ४ पुढविकायपइट्रियं तहप्पगारं असणं बा अफासुयं । से भिक्खू जं असणं वा ४ आउकायपइट्रियं चेव, एवं अगणिकायपइट्रियं लाभे० केवली, अस्संज. भि० अगणिं उस्सकिय निस्सक्किय ओहरिय आहट्ट दलइजा अह भिक्खूणं० जाव नो पडि० ॥ (सू० ३८ )॥
Page #95
--------------------------------------------------------------------------
________________
[ ૭૬ ] - તે ભિક્ષુ ગોચરીમાં ગયેલે આ પ્રમાણે જાણે કે પિઠરક (માટીના ગળા) વિગેરેમાં માટીથી પ્રથમ લીંપીને ચેડે લ હેય, તેમાંથી કાઢીને ચાર પ્રકારના આહારમાંથી કાંઈપણ આપે તે પશ્ચાતકર્મના દેષથી મળતે આહાર પણ ન લે, પ્ર–શામાટે? ઉ૦-કેવળી પ્રભુ તેને કર્મ ઉપાદાન કહે છે, કે તે ગૃહસ્થ ભિક્ષુકની નિશ્રાએ માટીથી લીંપેલું વાસણ હેય, તેમાંથી કાઢીને કોઈપણ આહાર આપે, તે તે વાસણ ખેલતાં પૃથ્વીકાયને આરંભ કરે, તેજ કેવળી પ્રભુ કહે છે, તથા અગ્નિ વાયુને તેમજ વનસ્પતિ તથા ત્રસકાયને પણ આરંભ કરે, અને સાધુને આપ્યા પછી બાકી રહેલ માલના રક્ષણ માટે તે વાસણને પાછું લેપે માટે સાધુને પૂર્વે કહેલી આ પ્રતિજ્ઞા હિવાથી અને તેજ હેતુ તેજ કારણ હેવાથી આ ઉપદેશ છે કે, તેવું માટીથી લીંપેલું વાસણ ઉઘડાવીને મળતું ભજન કે વસ્તુ કંઈપણ લેવું નહિ.
વળી તે ભિક્ષુક ગૃહસ્થના ઘરમાં પિસતાં વળી આવું ભેજન વિગેરે જાણે, તે નલે, એટલે પૃથ્વીકાય ઉપર સ્થાપેલ આહારને જાણુને પૃથિવીકાયના સંઘટ્ટન વિગેરેના ભયથી - પ્રાસુક જાણીને મળતું હોય તે પણ ન લે, એજ પ્રમાણે પાણી ઉપર અગ્નિકાયમાં સ્થાપેલ હોય તે પિતે લે નહિ, કારણ કે કેવળી તેમાં આદાન કહે છે, તેજ બતાવે છે, “અસંતહસ્થ ભિક્ષુ માટે અગ્નિ ઉપર સ્થાપેલ વાસણને આમતેમ ફેર વી આહાર આપે તેથી તે અને પીડા થાય, માટે સાધુઓની આ પ્રતિજ્ઞા છે કે તે આહાર લે નહિ.
Page #96
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ] से भिक्खू वा २ से ज० असणं वा ४ अच्चुसिणं असंजए भि० मुप्पेण वा विहुयणेण वा तालियंटेण वा पत्तेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा मैलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा फुमिज वा पीइज वा. से पुवामेव आलोइजा-आउसोत्ति वा भइणित्ति वा! मा एतं तुमं असणं वा अच्चुसिणं मुप्पेण वा जाव फुमाहि वा बीयाहि वा अभिकंख सि मे दाउं, एमेव दलयाहि. से सेवं वयंतस्स परो सुप्पेण वा जाव वीइत्ता आहट्ट दलहजा तहप्पगारं असणं वा ४ अफासुयं वा नो पडि०॥ (મૂડ ) //
તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં પેઠેલે જે આ પ્રમાણે જાણે કે આ ઘણે ઉને ભાત વિગેરે સાધુને ઉદ્દેશીનેજ ગૃહસ્થ ઠંડો કરવા માટે સૂપડાથી, વીંજણાથી, મોરના પીંછાના પંખાથી અથવા શાખાથી કે શાખાના ભંગવડે અથવા પીંછાથી અથવા પીંછાના સમૂહવડે, વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી, હાથથી, મેથી અથવા તેવા કંઈપણ એજારથી ફેંકીને ઠડે કરે, અને થવા વસ્ત્રથી વિજે, આ પ્રમાણે કરવા પહેલાં સાધુ લક્ષ્ય રાખીને તેવું ગૃહસ્થ કરે, તે પહેલાં તેને નામ દઈને બેલે કે હે ભાઈ! હે બહેન! આવું તમે કરીને મને આપવાની ઈચ્છા ધરાવે છે, તે તેમ ફેંક્યા વિના જ અમને આપે, આવું સાધુ કહે તે પણ ગૃહસ્થ હઠથી સૂપડેથી કે મુખના વાયુવડે કંકીને આપે તે તેને અનેષણીય (દોષિત) આહાર જાણીને સેવે નહિ.
Page #97
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ] પિંડના અધિકારથીજ એષણા દેને ઉદ્દેશીને કહે છે.
से भिक्खू वा २ से ज० असणं वा ४ वणस्सइकायपहट्रियं तहप्पगारं असणं वा ४ वण० लाभे संते नो पडि । પર્ધા તાપવિ . (સૂ ) II • તે ભિક્ષ ગૃહસ્થના ઘરમાં ગયેલે એવું જાણે, કે વનસ્પતિકાયમાં ચારે પ્રકારને આહાર છે, તે તે જાણીને લે નહિ, એ પ્રમાણે ત્રસકાયનું સૂત્ર પણ જાણવું, અહીં (વનસ્પતિકાયમાં રહેલું) આ સૂત્ર વડે નિક્ષિત નામને એષાણુદેષ લે. નાર આપનાર બંનેને ભેગે બતાવ્યું, તેજ પ્રમાણે બીજા પણ એષણદેષ યથાસંભવ સૂત્રમાં જવા તે આ પ્રમાણે છે. संकिय मक्खिय निक्खित पिहिय साहरियदा यगुम्मीसे; अपरिणय लित्त छड्डिय, एसण दोसा दस हवंति ॥ १ ॥ - (૧) આધાકર્મ વિગેરેથી શક્તિ આહાર વિગેરે ન લેવું, (૨) પાણુ વિગેરેથી મૃક્ષિત (લીંપાયેલ) હોય, (૩) પૃથ્વીકાય વિગેરેમાં સ્થાપન કરેલું હોય (૪) બીજેરા વિગેરે ફળથી ઢાંકેલું હોય (૫) વાસણમાંથી તુષ વિગેરે ન આપવા
ગ વસ્તુ બીજી સચિત્ત પૃથ્વી વિગેરે ઉપર નાંખીને તે વાસણ વિગેરેથી જે આપે, તે સંહત દેષ છે. (૬) બાલ વૃદ્ધ વિગેરે દાન દેનાર શુદ્ધિ તથા શક્તિ વિનાને હાય, (૭) સચિત વિગેરે પદાર્થથી મિશ્રિત વતુ હેય, (૮) દેવાની વસ્તુ અરેબર અચિત્ત ન થઈ હોય, અથવા દેનાર લેનારના ભાવ
Page #98
--------------------------------------------------------------------------
________________
७.] વિનાની હોય તે અપરિણત કહેવાય, (૯) ચરબી વિગેરે નિંદનીક પદાર્થથી લિસ હાય (૧૦) છાંટા પાડતી વહેરાવે. આ દશ દેષ એષણાના કહ્યા, તે ટાળવા જોઈએ.
હવે પીવાના આશ્રયી કહે છે
से भिक्खू वा २ से जं पुण पाणगजायं जाणिजा, तंजहा-उस्सेइमं वा ? संसेइमं वा २ चाउलोदगं वा ३ अन्नयरं वा तहप्पगारं पाणगजायं अहुणाधोयं अणंबिलं अव्वुकंतं अपरिणयं अविद्वत्थं अफासुयं जाव नो पडिगाहिन्जा। अह पुण एवं जाणिज्ञा चिराधोयं अंबिलं वुक्तं परिणयं विद्वत्थं फासुयं पडिगाहिजा । से भिक्खू वा० से जं पुण पाणगजायं जाणिजा, तं जहा-तिलोदगं वा ४ तुसोदगं वा ५ जवोदगं वा ६ आयामं वा ७ मोवीर वा ८ सुद्ध वियर्ड वा ९ अन्नयरं वा तहप्पगारं वा पाणगजायं पुवामेव आलोइन्जा-आउसोत्ति वा भइणित्ति वा! दाहिसि मे इत्तो अन्नयरं पाणगजायं ? से सेवं वयंतस्स परो वइजा-आउस्सं तो समाणा! तुमं चेवेयं पाणगजायं पडिग्गहेण वा उस्सिचिया णं उयत्तिया णं गिण्हाहि, तहप्पगारं पाणगजायं सयं वा गिव्हिन्जा परो वा से दिजा, फासुयं लाभे संते पडिगाहिजा ॥ (सू० ४१)
તે સાધુ ગૃહસ્થના ઘરમાં પાણી માટે ગયેલ હોય, ત્યાં એવું જાણે કે આટે ગુંદળવાનું આ પાનું છે, તે ઉસેઇમ छ, तथा तसने घोबानु पाणी छ, ते स सेभ छ, अथवा अરણિકા વિગેરે જોવાનું પાણી છે, તેમાં પ્રથમનાં બે તે પ્રાસુક
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ] છે જ; પણ ત્રીજા ચોથા નંબરના પાણી મિશ્ર છે, તે અમુક કાળે પરિણત (ફાસુ) થાય છે, તે ચાવલ ( ખા) નું છેવણ છે, તેમાં ત્રણ અનાદેશ છે, પરપિટા થતા હોય, પાણીનાં બિંદુઓ વાસણને લાગેલાં શોષાઈ ગયાં હોય, અથવા તંદુલ રંધાઈ ગયાં હોય, પણ તેને ખરે આદેશ આ છે, કે પાણી સ્વચ્છ થઈ ગયું હોય, (પરપોટા બેસીને સ્વચ્છ થયું હોય તેજ લેવાય)-અનાલ તે પિતાના સ્વાદથી અચલિત અબુ
&ાંત રસ્પરિણત અવિષ્યરત અપ્રાસુક માલુમ પડે તે સાધુએ લેવું નહિ, અને તેથી વિપરીત હોય તે ગ્રહણ કરવું, ફરી પાણીના અધિકારથીજ વિશેષ કહે છે.
તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં પેહેલે આવું પાણી જાણે, કે (૪) તલનું ધાવણ કેઈપણ પ્રકારે પ્રાસુક કરેલું પાણી, 5હસ્થના ઘરમાં છે, એ પ્રમાણે (૫૬) તુષથી, જવાથી, અને ચિત્ત થયું હેય, (૭) આચાર્લી (ઓસામણ) (૮) આરનાલ સેવીર ૯) બરોબર ઉંનું પાણી શુદ્ધ વિકટ અથવા તેવું દ્રાક્ષનું ધાવણ વિગેરે અચિત્ત પાણી જુએ, તે ગૃહસ્થને કહે, કે હે ભાઇ ! હે બાઈ ! જે કંઈ આવું અચિત્ત પાણી હૈય, તે મને આપે ! તે વખતે ગૃહસ્થ બેલે, કે હે સાધુ! તમેજ આ પાણી પિતાના પાતરા વડે કે કાચલીવડે કે કડાયું ઉંચકીને કે વાંકુવાળીને વાસણમાંથી લે, તે પ્રમાણે કહે તે સાધુ પિતે ગ્રહણ કરે, અથવા ગૃહસ્થ તેને આપે, તે પ્રાસુક પાણી સાધુએ લેવું. વળી
Page #100
--------------------------------------------------------------------------
________________
[ ૮૧ ] તે મિત્રq વારે ૬ go vir fખા-તરદિ याए पुढवीए जाव संताणए उद्धट्ट २ निक्खित्ते सिया, असंजए भिक्खुपडियाए उदउल्लेण वा ससिणिद्धेण वा सकसारण वा मत्तेण वा सीओदगेण वा संभोइत्ता आहट्ट दलइज्जा, तहप्पगारं पाणगजायं अफासुयं० एयं खलु सामग्गि| (જૂ કર) in fuષણTયાં નમઃ ૨-૨-૨–૭.
તે ભિક્ષુ જો આવું જાણે કે તે અચિત્ત પાણી, સચિત્ત પૃથ્વીકાય વિગેરેમાં આંતરા વિના મુકેલું છે, અથવા કોળીયાના જાળા વિગેરેમાં બીજા વાસણમાંથી લઈ લઈને તેમાં વાસણ મુકેલું છે, અથવા તે ગૃહસ્થ શિશુને ઉદ્દેશીને જ કાચા પાણીના ગલતાં ટપકાંવડે અથવા સચિત્ત પૃથ્વી વિગેરેના અને વયવથી ખરડાયેલું ભાન હોય, અથવા ઠંડા પાણીથી મિશ્ર કરીને ભેગું કરીને આપે, તેવું પાણી “અષણીય? જાણીને લેવું નહિ, આ ભિક્ષુની સંપૂર્ણ સાધુતા છે.
સાતમે ઉદ્દેશ સમાપ્ત.
आठमो उद्देशो.
–YO-– સાતમ કહીને આઠમે ઉદ્દેશ કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં પાણીને વિચાર બતાવે, અહિં પણ તેજ પણ સંબંધી વિશેષ કહે છે–
Page #101
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
सेभिक्खू वा २ से जं पुण पाणगजायं जाणिज्जा, तंजहा- अंबपाणगं वा १० अंब्राडगपाणगं वा ११ कविद्रूपाण०
१२ माउलिंगपा० १३ मुहियापा० १४ दालिमपा० १५ खजूरपा० १६ नालियेरपा० १७ करीरपा० १८ कोलपा० १९ आमलपा० २० चिंचापा० २२ अन्नयरं वा तहप्पगारं पाणगजातं अट्टियं सकणुयं सबीयगं अस्संजय भिक्खुपडियाए छब्बेण वा दूसेण वा बालगेण वा आविलियाण परिवीलियाण परिसावियाण आट्टु दलइजा तहप्पगारं पाणगजाये અા॰ હામે સંતે નો દિનŕzm | (g॰ કરૂં ) ||
(
તે સાધુ ગૃહસ્થના ઘરમાં ગયેલ આવા પ્રકારનું પાણી જાણે, કે કેરીનું તથા અખાડાનુ ધાવણુ ( ૧૦−૧૧ ) છે, તથા કાઠ ( ૧૨ ) નુ ધાવણુ છે, મીજોરૂ (૧૩) મુદ્રિકા { દ્રાક્ષ ) નુ ધાવણ ( ૧૪ ) છે, દાડમ ( ૧૫ ) નુ, ખન્નુર ( ૧૨ ) નું, નાળિયેર ( ૧૭ ) કેર ( ૧૮ ) કાલ એટર ) તું (૧૯) આમળાં (૨૦) ચિંચા આંબલી (૨૧) તથા તેવાં ખીજા બધાં પાણી એટલે દ્રાક્ષ, ખેર, આંખલી વિગેરે કાઇપણુ પાણીને તે ક્ષણેજ ચરીને કરાય છે, તથા અખાડા વિગેરેનું પાણી એ ત્રણ દિવસ સાથે રાખીને પલાળે, આવુ પાણી હાય અથવા તેવી જાતનું બીજું હાય, તે ઠળિયાસાથે વર્તે, અથવા કણક ( છાલ વિગેરે અવયવ ) સાથે હાય, તથા બીજ સહિત વર્તે, ઠળીયેા તથા ખીજ આમળાં વગેરેમાં જુદાપણ' પ્રતીત છે, આવુ' પાણી ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને દ્રાક્ષ વિગેરે ચરીને અ
Page #102
--------------------------------------------------------------------------
________________
[ ૮૭ ] થવા વાંસની છાલથી બનાવેલ છાબડી વિગેરે પલાળીને અથવા વશ્વ પલાળીને અથવા ગાય વિગેરેનાં પૂછડાના વાળના બનાવેલ ચાલવડે અથવા સુગૃહીપક્ષીના માળાવડે. ઠળીયે વિ. ગેરે દૂર કરવા એકવાર મસળીને કે વારંવાર ચાળીને તથા પરિ સવણ કરીને ગાળીને સાધુ પાસે લાવીને આપે, આવું પાણી ઉદ્ગમદોષથી દુષ્ટ જાણીને મળતું હોય, તે પણ લે નહિ, ઉદુગમદે નીચે મુજબ છે.
आहाकम्मुद्देस्सिय पूतीकम्मे अमीसजाए अ॥ ठवणा पाहुडियाए पाओअर कीय पामिच्चे ॥१॥ परियट्टिए अभिहडे, उब्भिन्ने मालोहडे इअ अच्छेज्जे अणिसटे, अज्झोअरए अ सोलसमे ॥ २॥
(1) સાધુના માટે જે સચિત્તનું અચિત્ત કરે, અથવા અચિત્ત શંધે તે આધાકર્મ દેષ છે (૨) જે પિતાના માટે તૈયાર રસઈ થઈ હોય તે લાડુના ચર્ણ વિગેરે ગેળ વિગેરેથી સાધુને ઉદ્દે શીને વધારે સંસ્કારવાળું બનાવે, આ સામાન્યથી છે, (પણ વિશે ષથી જાણવા ઈચ્છનારે વિશેષ સૂત્ર થી જાણવું) (૩) આધાકર્મના ભાગથી મિશ્ર કરે તે પૂતીકર્મ છે, (૪) સાધુ તથા ગૃહસ્થને આશ્રયી પ્રથમથી આહાર ભેગે રંધાય તે મિશ્ર છે. (૫) સાધુને માટે ખીર વિગેરે જુદી કાઢી રાખે તે સ્થાપના દોષ છે, (૬) ઘરમાં લગ્ન વિગેરેને અવસર આવવાને હોય તે સાધુને આવેલા જાણીને કે આવવાના જાણી તેમને તે મિ. શાસ્ત્ર વિગેરે આપવા માટે આગળ પાછળ કરે, તે પ્રાકૃતિકા
Page #103
--------------------------------------------------------------------------
________________
| [ ૮૪ ] દેષ છે, (૭) સાધુને ઉદ્દેશીને ઝરૂખા બારી વિગેરે ઉઘાડવી, અથવા અંધારામાંથી લાવીને અજવાળામાં મુકવું તે પ્રાદુક્કર રણ છે, (૮) દ્રવ્ય વિગેરે આપીને ખરીદ કરે તે કતદેષ છે સાધુ માટે કેઈનું ઉછીકું-ઉછીનું લે તે “પામિ દેષ છે (૧૦) કેદરા વિગેરે આપીને પાડોશીના ઘરમાંથી શાલિ વિગેરેના ચેખા બદલે લાવે. તે પરિવર્તિતોષ છે, (૧૧) ઘર વિગેરેથી સાધુના ઉપાશ્રયમાં લાવીને આપે તે અભ્યાહતદેષ છે, (૧૨) છાણ વિગેરેથી લીંપેલું વાસણ ખોલીને આપે, તે ઉદ્વિદેષ છે, (૧૩) માળા ઉપર વિગેરેથી–નિસરણી વડે લાવીને આપે તે માલાહત દેષ છે, (૧૪) નકર વિગેરેથી છીનવી લઈને આપે તે આ છે દેષ છે, (૧૫) સમુદાય આશ્રયી રંધાયાં, બધાની રજા લીધા સિવાય એકલે આપે તે અનિરુણ દેષ છે, (૧૬) પિતાના માટે રંધાતા અને ત્રમાં પાછળથી તાંદુલ વિગેરે સાધુને આવતા સાંભળીને રાંધ. તાં ઉમેરે તે “અધ્યવપૂરક દેષ છે, આવા કેઈપણ દોષથી દેષિત આહાર હોય તે સાધુએ તે આહાર લેવે નહિ.
પાછું પણ ભેજનું પાણી વિગેરે આશ્રયી કહે છે.
से भिक्खू वा०२ आगंतारेसु वा आरामागारेसु वा गाहावई गिहेसु वा परियावसहेसु वा अन्नगंधाणि वा पाणगंधाणि वा सुरभिगंधाणि वा आघाय २ से तत्थ आसायपडियाए मुच्छिए गिद्धे गढिए अज्झोववन्ने अहो गंधो २ नो iષાયાણા (જૂ ક8)
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ८५] તે સાધુ આગંતાર તે શહેરની બહાર મુસાફરે આવીને ઉતરે તેવી ધર્મશાળા કે મુસાફરખાનામાં અથવા આરામ ઘરે ( બગીચાની અંદરના મકાન ) માં અથવા ગૃહસ્થના ઘરમાં પૂજાના ઘરમાં અથવા ભિક્ષુકના મઠમાં જ્યાં અન્ન-પાણીની સુગધીના ગંધને સુંધી સુંધીને તેને સ્વાદની પ્રતિજ્ઞાથી મૂત છિત વૃદ્ધ ઘેલે બનેલે અહહા! શું સુગંધ છે! એ પ્રેમી બનીને તે ગંધને સુંઘે નહિ. ફરી પણ આહારને આશ્રયી
छे
से भिक्खू वा २ से जं० सालुयं वा बिरालियं वा सासवनालियं वा अन्नयरं वा तहप्पगारं आमगं असत्थपरिणयं अफासुः । से भिक्खू वा० से जं पुण पिप्पलिं वा पिप्पलचुण्णं वा मिरियं वा मिरियचुण्णं वा सिंगबेरं वा सिंगबेरचुण्णं वा अन्नयरं वा तहप्पगारं वा आमगं वा असत्थ प० । से भिक्खू वा० से जं पुण पलंबजायं जाणिजा, तंजहा-अंबपलंब वा अंबाडगपलंबं वा तालप० झिझिरिप० सुरहि० सल्लरप० अन्नयरं तहप्पगारं पलंबजायं आमगं अ. सत्थप० । से भिक्खू ५ से जं पुण पवालजायं जाणिज्ञा, नंजहा-आसोट्ठपवालं वा निग्गोहप० पिलुंखुप० निपूरप० सल्लइप० अन्नयरं वा तहप्पगारं पवालजायं आमगं असत्थपरिणयं० । से भि० से जं पुण० सरडुयजायं जाणिजा, तंजहा-सरडुयं वा कविट्ठसर० दाडिमसर० बिल्लस० अन्नयरं वा तहप्पगारं सरडुयजायं आमं असत्थ परिणयं० । से भिक्खू वा० से जं पु० तंजहा-उंबरमंथु वा नग्गोहमं० पि
Page #105
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
लुखुमं० आसाथम० अन्नयरं वा तहप्पगारं वा मंथुजायं आमयं दुरुकं साणुबीयं अफासुयं० ॥ (सू० ४५ )॥
તે ભિક્ષુ સલુક (પાણીમાં થનારું કંદ), બિરાલિયા (સ્થળમાં થનારું કંદ), સરસવની કંદલીએ તેવું કંઈપણ કાચું કંદ કાંદળ વિગેરે શસ્ત્રોથી પરિણત થયેલું હોય, તેમજ તે ભિક્ષુ પીપર, પીપરનું ચુરણ, મરચાં મરચાંનું ચુરણ સીગડા સીગડાનું ચુરણ અથવા તેવું કંઈપણ કાચું શસ્ત્ર ફરસ્યા વિનાનું અપ્રાસુક હોય તે, આંબાના ફળ કેરીએ) અંબાડા ( ) નાં ફળ, તાડનાં ફળ ઝિજિઝ તે વલ્લીપલાશ
) સુરભિ તે શત્ ( સલર ( ) છે. આ પ્રમાણે જે કંઈ કાચું ફળ હોય, અને તે શસ્ત્રથી પરિણત ન હોય તે સચિત્ત જાણુને લેવું નહિ. તે વળી તે ભિક્ષુ કેઈપણ જાતિનું પ્રવાળ તે પીપળાનું વડનું પિલુંખુ (પિપરી) નિપુર (નંદીવૃક્ષ) શલકી (.
) અથવા તેવું બીજું કોઈપણ પ્રવાળ હોય તે, કાચું સચિત્ત હોય તે લેવું નહિ, તેજ પ્રમાણે તે સાધુ કેઈપણ જાતિનું “સરડુ” તે ઠળીયે બંધાયા વિનાનું ફળ હાય, તે કોઠ, દાડમ, બિલું અથવા તેવું કઈપણ જાતિનું ફળ હેય તે, શસ્ત્રથી પરિણત નહોય તે સાધુએ લેવું નહિ, તેજ પ્રમાણે સાધુ ઉંબરનું મથું (ચુરણ) હોય, વડનું, પિ લંખુ, પીપળે અથવા તેવું બીજાનું ચુરણ હોય તે, શસથી પરિણત થયા વિનાનું હોય તે લેવું નહિ, આમંથું ઘેટું
Page #106
--------------------------------------------------------------------------
________________
[ ૮૭ ] પસેલું હોય તે દુરૂકી કહેવાય છે, સાબી, તે તેના બીજ બધાં કાયમ રહ્યાં હોય, તે તે કાચું જાણવું. તે ન કપે.
से भिक्खू वा० से जं पुण० आमडागं वा पइपिन्नागं वा महुं वा मज्जं वा सप्पि वा खोलं वा पुराणगं वा इत्थ पाणा अणुप्पसूयाइं जायाइं संवुडाइं अव्वुकंताई अपरिणया इत्थ पाणा अविद्वत्था नो पडिगाहिजा ॥ (सू०४६ ) ॥
વળી તે સાધુ એમ જાણે કે કાચાં પાન તે અરણક તંદુલીય ( તાંદળજા) વિગેરેનાં પાંદડાં અર્ધ કાચાં અથવા તદન કાચાં છે, અથવા તેને ખલ કર્યો છે, મધ અને માંસ જાણીતાં છે, તથા ઘી તથા ખોલ દારૂના નીચેને કચરો આ બધાં ઘણું વરસનાં જુનાં હોય તે લેવાં નહિ, કારણકે તેમાં જીવ ઉત્પન્ન થઈ જાય છે, અને તેથી તે અચિત્ત હતાં નથી, સૂત્રમાં સંવૃદ્ધા વિગેરે એક અર્થવાળા છતાં જુદા જુદા દેશના શિષ્યોને સમજાવવા સૂત્રકારે લીધા છે અથવા તેમાં કિંચિત ભેદ છે. (આમાં મધ અને દારૂ અભક્ષ્ય છતાં શાસ્ત્રકારે ચેપડવા માટે કારણ વિશેષે છુટ એટલા માટે આપી છે કે હાથ પગ ઉતરી ગયો હોય તે તેને ઉપયોગ કરે પડે, તે સંબંધે સાધુને મહાન પ્રાયશ્ચિત્ત છે, માટે વર્તમાનકાળમાં પણ બને ત્યાં સુધી ચળવા ચેપડવામાં તેવી ચીજ ન વાપરવી, પણ બીજો ઉપાય જ ન હોય તે કદાચ વાપરવી પડે તે પણ તેનું છેદસૂત્ર પ્રમાણે મહાન પ્રાયશ્ચિત્ત લેવું કે દુર્ગતિ ન થાય.)
Page #107
--------------------------------------------------------------------------
________________
[ ८८.] से भिक्खू वा० से जं० उच्छुमेरग वा अंककरेलुगं वा कसेरुगं वा सिंघाडगं वा पइआलुगं वा अन्नयरं वा० । से भिक्खू वा० से जं० उपलं वा उप्पलनालं वा भिसं वा भिसमुणालं वा पुक्खलं वा पुक्खलविभंगं वा अन्नयरं वा तहप्पगारं० ॥ ( सू०४७) - ઉચ્છમેરગ તે છોલેલી શેરડીના ટુકડા, અંક કરેલું
) से३३ ( ) सीगाउi पू/मास ( ) અથવા તેવું બીજું કંઈ કાચું શસ્ત્રથી હણાયા વિનાનું હોય, તે સાધુએ લેવું નહિ. તે જ પ્રમાણે લીલું કમ
, तेनी नाद, अथवा ५६मनु ४ तेनी नाक, पाम, ५४. મના કેસરા અથવા તેનું કંદ અથવા તેવું કઈ પણ કંદ શસ્ત્રથી હણાયાવિનાનું કાચું હોય તે કરે નહિ.
से भिक्खू वा २ से जं पु० अग्गबीयाणि वा मूलबीयाणि वा खंधबीयाणि वा पोरबी० अग्गजायाणि वा मूलजा० खंधजा० पोरजा० नन्नत्थ तक्कलिमत्थए ण वा तकलि. सीसे ण वा नालियेरमत्थएण वा खज्जूरिमत्थएण वा तालम० अन्नयरं वा तह । से भिक्खू वा २ से जं० उच्छु वा काणगं वा अंगारियं वा संमिस्सं विगदूमियं वित(त)ग्गगं वा कंदलीऊसुगं अन्नयरं वा तहप्पगा। से भिक्खू वा० से जं० लसुणं लसुणपत्तं वा ल० नालं वा लसुणकंदं वा ल. चोयगं वा अन्नयरं वा० । से भिक्खू वा० से जं० अच्छियं वा कुंभिपकं तिंदुगं वा वेलुगं वा कासवनालियं वा अन्नयरं वा तहप्पगारं आमं असत्थ
Page #108
--------------------------------------------------------------------------
________________
[4].
प० । से भिक्खू वा० से जं० कणं वा कणकुंडगं वा कणपूयलिय वा चाउलं वा चाउलपिट्टं वा तिलं वा तिलपिठ्ठे वा तिलपपडगं वा अन्नयरं वा तहप्पगारं आमं असत्थप० लाभे संते नो प०, एवं खलु तस्स भिक्खुस्स सामग्गियं || સૂ૦ ૪૮ ) ૨----૮ ॥ વિêષળાયામટમ ઉમેરાજ ||
તે ભિક્ષુ આવુ જાણે, કે જવા કુસુમ વિગેરે અગ્રખીજ છે, જાઇ વિગેરેનાં મૂળખીજ છે, સલકી વિગેરે કધબીજ છે, અથવા ઇક્ષુ ( શેરડી ) વિગેરેનાં પ`ખીજ છે, તેજ પ્રમાણે અશ્રજાત, મૂળજાત, સ્ક’ધજાત, પ જાત તે તેમાંથીજ જન્મે છે, પણ મીજેથી નહિં, તકલી ( કદલી ) નુ` મસ્તક (વચલેા ગર્ભ) અને ક'દલીશી તે તેના સ્તબક એ પ્રમાણે નાળીયેર વિગેરેમાં પણુ સમજવુ, અથવા કંદલી વિગેરેના મસ્તક સમાન જે કંઇ છેદવાથી તુજ ધ્વંસ પામે છે, તેવું ખીજું પશું કાચું' અશસ્ત્ર પરિણત હૈાય તે લેવું નહિ, તથા તે ભિક્ષુ એવુ જાણે કે શેરડી, રાગ વિગેરેથી છિદ્રવાળી થાય અંગાર ક્રુિત ( ૨ ંગે બગડી ગયેલ ) હાય, તથા છાલ છેદાઇ ગયેલી હ્રાય, વિકૃમિય, તે વરગડે અથવા શિયાળીએ થાડી ખાધેલ હાય, આવા છિદ્ર વિગેરેથી તે શેરડી વિગેરે અચિત્ત થતી નથી તથા વેત્રાય તથા ‘ કદલી ઊત્સુય ’ તે કલિને મધ્ય ભાગ એવું બીજું પણ કાચું અપરિણત હોય તે લેવું નહિ, આ પ્રમાણે લસણ સંબંધી પણ જાણવુ` કે અપરિણત હાય તે ન લેવું, આમાં ‘ ચાયગ ' ના અ કોશિકાના આકારે લ
Page #109
--------------------------------------------------------------------------
________________
* [ ૯૦ ] સણને બહાર છાલ હોય છે. તે જ્યાં સુધી લીલી હોય ત્યાં સુધી સચિત્ત જાણવી, છિ તે કઈ વૃક્ષનું ફળ છે, તથા ટીંબરૂ, બીલું કાસવનાલિય તે શ્રીપાણીનું ફળ છે, આ કાચાં ફળને એકદમ પકવવા ખાડામાં નાખીને પકવે તે પાકેલાં પણ સચિત્ત જાણવા, તે સાધુને ન કપે. (આમ જે પકવે તે કુંભીપાક કહેવાય છે.) - તથા શાલિ વિગેરેના કણ તે કણિકા છે, તેમાં કોઈનાભિ (સચિત્તનિ) હેય, કણિકકુંડ તે કણકીમિશ્રિત કુકસા તથા કણપૂયલિય તે કણકીથી મિશ્રિત પૂપલિક ( ) કહેવાય છે. આમાં પણ થોડુંક પકવેલ હોય તે નાભિ (સચિત્ત
નિ) સંભવે છે, બાકી તેમાં તલ, તલને પીઠ, તલને પાપડ વિગેરેમાં વખતે સચિત્ત નિ હાય માટે કાચું લેવું નહિ, આવી ચીજ મળે તે પણ લેવી નહિ ) આજ સાધુની સંપૂર્ણ સાધુતા છે.
આઠમો ઉદ્દેશ સમાપ્ત થયે.
नवमो उद्देशो.
આઠમે કહીને નવમે ઉશે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉશામાં અનેષણીય પિંડને ત્યાગ બતાવ્યું, અહીં પણ બીજે પ્રકારે તેજ બતાવે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
[ ૯૧ ]
इह खलु पाईणं वा ४ संतेगइया सड्डा भवंति, गाहावई वा जाव कम्मकरी वा, तेसिं च णं एवं वृत्तपुत्रं भवइजे इमे भवंति समणा भगवंता सीलवंतो वयवंतो गुणवंतो संजया संबुडा भयारी उवरया मेहुणाओ धम्माओ, नो खलु एसिं कप्प आहाकम्मिए असणे वा ४ भुत्तर वा पायर वा, से जं पुण इमं अम्हं अप्पणो अट्ठार निट्ठियं तं असणं : सव्वमेयं समणाणं निसिरामो, अवियाई वयं पच्छा अप्पणी अट्ठार असणं वा ४ चेइस्लामो, एयप्पगारं निग्घोसं सुच्चा निसम्म तहप्पगारं असणं वा अफासुग्रं० ॥ ( સ૦ ૩૨ )
6
.
ઇહુ ' શબ્દ વાક્યના ઉપન્યાસ માટે છે, અથવા પ્રજ્ઞા પકના ક્ષેત્ર આશ્રયી છે. ખલુ શબ્દ વાક્યની શાભા માટે છે. ) પ્રજ્ઞાપકની અપેક્ષાએ પૂર્વ વિગેરે દિશાએ છે, અર્થાત્ ગુરૂશિષ્યને કહે છે, કે-પુરૂષામા કેટલાક એવા શ્રદ્ધાળુઓ શ્રાવક અથવા પ્રકૃતિભદ્રક અન્ય પુરૂષા હાય છે, તે ગૃહસ્થ અથવા કર્મ કરી ( કામ કરનારા ) હાય છે, તેમને માલીક કહે કે, આ ગામમાં આ આવેલા સાધુ ભગવંત ૧૮૦૦૦ ભેદે શીલવ્રત પાળનારા છે, તથા પાંચ મહાવ્રત તથા છઠ્ઠું રાત્રિભાજન વિરમણવ્રત ધારનારા, તથા પિ'વિશુદ્ધિ વિગેરે ઉત્તરગુણયુક્ત ઈંદ્રિય મનને દમન કરવાથી સયત છે, તથા આસવદ્વાર (પાપસ્થાન ) રાકવાથી સંવૃત છે, નવવિધ બ્રહ્મચય ની સિ પાળવાથી બ્રહ્મચારી છે, મૈથુન ( કુસંગ ) થી દૂર છે, ૧૮ પ્રકા રનું બ્રહ્મચર્ય પાળનારા છે, આવા સાધુએને આધાકમી વિ
Page #111
--------------------------------------------------------------------------
________________
। ६२ ।
ગેરે દેષિત ભેજન વિગેરે ક૫તું નથી, માટે આપણે આપશું રાંધેલું બધું તેમને હરાવી દઈએ, આપણા માટે પછવાડે રાંધી લઈશું. તેથી તેઓ આવું કરે, તેમ સાધુ પિતે સાક્ષાત્ સાંભળે અથવા બીજા પાસે સાંભળીને જાણીને તેવું ભેજન વિગેરે અનેષણીય જાણીને મળવા છતાં પોતે લે નહિ. ___से भिक्खू वा० वसमाणे वागामाणुगामं वा दुइजमाणे से जं० गाम वा जाव रायहाणि वा इमंसि खलु गामंसि वा रायहाणिसि वासंतेगइयस्स भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंथुया वा परिवसंति, तंजहा-गाहावई वा जाव कम्म० तहप्पगाराई कुलाई नो पुव्वामेव भत्ताए वा निक्खमिन्ज वा प्रविसेज वा २, केवली बूया-आयाणमेयं, पुरा पेहाए तस्स परो अट्ठाए असणं वा ४ उवकरिज वा उवक्खडिज वा, अह भिक्खूणं पुव्वोवइट्टा ४ जं नो तहप्पगाराई कुलाई पुवामेव भत्ताए वा पाणाए वा पविसिज वा निक्खमिन्ज वा २, से तमायाय एगंतमवकमिजा २ अणावायमसंलोए चिट्रिजा, से तत्थ कालेणं अणुपविसिजा २ तत्थियरेयरेहि कुलेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं एसित्ता आहारं आहारिजा, सिया से परो कालेण अणुपविटुस्त आहाकम्मियं असणं वा उवकरिज वा उवक्खडिज वा तं चेगइओ तुसिणीओ उवेहेजा, आहडमेव पञ्चाइक्खिस्सामि, माइटाणं संफासे, नो एवं करिजा, से पुव्वामेव आलोइजा आउसोत्ति वा भइणित्ति वा ! नो खलु मे कप्पइ आहाकम्मियं असणं वा ४ भुत्तए वा पायए वा, मा उवकरेहि मा
Page #112
--------------------------------------------------------------------------
________________
૯૩ ] उवक्खडेहि, से सेवं वयंतस्स परो आहाकम्मियं असणं वा ४ उवक्खडावित्ता आहट्ट दलइजा तहप्पगारं असणं થા૦ | (g૦ ૧૦)
તે ભિક્ષુ આવું જાણે કે ગામથી લઇને રાજધાની સુધીના આ સ્થાનમાં અમુક સાધુના પૂર્વનાં સગાં તે કાકા વિગેરે છે અને પછવાડેથી થએલા સગાં સાસરીયા વિગેરે છે, તે ત્યાં ઘરવાસ કરી રહેલાં છે, તેમાં ગૃહસ્થથી લઈને કામ કરનાર નોકર બાઈ સુધાં છે, તેવા કુળે જે સગાંસંબંધીના છે તેમાં ન જવું, ન આવવું, સુધર્માસ્વામી કહે છે કે, તેવું કેવલી પ્રભુ કહે છે, કે તેમાં અશુભકર્મ બંધાય છે. - પ્રવે-શામાટે દેષ છે? ઉ –તે ઘરમાં સાધુને માટે પ્રથમથી વિચાર કરી રાખે, એટલે પ્રથમથી ગૃહસ્થ તે સાધુ માટે ઉપકરણ તૈયાર કરાવી રાખે, તથા સેઇ વિગેરે રંધાવી યાર કરાવે, તેથી સાધુઓ માટે આ પ્રતિજ્ઞા વિગેરે પ્રથમથી કહેલ છે, કે તેવા સગા-સંબંધીનાં કુલેમાં ભિક્ષાકાળથી પહેલાં જવું આવવું નહિ, ત્યારે શું કરવું ? તે કહે છે, તે આત્માથી સાધુએ તે ગામમાં પોતાનું કુળ જાણીને સગાં ન જાણે તેવી રીતે પોતે જાય અને ત્યાં ઘરવાળાં ન આવે, ન દેખે, ત્યાં એકાંતમાં રહે, અને ગોચરીના વખતે જુદાં જુદાં કુળમાંથી એષણીય આહાર બધેથી એટલે સગાં કે બીજાને ભેદ રાખ્યા વિના વેષમાત્રથી મેળવે, એટલે ઉત્પાદન દેષ વિગેરે લાગવા ન દે. તે ઉત્પાદન દે નીચે મુજબ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ] धाई दुइ निमित्ते, आजीव वणीमगे तिगिच्छा य। कोहे माणे माया, लोभे य हवन्ति दस एए ॥ १ ॥ पुद्विपच्छासंथव-विजा मंते अचुण्ण जोगे य । उप्पायणाय दोसा सोलसमे मूलकम्मे य ॥ २ ॥
ગોચરી માટે ગૃહસ્થનાં છોકરાં રમાડવા વિગેરેનું કૃત્ય કરે, તે (૧) ધાત્રીપિંડ છે, (૨) દૂતીપિંડ ગોચરી માટે ગૃહસ્થને સંદેશ દૂતની માફક લઈ જાય (૩) અંગુઠે તથા પ્રશ્ન રેખા વિગેરેનું ફળ બતાવી આહાર લે તે નિમિત્તપિંડ છે, (૪) આજીવપિંડ તે પિતાની પૂર્વની ઉત્તમજાતિ વિગેરે બતાવી પિંડ લે તે, (૫) વણીમગપિંડ તે ગૃહસ્થ જેને ધર્મ પાળ હોય તેની પ્રશંસા કરી ગેચરી લે, (૬) ચિકિત્સા પિંડ તે, ગૃહસ્થને નાની મોટી દવા બતાવી ગોચરી લે તે, (૭) કોધથી, (૮) અહંકારથી, (૯) કપટ કરીને, (૧૦) લાભથી વેષ વિગેરે બદલીને ગેચરી લે, (૧૧) પૂર્વપશ્ચાત્ સંતવપિંડ, તે ગૃહસ્થ દાન આપે તે પહેલાં તેના સંબંધીની પ્રશંસા કરે કે તમે આવા કુળમાં જન્મ્યા છે, આવા કુળમાં પરણ્યા છો-ઈત્યાદિ બોલીને ગોચરી લે, (૧૨) વિદ્યાપિંડ, તે વિદ્યા બતાવી છોકરાં ભણાવીને પિંડ લે, (૧૩) મંત્રપિંડ, મંત્ર જાપ બતાવીને ગોચરી લે, (૧૪) ચુર્ણપિંડ, વશીકરણ વિગેરે માટે દ્રવ્ય (સુગંધી) ચુર્ણ મંત્રીને આપીને ગેચરી લે, (૧૫) ગપિંડ-તે અંજન વિગેરે આપીને ગોચકરી લે, (૧૬) જે અનુષ્ઠાનથી ગર્ભપાત વિગેરે થાય તેવું કરીને ગોચરી લે, આ સેલે દે સાધુથી ઉત્પન્ન થાય છે માટે
Page #114
--------------------------------------------------------------------------
________________
[ ૯૫ ] ઉત્પાદન કહેવાય છે, તે ન લગાડવા જોઈએ) ગ્રાસ એવશાના દે નીચે મુજબ છે.
१ संजोअणा २ पमाणे ३ इंगाले ४ धूम ५ कारणे चेव
(૧) આહારના લેઉપપણાથી દહિ, ગોળ, (સાકર) મેળવીને શીખંડ બનાવીને ખાય, તે સંજના ષ છે, બત્રીશ કેળીયાથી વધારે પ્રમાણમાં આહાર ખાય તે પ્રમાણ અને તિરિક્ત (વધારે) દેષ કહેવાય, (૩) સારી ગોચરી રાગ કરીને ખાય તે ચારિત્રને અંગારા માફક બાળવાથી અંગાર દેષ તથા (૪) અંત પ્રાંત આહાર મળતાં આહાર તથા આ હાર આપનારની નિંદા કરતે ખાય તે ચારિત્રને કાળું કરવાથી ધુમ્ર દેષ છે, (૫) વેદના વિગેરે કારણ વિના આહાર કરે તે કારણ અભાવ દેષ છે. ( આ પ્રમાણે સાધુના વેષમાત્રથી પ્રાપ્ત કરેલું શ્રાવ એષણા વિગેરે દેષ હિત આહાર લેઈને વાપરે, કદાચ એમ થાય, કે ગૃહસ્થ ગેચરીના સમયે સાધુ જાય તે પણ આધાકમી અશન વિગેરે બનાવે, તે વખતે સાધુ ઉપેક્ષા કરે, શામાટે? કે તે લેતાં જ પચ્ચખાણ કરીશ, અને હું તે નહીં લઉં એવું ધારે અને સ્વાદથી પછી કપટ કરે, અને તે પણ આવું પ્રથમજ ન કરવું, કેવી રીતે કરવું ? તે કહે છે, પ્રથમ ગોચરી લેતાં ઉપયોગ રાખે, અને તેવું જાણે તે કહે, કે હે શેઠ! હે બાઈ ! અમને અમારા માટે બનાવેલ આહાર વિગેરે ખાવાપીવાને ( આધાકમી) કલ્પત નથી ! માટે તેને માટે તમારે
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૬ ] યત્ન ન કરવા ! આવુ કહેવા છતાં પણ ગૃહસ્થ આષાકમી આહાર કરે તેા મળે છતાં પણ લેવે! નહું.
से भिक्खू वा से जं० मंसं वा मच्छं वा भज्जिजमाणं पेहार तिल्लपुयं वा आपसाए उवक्खडिजमाणं पेहाए नो खद्धं २ उवसंकमित्तु ओभासिज्जा, नन्नत्थ गिलाणणीसाप || (સૂ॰ ૧૨ )
તે સાધુ જો આવું જાણે, કે માંસ અથવા માછલાં અથવા તેલના પૂડાએ તે ગૃહસ્થના ઘરમાં મેમાન આવવાના છે, તેથી તેવા આહાર બનતા ત્યાં જુએ, તા જીભની લાલચથી ઢાડતા દોડતા શીઘ્ર ન જાય, અથવા ત્યા જઈને યાચના કરે નહિ, પણ પૂર્વ બતાવ્યા પ્રમાણે ત્યાં દવા વિગેરે કારણસર માંદા માટે જવુ પડે તાપણ સ ંભાળથી જાય–( આ બાબતમાં ફ્રેંકલીનનેા દષ્ટાં જુઓ.. )
ત પા.
से भिक्खू वा० अन्नयरं भोयणजायं पडिगाहित्ता सुभि सुभि भुच्चा दुबिंभ २ परिवेश, माइकाणं संफासे, नो एवं करिजा । सुब्भि वा दुब्भि वा सव्वं भुंजिजा नो વિવિ પત્તિ-વિજ્ઞr i ( સૂ૦ ૧૨ )
તે ભિક્ષુ કોઈપણ જાતનું ભોજન લઇને સારૂં સારૂં ખાઈ જાય, ખરાબ ખરાબ ત્યજી દે, તે કપટ છે, માટે તેવુ કૃત્ય સાધુએ ન કરવુ પણ સારૂ માઠું જેવું આવે તેવું સતા ષથી સમભાવે ખાઇ લેવું પણ પરહેવું નહિ.
से भिक्खू वा २ अन्नयरं पाणगजायं पडिगाहित्ता
Page #116
--------------------------------------------------------------------------
________________
[९७]
पुप्फ २ आविइत्ता कसायं २ परिठ्ठवेइ, माइठ्ठाणं संफासे, नोएवं करिजा । पुप्फ पुप्फेइ वा कसायं कसाइ वा सव्वमेयं अँजिजा, नो किंचिवि परि०॥ (सू० ५३) ।
આ પ્રમાણે પાણીનું પણ સમજવું, સારા રંગનું સારી ગંધનું હોય તો પુષ્પ કહેવાય અને તેથી વિપરીત તે કષાય; એટલે સુધી પીણું પીએ, અને બીજુ ફેંકી દે, તેવું કપટ ન કરવું, કારણ કે આહારના ગૃદ્ધપણાથી સુગાઈની હાનિ થાય અને કર્મ બંધ થાય
से भिक्खू वा० बहुपरियावन्नं भोयणजायं पडिगाहित्ता बहवे साहम्मिया तत्थ वसंति संभोइया समणुन्ना अपरिहारिया अदूरगया, तेसिं अणालोइया अणामंते परिठ्ठवेइ, माइठाणं संफासे, नो एवं करेजा, से तमायाए तत्थ गच्छिन्जा २ से पुव्वामेव आलोइजा-आउसंतो समणा! इमे मे असणे वा पाणे वा ४ बहुपरियावन्ने तं भुंजह णं, से सेवं वयंतं परो बइजा-आउसंतो समणा ! आहारमेयं असणं वा ४ जावइयं २ सरइ तावइयं २ भुक्खामो वा पाहामो वा सब्वमेयं परिसडइ सव्वमेयं भुक्खामो वा पा. हामी वा ॥ (सू०५४)
તે સાધુ કોઈ વખત ઘણું ભજન વિગેરે આચાર્ય તથા માંદા તથા પણ વિગેરે માટે આણેલું બધાને આપતાં ઘણું વધી જવાથી ન ખવાય, તે પોતાના સાધર્મિક ગેચકરીના વહેવારવાળા સંવિજ્ઞ સાધુઓ જોડે હોય, અથવા ઘણે
Page #117
--------------------------------------------------------------------------
________________
[૮] દૂર ન હોય, તેવા સાધુને પૂછયા વિના ફક્ત જવાના પ્રમાદથી પરઠવી દે, તે સાધુપણાને દેષ લાગે, માટે શું કરવું ? તે કહે છે, તે વધેલો આહાર લઈને તે સાધુ બીજા સાધુઓ પાસે જઈને બતાવે અને કહે, કે હે શ્રમણ! આ મારે વધી ગયું છે, તે હું ખાઈ શકતું નથી, જેથી તમે કિંચિત્ ખાઓ, ત્યારે તેઓ કહે, કે અમારાથી બને તેટલું ખાઈશું, દેખીશું,
અથવા બધું ખાઈશુ, દેખીશું. ... से भिक्खू वा २ से ० असणं वा ४ परं समुहिस्स बहिया नीहडं जं परेहिं असमणुन्नायं अणिमिटुं अका० जाध नो पडिगाहिजाजं परेहिं समणुण्णाय सम्मं णिसिटुं फासुयं जाव पडिगाहिजा, एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय (सू०५५)॥२-१-१-९॥ पिण्डैषणायां नवम
રાજા -
તે સાધુ આ આહાર જાણે કે, ચાર ભટ વિગેરેને ઉદ્દેશીને ઘરમાંથી કાઢેલ છે, પણ તે આહારને ચાર ભટ વિગેરેએ સ્વીકાર્યો નથી, તે તે બહુ દેષવાળે જાણીને લે નહિ, પણ જે તે આહાર તે ધણીએ સ્વીકારી પિતાને કર્યો હોય, અને તે આપે તે લે, આ સાધુની સર્વ સાધુતા છે.
નવમે ઉદ્દેશ સમાપ્ત.
Page #118
--------------------------------------------------------------------------
________________
[५] दशमो उद्देशो.
નવમો કહે, હવે દશમે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, નવમામાં પિંડ ગ્રહણવિધિ કહો, અહીંયા સાધારણ વિગેરે પિંડ મેળવીને વસતિમાં ગયેલ સાધુએ શું કરવું,
से एगइओ साहारणं वा पिंडवायं पडिगाहिता ते साहम्मिए अणापुच्छित्ता जस्स जस्स इच्छइ तस्स तस्स खद्धं खद्धं दलई, माइट्ठाणं संफासे, नो एवं करिजा । से तमायाय तत्थ गच्छिन्जा २ एवं वइन्जा–आउसंतो समणा! संति मम पुरेसंथुया वा पच्छा० तंजहा-आयरिए वा ? उवज्झाए वा २ पवित्तीवा ३थेरे वागणी वा ५ गणहरे वा ६ गणावच्छेइए वा ७ अवियाई एएसिं खद्धं खद्धं दाहामि; सेणेवं वयंतं परो वाजा-कामं खलु आउसो। अहापजत्तं निसिराहि, जावइयं २ परो वदइ तावइयं २ निसिरिजा, सव्वमेवं परो वयइ सव्वमेयं निसिरिजा ॥ (सू०५६)
તે ભિક્ષુને બધા સાધુઓ માટે સામાન્ય આહાર આપેલ હેય, તે લઈને તે બધા સાધુઓને પૂછ્યા વિના જેને જે રૂચે, તેવું પિતાની બુદ્ધિથી શીઘ શીધ્ર આપે તે દેવ લાગે, માટે તેવું ન કરવું, અસાધારણ પિંડ મળતાં પણ જે .४२ ते ४९ छे.
તે સાધુ વેષમાત્રથી મેળવેલ પિંડ મેળવીને આચાર્ય
Page #119
--------------------------------------------------------------------------
________________
[૧૦] વિગેરે પાસે જાય, અને આ પ્રમાણે કહે, હે આયુશ્મન ! હે શ્રમણ મેં અહીં જેની પાસે દીક્ષા લીધી છે, તેના સગાં છે, તથા જેની પાસે સિદ્ધાંત ભયે, તેના સંબંધીઓ અન્યત્ર રહ્યા છે, તેમનાં નામ બતાવે છે, આચાર્ય અનુગ ધર (૧), ઉપાધ્યાયઅધ્યાપક (૨), વેયાવચ્ચ વગેરેમાં યથાયોગ સાધુઓને પ્રવર્તાવે તે પ્રર્વત્તક (૩) છે, સંયમ વિગેરેમાં સીદાતા સાધુઓને સ્થિર કરવાથી સ્થવિર (૪) છે, ગચ્છનો અધિપતે ગણી (૫) છે, આચાર્ય જે સાધુ ગુરૂની આજ્ઞાથી સાધુના સમુદાયને લઈને જુદે વિચારે તે ગણધર (૬) છે, ગણને અવછેદક તે ચછના નિવાહની ચિંતા કરનાર (૭) છે, આ પ્રમાણે આવા સાધુઓને ઉદ્દેશીને બોલે, કે હું તેમને તમારી આજ્ઞાથી શીધ્ર શીધ્ર આપું, આ પ્રમાણે સાધુની વિજ્ઞપ્તિથી મોટા સાધુ તેને આજ્ઞા આપેથી જેને જોઈએ તેટલું દરેકને આપે, અથવા બધાની આજ્ઞા આપે તે બધું આપે, ( આ સૂત્રમાં પોતાના સગાં આશ્રયી છે, અને ટીકામાં આચાર્યદિના સગાને આશ્રયી છે, તેથી રહસ્યમાં ભેદ પડતું નથી.)
से एगइओ मणुन्नं भोयणजायं पडिगाहित्ता पंतेण भोयणेण पलिच्छाएइ मा मेयं दाइयं संतं दळूणं सयमाइए आयरिए वा जाव गणावच्छेए वा, नो खलु मे कस्सइ किंचि दायव्वं सिया, माइट्ठाणं संफासे, नो एवं करिजा । से तमायाए तत्थ गच्छिन्जा २ पुव्वामेव उत्ताणए हत्थे पडिग्गहं कट्ट इमं खलु इमं खलुत्ति आलोइजा, नो किंचिवि णिग
Page #120
--------------------------------------------------------------------------
________________
[૧૧] हिजा । से एगइओ अन्नयर भोयणजायं पडिगाहित्ता भयं રમુar fપવન્ન રિસમાહરા, મારુ નો (સૂ) ૬૭)
તે સાધુ કઈ જગ્યાએ ગોચરી ગયો હોય, ત્યાં સારું મિષ્ટાન્ન વિગેરે ભેજન મળ્યું હોય, તે લેઈને તેના ઉપર તુચ્છ લૂખું ભજન વિગેરે ઢાંકી દે, કે મારું આ સારૂં ભેજન આ ચાર્ય વિગેરે દેખશે તે લેઈ લેશે, અને મારે તે આ ડું સારું ભોજન કેઈને આપવું નથી, એમ ધારી છુપાવે તે કપટ કહેવાય, માટે તેવું ન કરવું, ત્યારે શું કરવું ? તે
તે બધે આહાર લઈને છુપાવ્યા વિના સારા માઠા બતાવી દે, હવે ચરી જતાં કપટ સ્થાન ન કરવાનું બતાવે છે, કે રસ્તામાં બીજે ગામ ગોચરી જતાં સારું સારું ભજન મળે, તે ત્યાં ખાઈ જઈને નબળું નબળું ત્યાં લઈ જેવું એ કપટ સ્થાન છે, તે ન કરવું, વળી–
से भिक्खू वा० से जं. अंतरुच्छियं वा उच्छु गंडियं वा उच्छु चोयगं वा उच्छुमेरगं वा उच्छु सालगं वा उच्छुडालगं वा सिंबलिं वा सिंबलथालगं वा अस्सि खलु पडिग्गहियंसि अप्पे भोयणजाए बहुउज्झियधम्मिए तहप्पगारं अंतरुच्छुयं वा० अफा० ॥ से भिक्खू वा २ से जं० बहुअट्ठियं वा मंसं वा मच्छं वा बहुकंटयं अस्सि खलु तहप्पगारं बहुअट्ठियं वा मंसं० लाभे संतो० । से भिक्खू वा० सिया णं परो बहुट्टिएण मंसेण वा मच्छेण वा उवनिमंतिजा-आउ
Page #121
--------------------------------------------------------------------------
________________
[१०२] संतो समणा! अभिकंखसि बहुअट्ठियं मसं पडिगाहित्तए ? एयप्पगारं निग्धोसं सुच्चा निसम्म से पुवामेव आलोइजाआउसोत्ति वा २ नो खलु मे कप्पइ बहु० पडिगा०, अभिकखसि मे दाउं जावइयं तावइयं पुग्गलं दलयाहि, मा य अट्ठियाई, से सेवं वयंतस्स परो अभिहट्ट अंतो पडिग्गहगंसि बहु० परिभाइत्ता निहट्ट दलइजा, तहप्पगारं पडिग्गहं परहत्थंसि वा परपायंसि वा अफा० नो । से आहञ्च पडिगाहिए सिया तं नोहित्ति वइजा नो अणिहित्ति वइजा, से तमायाय एगंतमवक्कमिजा २ अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अप्पंडे जाव संताणए मंसगं मच्छगं भुच्चा अठियाई कंटए गहाय से तमायाय एगंतमवक्कमिजा २ अहे झामथंडिलंसि वा जाव पमन्जिय पमजिय परविजा ।। (सू०५८)
તે ગેચરી ગયેલો સાધુ આવા પ્રકારનો આહાર જાણે કે શેરડીના ગાંઠોના વચલા ટુકડા, અથવા ગાંઠોવાળા ટુકડા मया पीसा शेरीना छोहि (छोत ) भे३४ ( त्य) શેરડીના સાલમાં તે દીર્ધ શાખા (સઠ) ડાલમાં તે એક ટુકડો સિંબલી મગ ચાળા વિગેરેની અચિત્ત થએલી સીંગ (जी ) सिमी थास' वासाडीनी थाणी मथ१६ ફલીઓ રાંધેલી હોય, આવી વસ્તુ જે સાધુએ ખાવા માટે લીધી હોય તે શેરડી વિગેરેના કુચા ઘણું નીકળે, ખાવાનું ડું, અને કુચામાં કીડીઓ વિગેરે સંખ્યાબંધ જીવો બુરા
Page #122
--------------------------------------------------------------------------
________________
[૧૩] હાલે મરે, માટે અપ્રાસુક હોય તે પણ ન લેવા, અને પ્રાસુક હોય તે પણ ન લેવા,
તેજ પ્રમાણે કોઈ જગ્યાએ ઠળીયા વાળાં ફળ તે ફણસ વિગેરે અને કાંટાવાળાં તે અનનાસ વિગેરે ફળ પાકેલાં ટુ કડા કર્યા હોય, અને કઈ ગૃહસ્થ તે સાધુને આપે તે પણ સાધુએ લેવા નહિ. હવે કોઈ ગૃહસ્થ ઘણે ભક્તિમાન હોય અને બહુ આગ્રહ કરે અને પૂછે કે આપ લેશે કે? આ પ્રમાણે તેની પ્રાર્થના સાંભળીને સાધુ કહે કે હે આયુષ્મન ! મને તે લેવું ક૯પતું નથી, પણ જો તારે ખાસ આગ્રહ હોય તે ઠળીયા હિત કાંટા રહિત એ જે વચલે ફળને ગર્ભ છે, તે આપ, પણ ધ્યાન રાખજે કે ઠળીયા કે કાંટા ન આવે. આ પ્રમાણે સાંભળી ને પેલે ગૃહસ્થ ઠળીયા વિનાનું કાંટા વિનાનું શોધી શોધીને સાધુને આપે, પણ તે વખતે સચિત્ત ભાગ તેના હાથમાંથી કે તેના વાસણમાંથી આવે તે પોતે ન લે, તે પ્રમાણે અચિત્ત ફળને ગર્ભ આપે તે પોતે નેહિ ( ) બેલે, તેમ અણિહિ ( ) પણ ન બેલે, તે પછી તે લઈને તે બગીચામાં કેઈ ઝાડ નીચે અથવા મકાનના છાપરા નીચે બેસીને જ્યાં જીવ જંતુ એનેંદ્રિયથી પચંદ્રિય સુધી ન હોય ત્યાં પોતે શાંતિથી બેસીને ફળને ગર્ભ લીધેલ હોય તેને ફરીથી જોઈલે, અને પિતાના કે ગ્રહસ્થાના પ્રમાદથી ઠળીયે કે કાંટો રહી ગયે હૈય, તે તેને
Page #123
--------------------------------------------------------------------------
________________
[૧૪] ખાતાં બાજુએ રાખીને ખાઈ રહ્યા પછી એકાંતમાં જઈને અચિત્ત જગ્યા કુંભારને નિભાડે વિગેરે હોય ત્યાં જગ્યા પુંજી પુંજીને પરઠવે.
આ જગ્યાએ કેટલાક આચાર્યને એ અભિપ્રાય છે કે આગળ ગળત કોઢ વિગેરેમાં તે સાધુને અધિક પીડા થતી હેય, અને તેને સંસારી ન કરી શકવાથી તેની ઉમર જુવાન હેય, અને વૈદ એમ સલાહ આપે કે આ રોગની શાંતિ માટે મરેલા જનાવર કે માછલાને વચલે ગર્ભ તેના ઉપર બાંધ, આવા અપવાદના કારણે છેદસૂત્રના અભિપ્રાય પ્રમાણે કદાચ પેલા સાધુના રક્ષણ માટે લીધું હોય તે પણ તેમાં ૨હેલ હાડકું અથવા કાંટે સંભાળથી એકાંતમાં લઈ જઈ ૫રઠવવો. અહીં “ભુજ ધાતુને અર્થ ભેગવવાને છે, પણ ખાવા માટે નહિ, જેમ પદાતિ (પાયદળ સેના) ને રાજા ગ કરે છે, અથવા સાધુ પાટ પાટલાને ભેગવે છે, જ
*( હરમન જેકેબી નામના જરમન વિદ્વાને ક૯૫ સૂત્ર તથા આચારાંગ સૂત્રના મૂળ ઉપરથી અંગ્રેજી ભાષાંતર કરેલું છે, તેમાં આવા સુત્રોમાં માંસ અને માછલા સંબંધી
જ્યાં જ્યાં પાડે છે, ત્યાં પિતાને એવો અભિપ્રાય આપે છે, કે આગળના સાધુઓ માંસ ભક્ષણ કરતા, પરંતુ તે વિદ્વાનને જે આ દેશની રીતિ કે જૈન સૂત્રના આગલા પાછલા ભાગ તપાસ્યા હોત તે આવી શંકા સ્વપ્ન પણ ન થાત, કારણકે નરકમાં જવાના કારણમાં આજ સૂત્રમાં પા.
Page #124
--------------------------------------------------------------------------
________________
[૧૦૫ ] લખેલ છે કે માંસ ભક્ષણથી જીવ નરકમાં જાય છે, તથા આજ સૂત્રમાં પા લખાયેલ છે કે માંસની જ્યાં ગંધ પણ આવે ત્યાં દવા લેવા પણ ખાસ કારણ વિના જવું નહિ, તેમજ કુમારપાળને માંસની વાસના ઘેબર ખાતાં થવાથી બત્રીશ દાંત પડાવી નાખવાનું પ્રાયશ્ચિત હેમચંદ્રાયાયે આપ્યું હતું, માંસ ભક્ષણને રીવાજ આ “ભારત વર્ષમાં કદાપી પણ નહોતે, પણ જ્યારે કેઈ વખતે ઉપરા ઉપરી દુકાળ પડવા માંડ્યા, ત્યારે ગરીબ રાંક માણસે કે પૈસાદારને હજારે રૂપિયે પણ પેટ ન ભરાતું, ત્યારે કાંતે પોતાના ઢેરેને મારી ખાતા, કાંતે મરેલાં પશુ પક્ષી માછલાને ખાતાં શીખ્યા અને તેનાથી પણ વધારે ખરાબ સમય આવતાં અનાજ ને પશુના અભાવે જબરા માણસો નબળાને મારી ખાવા માંડ્યા અને તે વખતે પડેલી કુટેવ કેઈને રહી જવાથી ધીરે ધીરે મનુષ્ય તે સામે થાય તેમ તેને વગ વસીલે હેવાથી તેને ખાવું છોડી બાકી પશુ પક્ષીને મારી ખાવાને રીવાજ ડે ઘણે અંશે આ દેશમાં કાયમ રહ્યો છે અને જીભના સ્વાદુઓએ એવું ઠોકી બેસાડ્યું કે માંસથી શરીરમાં પુષ્ટિ આવે છે, આ બહાનાથી કેટલાક ભોળા દયાળુ પણ અશક્તિ આવતાં ખાવા લાગ્યા અને ક્ષત્રિયેને શીકારની દુષ્ટ પ્રથા પડી અને તેમણે પણ નિર્દોષ પ્રાણીના પ્રાણ લેઈ પિતાના પ્રાણની પુષ્ટિ કરવા પ્રયત્ન કર્યો, ત્યારે કેટલાક નામમાત્ર બ્રાહ્મણ રાખી તેમણે ય અને દેવીઓના બળિદાનમાં જીવ હિંસા કરવા માંડી, મહિસાસુર રાક્ષસ જેવાનાં જીવન
Page #125
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
ચરિત્ર લખાયાં, અને ભયંકર હળાહળ કળિયુગ વ્યાપતાં સયંત્ર જીવહિંસા ફેલાઈ ગઈ, તે સમયે મહાવીર અને ગૌતમબુદ્ધ અને સખળ જીવદયાના હિમાયતી નીકળ્યા. મહાવીર પ્રભુએ તે ચાખ્યુ` કહ્યુ` કે શરીરને પુષ્ટ કરવાથી ઇંદ્રિયા પુષ્ટ થતાં કુકમ કરવાથી દુર્ગતિમાં જવું પડશે, માટે શરીર રક્ષણુના માટે વનસ્પતિના આહાર પણ વિવેકપૂર્વક ખાવા અને ગૌતમબુદ્ધે તે ક્ષણિકત્વની પુષ્ટિ કરી ઇંદ્રિયાના સ્વાદ છેડાવ્યા, પણ તેમના અનુયાયીએમાં ધીમે ધીમે મરેલા પશુ પક્ષીના માંસના પ્રચાર ચાલુ થયા અને જૈનમાં તે તેના સ
થા નિષેધ અદ્યાપિ પર્યં ત કાયમ જ છે. અહીં એટલું જરૂર લખવું પડશે કે—સ્વામી નારાયણપંથે ગુજરાત કાઠીયાવાડમાં જીવદયાના કાંઇક અંશે સારા ફેલાવા કર્યાં છે અને કાંઇક મશે વૈષ્ણવાએ ફેલાવ કર્યાં છે, પણ ઉત્તર પૂર્વ હિંદુસ્તાનમાં જ્યાં ઘણા ભાગ માંસ ભક્ષક છે, ત્યાં આર્ય સમાજીએએ જીવદયાના સારા ફેલાવ કર્યા છે, પણ ખંગાળ તથા મગધ તથા સિંધ વિગેરે દેશમાં ઘણા ભાગમાં હજી પણ આ ખુરી પ્રથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક, શુદ્રમાં છે, ત્યાં જવું હાય તે વિના પૂછે પાણી પણ પીવું ઉચિત નથી, તે દેશમાં ગયેલા ગુજરાતી, મારવાડી, બ્રાહ્મણ, વણિક, કણબી વિગેરે જ જીવ દયાળુ છે.
માંસ શરીર પુષ્ટ કરે છે એ ભ્રમ હાલ દૂર થયા છે, કારણ કે હાથી માંસ ખાતા નથી, છતાં શક્તિ અત્યંત છે
Page #126
--------------------------------------------------------------------------
________________
[१०७] અને સિંહ માંસ ખાવા છતાં કરતાને લીધે પિતાનું કે પારકાનું ભલું કરતું નથી, તેમજ માંસ ભક્ષકને પ્રાયે દારૂ પરમ મિત્ર થવાથી પછી સાતે વ્યસન લાગુ પડે છે. તે આગળ કહી ગયા છીએ. અમારા દરેક બંધુ આ વિષય વચને બને
ત્યાં લગી માં પ્રચાર દૂર કરવા પ્રયાસ કરશે.) ___ से भिक्खू० सिया से परो अभिहट्ट अंतो पडिग्गहे बिलं वा लोणं उभियं वा लोणं परिभाइत्ता नीहट्ट दलइन्जा, तहप्पगारं पडिग्गहं परहत्थंसि वा २ अफासुयं नो पडि०, से आहच्च पडिगाहिए सिया तं च नाइदूरगए जाणिजा, से तमायाए तत्थ गच्छिज्जा २ पुवामेव आलोइजा-आउसोत्ति वा २ इमं किं ते जाणया दिन्नं उयाहु अजाणया ?, से य भणिजा-नो खलु मे जाणया दिन्नं, अजाणया दिन्नं, कामं खलु आउसो! इयाणि निसिरामि, तं भुंजह वा णं परिभाएह वा णं तं परेहिं समणुन्नाय समणुसळं तओ संजयामेव भुंजिज वा पीइज वा, जं च नो संचाएइ भोत्तए वा पायए वा साहम्मिया तत्थ वसंति संभोइया समणुन्ना अपरिहारिया अदूरगया, तेसिं अणुप्पयायव्वं सिया, नो जत्थ साहम्मिया जहेव बहुपरियावन्नं कीरह तहेव कायव्वं सिया, एवं खलु.॥ (सू० ५९) ॥२-१-१-१०॥ पिण्डैषणायां दशम उद्देशकः ॥
તે ભિક્ષુ ઘર વિગેરેમાં ગેરરી જતાં કદાચ ગૃહસ્થ પાસે માંદા વિગેરે માટે ખાંડ વિગેરે માગતાં બિડ લવણ
Page #127
--------------------------------------------------------------------------
________________
[૧૦૮] ખાણમાં ઉત્પન્ન થએલ મીઠું તથા ઉભિજ તે સમુદ્રનું મીઠું ભૂલથી આપે, તે વખતે સાધુએ તેના હાથમાં કે વાસણમાંથી તપાસીને લેવું કે ભૂલથી ખાંડને બદલે મીઠું ન આવે, પણ કદાચ બંનેને ઉતાવળ હોવાથી સાધુના પાત્રમાં આવી ગયું હોય અને થોડે દૂર ગયા પછી સાધુને ખબર પડે તે પાછો આવીને તે ગૃહસ્થને કહે કે, આ તમે ખાંડને બદલે મીઠું આપેલ છે તે જાણમાં કે અજાણમાં? જે અજાણમાં આપ્યાનું કહે અને પછી એમ કહે કે તમને જે ખપ હોય તે વાપરજે, આ પ્રમાણે ગૃહસ્થ જે રજા આપે તે પ્રાસુક હોય તે સાધુએ વહેંચીને ખાવું, કદાચ અપ્રાસુક આવે અને ગૃહસ્થ પાછું ન લે તે પરઠવવાનો મહાન દેષ જાણીને પિતે ખાય પીયે, વધારે હોય તે નજીક રહેલા ઉત્તમ સાધુએને વહેંચી આપે, તેવા સાધર્મિક ન હોય તે પિતાની શક્તિ પ્રમાણે વાપરે, (બાકીનું પરઠવી દે.) આ સાધુનું સર્વથા સાધુપણું છે. (એટલા માટે બને ત્યાં લગી ગોચરી જનારે ગોચરીમાંજ પુરતું લક્ષ્ય રાખીને વસ્તુ લેવી કે પછવાડે આવી તકલીફ ન પડે.)
દશમે ઉદ્દેશ સમાપ્ત.
Page #128
--------------------------------------------------------------------------
________________
[१४] अग्यारमो उद्देशो.
દશમો ઉદ્દેશ કો, હવે અગ્યારમે કહે છે. તેનો આ -પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં મળેલા પિંડન (લેવા ન લેવા તથા વાપર્વ પરઠવવા સંબંધી) વિધિ કહો, તેનેજ महा विशेषथी हे छ. ..
भिक्खागा नामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा गामाणुगामं वा दूइज्जमाणे मणुन्नं भोयणजायं लभित्ता से भिक्खू गिलाइ, से हंदह णं तस्साहरह, से य भिक्खू नो भुंजिजा तुमं चेव ण भुजिजासि, से एगइओ भोक्खामित्तिकट्ट पलिउंचिय २ आलोइजा, तंजहा--इमे पिंडे इमे लोए इमे तित्ते इमे कडुयए इमे कसाए इमे अंबिले इमे महुरे, नो खलु इत्तो किंचि गिलाणस्स सयइत्ति माइठ्ठाणं संफासे, नो एवं करिजा, तहाठियं आलोइज्जा तहाठियं गिलाणस्स सयइत्ति, तं तित्तयं तित्तएत्ति वा कडुयं कडुयं कसायं कसायं अंबिलं अंबिलं महुरं महुरं० ॥ ( सू० ६०) | ( ભિક્ષા માટે વિહાર કરે શુદ્ધ ગોચરી લે માટે શિક્ષણ શીલા) તે સાધુઓ સમાન આચાર વિચાર વ્યવહારવાળા એકજ જગ્યાએ રહ્યા હોય, અથવા બહાર ગામથી વિહાર કરતા આવ્યા હોય, (વા શબ્દથી અસમાન આચારવાળા પણ ભેળા સમજવા) તેમાં કોઈ સાધુ માંદ પડે, તે ભિક્ષામાં ફરનારા સાધુઓ ચરીમાં મનેઝ ભેજનને લાભ
Page #129
--------------------------------------------------------------------------
________________
[૧૧૦] થતાં બીજા સોબતી સાધુને કહે કે આ સારું ભેજન તમે લેઈને માંદા સાધુને આપે, અને જે તે ન ખાય, તે તમેજ ખાઈ લે જે, આ પ્રમાણે માંદાની વેયાવચ્ચ કરનાર ને કહેતાં તે સાધુ માંદા માટે આહારલેઈને વિચાર કરે કે, આ સારૂં મિષ્ટાન વિગેરે સ્વાદિષ્ટ વસ્તુ હું ખાઈશ, પછી તે માંદા પાસે જઈને સારે આહાર છુપાવીને માંદાને કહે કે આ આહાર તમને આપતાં વાયુ વિગેરે વધી જશે માટે તમારે ખાવા ગ્ય નથી, કારણ કે આ અપથ્ય છે. એટલે તેના આગળ આહારનું પાત્રુ મુકી કહે કે તમારે માટે સાધુએ આહાર આપે છે, પણ આ તે લૂખો છે, તીખો છે, કહે છે, કષાયેલે ખાટ મધુર છે, તે અમુક રોગ ઉત્પન્ન કરે તેવું છે. માટે તમને તેનાથી ઉપકાર થાય તેમ નથી, આ પ્રમાણે કહી માંદાને ડરાવીને–ઠગીને પિતે ખાઈ જાય તે માટે કપટ કર્યું. કહેવાય, તેવું પાપ સાધુએ ન કરવું, ત્યારે તેણે શું કરવું ? તે કહે છે –
જેવું હોય તેવું માંદાને દેખાડવું, અર્થાત્ કપટ કર્યાવિના તેને અનુકુળ હૈય તે બધે આહાર સમજાવીને આપી દે.
भिक्खागा नामेगे एवमाहंसु-समाणे वा वसमाणे वा गामाणुगामं दूइजमाणे वा मणुन्नं भोयणजायं लभित्ता से य भिक्खू गिलाइ से हंदह णं तस्स आहरह, से य भिक्खू नो भुजिजा आहारिजा, से णं नो खलु मे अंतराए आहरिસામ, ગા ગાયતા કવામિ (જૂ દર)
Page #130
--------------------------------------------------------------------------
________________
[૧૧]
તે સાધુઓ સુંદર આહાર લાવીને પિતાને ત્યાં રહેલા અથવા નવા પણ આવેલા સાધુઓને માંદાને ઉદ્દેશીને કહે કે, આમાંથી માંદાને ગ્ય સારું સારું ભેજન લે અને તે ન ખાય તે પાછું લાવજે, પછી લેવાવાળે કહે કે હું તેને અંજરાય પાડ્યા વિના તેને ગ્ય આપીને બાકીનું વધેલું પાછું લાવીશ. પછી આહાર લઈને માંદાને આહાર ગયા સૂત્રમાં બતાવ્યા પ્રમાણે ખોટું સમજાવી તેને ઠગી તે પિતે બધું ખાઈ લે, અને આહાર આપનાર સાધુઓને મેડેથી જઈને કહે કે, તે સાધુએ કંઈ લીધું નહિ. તે તે પાછું લાવતા મને વેયાવચ્ચ કરતાં ગોચરી યોગ્ય સમયે ન વાપરવાથી શૂળ ઉડી, તેથી તમારી પાસે પાછો આહાર ન લાગે, પણ મેં જેમ તેમ દુખેથી ખાઈ લીધો!) આવું કપટ ન કરવું. માટે શું કરવું ? તે કહે છે– - તેવું કપટ કર્યા વિના માંદાને બધો આહાર બતાવી સત્ય સમજાવીને તે એટલે આહાર લે, તે આપ, અને ન લે, તે બીજા સાધુઓને પાછો આપી આવે.
પિંડના અધિકારથીજ સાતપિપૈષણાને આશ્રયી સૂત્ર કહે છે.
अह भिक्खू जाणिज्जा सत्त पिंडेसणाओ सत्त पाणेसणाओ, तत्थ खलु इमा पढमा पिंडेसणा-असंसठे हत्थे असंसठे मत्ते, तहप्पगारेण असंसठूण हत्थेण वा मत्तेण वा अमणं वा ४ सयं वा णं जाइजा परो वा से दिजा फासुयं
દત જા જ કા તાલુઈ
Page #131
--------------------------------------------------------------------------
________________
[ ११२] पडिगाहिन्जा, पढमा पिंडेसणा १॥ अहावरा दुश्चा पिंडेसणा-संसठे हत्थे संसठे मत्ते, तहेव दुच्चा पिंडेसणा २॥ अहावरा तचा पिंडेसणा-इह खलु पाईणं वा ४ संतेगयाइ सड़ा भवंति–गाहावई वा जाव कम्मकरी वा, तेसिं च णं अन्नयरेसु विरूवरूवेसु भायणजाएसु उवनिक्खित्तपुब्वे सिया, तंजहा-थालंसि वा पिढरंसि वा सरगंसि वा परगंसि वा वरगंसि वा, अह पुणेव जाणिजा-असंसठे हत्थे संसठे मत्ते, संस? वा हत्थे असंसढे मत्ते, से य पडिग्गहधारी सिया पाणिपडिग्गहिए वा, से पुत्वामेव०-आउसोत्ति वा! २ एएण तुमं असंसठूण हत्थेण संसठूण मत्तेणं संसठूण वा हत्थेण असंसठूण मत्तेण अस्सि पडिग्गहगंसि वा पाणिसि वा निहट्ट उचित्तु दलयाहि तहप्पगारं भोयणजायं सयं वा णं जाइन्जा २ फासुयं० पडिगाहिजा, तइया पिंडेसणा ३ ॥ अहावरा चउत्था पिंडेसणा-से भिक्खू वा० से जं० पिहुयं वा जाव चाउलपलंबं वा अस्सि खलु पडिग्गहियंसि अप्पे पच्छाकम्मे अप्पे पजवजाए, तहप्पगारं पिहुयं वा जाव चाउलपलंब वा सयं वा णं० जाव पडि०, चउत्था पिंडेसणा ४॥ अहावरा पंचमा पिंडेसणा-से भिक्खू वा २ उग्गहियमेव भोयणजायं जाणिजा, तंजहा-सरावंसि वा डिंडिमंसि वा कोसगंसि वा, अह पुणेवं जाणिजा बहुपरियावन्ने पाणीसु दगलेवे, तहप्पगारं असणं वा ४ सयं० जाव पडिगाहि०, पंचमा पिंडेसणा ५॥ अहावरा छठा पिंडेसणा-से भिक्खू वा २ पग्गहियमेव भोयणजायं जाणिज्जा, जं च सयछाए पग्गहियं, तं पायपरियावन्नं तं पाणिपरियावन्नं फासुयं जं च परट्ठाण पग्गहियं पडि०, छठा पिंडेसणा ६॥ अहावरा
Page #132
--------------------------------------------------------------------------
________________
[११]
सत्तमा पिंडेसणा-से भिक्खू वा० बहुउज्झियधम्मियं भोय. णजायं जाणिजा, जं चऽन्ने बहवे दुपयचउप्पयसमणमाहणअतिहिकिवणवणीमगा नावखंति, तहप्पगारं उज्झियधम्मियं भोयणजायं सर्यवाणं जाइजा परो वा से दिजा जाव पडि०, सत्तमा पिंडेसणा ७ ॥ इच्चेयाओ सत्त पिंडेसणाओ, अहावराओ सत्त पाणेसणाओ, तत्थ खलु इमा पढमा पाणेसणा-असंसढे हत्थे असंसढे मत्ते, तं चेव भाणियव्वं, नवरं चउत्थाए नाणत्तं । से भिक्खू वा० से जं० पुण पाणगजायं जाणिजा, तंजहा-तिलोदगं वा ६, अस्सि खलु पडि. ग्गहियंसि अप्प पच्छाकम्मे तहेव पडिगाहिजा ॥ (सू०६२)
मथ शण्ट मधियाना मतभा भाव छ. ५०-रामघि२ मताव छ ? ७०-सातपि मेष. मने पान (el) ની એષણ અર્થાત્ ભિક્ષુ એમ જાણે કે નીચે બતાવેલી પિંડ એષણ તથા પાન એષણા છે, ...१ असंसट्ठा २ संसट्टा ३ उद्धडा ४ अप्पलेवा ५ उग्गहिया ६ पग्गहिया ७ उज्ज्ञियधम्मा. સાધુઓના બે ભેદ છે, ગચ્છમાં રહેલ સ્થવિર કલ્પી અને ગ૭થી નીકળેલા જિનકલ્પી, ઉપરની સાતે પિંડએષણ સ્થવિર કલ્પીને લેવાય, પણ જિનકલ્પીને પ્રથમની બે છેડીને પાછળની પાંચ લેવાય છે.
પ્રથમની પિંડ એષણાનું સ્વરૂ– અસમૂંછ હાથ, અસઍષ્ટ વાસણ, અને વહેરાવ્યા
Page #133
--------------------------------------------------------------------------
________________
[૧૧૪] પછી વાસણમાં દ્રવ્ય રહે અથવા ન રહે, તેમાં જે બીલકુલ દ્રવ્ય ન રહે તે તુર્ત વાસણ ધવને પશ્ચાત્ કર્મને દેષ લાગે, છતાં પણ ગચ્છમાં બાલક, બઢે, તપસ્વી વિગેરેના આકુળપણના કારણે નિષેધ નથી, તેથી જ સૂત્રમાં તેની ચિંતા કરી નથી, ન ખરડેલે હાથ, ન ખરડેલું વાસણ, તેથી અસન વિગેરે ચાર પ્રકારને આહાર યાચે, અથવા ગૃહસ્થ પિતે યાચ્યા વિના પણ આપે, તે ખપ હોય તે પ્રમાણે ફાસુ આહાર ગ્રહણ કરે,
બીજી પિંડએષણ. ખરડેલે હાથ, ખરડેલું વાસણ, ગૃહસ્થ પિતાના માટે તે વસ્તુ લેવા હાથ અને વાસણ ખરડે–
- ત્રીજી પિંડએષણા. પ્રજ્ઞાપકની અપેક્ષાએ પૂર્વ વિગેરે દિશામાં કેટલાક શ્રદ્ધાળુ શ્રાવકે કે ભગૃહસ્થ રહેતા હોય, તે શેઠથી લઈને નેકરડી સુધી હોય છે, તેમના ઘરમાં અનેક જાતિના વાસ
માં અન્ન વિગેરે પ્રથમ નાંખેલું હોય છે, તે થાલમાં પિઠર ( ) સરગ તે શારિકા (સરકીયા) ના ઘાસનું બનાવેલું સૂપડું વિગેરે પરગ તે વાંસની બનાવેલી છાબડી વિગેરે છે, “વિરગતે મણિ વિગેરે રને જોડીને બનાવેલું કિંમતી વાસણ હોય, તેમાં કઈ ચીજ કાઢીને મુકી હાય, તે હાથ ન ખરડેલે હેય અને વાસણ ખરડેલું હોય, તે પાતાં ધારણ કરનાર સ્થવિર કલ્પી અથવાં પાત્રો છેડીને
Page #134
--------------------------------------------------------------------------
________________
[૧૧૫] હાથમાં ખાનાર જિનકલ્પી હૈય, તે ગૃહસ્થને પ્રથમ જ કહે, હે આયુષ્યન્ ! અથવા હે બાઈ! તમે ન ખરડેલા હાથે, ખરડેલા વાસણે અથવા ખરડેલા હાથે, બરડેલા વાસણે આ પાતરામાં કે આ હાથમાં સંભાળથી લઈને આપે, અથવા પોતે જે વસ્તુ જોઈતી હોય, તેનું નામ કહીને યાચે અને તે ગૃહસ્થ આપે તે ફાસુ આહાર લે. '
અહીં ખરડેલે હાથ, ખરડેલું વાસણ અને ડું દ્રવ્ય પછવાડે રહે એ આઠમે ભાગે જિનકલ્પીને કલ્પ, સ્થવિર કલ્પીને તે સૂત્ર અર્થની “હાનિ વિગેરેના કારણેને લઈને બધા ભાંગા કલ્પે છે–
અલ્પપા નામની ચોથી પિડએષણા,
કુરમુરા મમરા પૃથક વિગેરે ચેખા શેકીને બનાવેલા હોય, તે તે લેતાં વાસણ હાથને લેપ લાગતું નથી તથા અલ્પ તે ચેખાની કણકી વિગેરેના બનાવેલ હોય, તે અલ્પપર્યચકહેવાય, તે બંનેને લેવાય છે. તેમ વાલ, ચણા વિગેરે પણ કપે.
અવગૃહિતા–(૫) એટલે ગૃહસ્થ પિતાને ખાવા માટે વાસણ ધોયું હોય કે હાથ ધોયા હોય, તેવા વાસણમાં જે પાણીને લેપ દેખાતે હોય તે લેવું ન કપે. પણ બહુ સુકાઈ ગયું હોય તેવા શરાવલા, ડિંડિમ (કાંસાનું વાસણ) તથા કોશક ( _) માં ખાવાનું કાઢેલું હોય, તે સાધુને લેવું કપે.
Page #135
--------------------------------------------------------------------------
________________
[૧૧૬]
પ્રગૃહીતા- ગૃહસ્થ સ્વાર્થ માટે કે બીજા માટે ચરૂ, હાંડી વિગેરે રાંધવાના વાસણમાંથી ચાટવા વિગેરેથી લઈને બીજાને વસ્તુ આપી હોય તે બીજાએ ન લીધી હોય, અથવા સાધુને અપાવી હોય તે પ્રગૃહીતા કહેવાય, તે ગૃહસ્થના વાસણમાં કે હાથમાં વસ્તુ હોય તે ફાસુ હોય તે લે.
ઉઝિત ધર્મા– તે ઘરની અંદર ઘણા નેકર ચોપગાં કે અન્ય સાધુ બ્રાહ્મણ અતિથિ માગણ ઈછે નહિ તેવી લૂખી સાદી રઇ હોય તે પરઠવવા ગ્યા હોય તેવું ભજન પતે યાચે અથવા ગૃહસ્થ આપે તે લે.
હવે સાત પાણીની એષણાઓ કહે છે. - તેમાં પ્રથમની ત્રણ તે ભેજન માફક છે અને ચોથીમાં ભેદ છે, કારણ કે તે પાણી સ્વચ્છ હોવાથી તેમાં અ૫ લેપપણું છે, તેથી સંસણ વગેરેને અભાવ છે. આ પછીની ત્રણ પાણીની એષણાઓ વધારે વધારે વિશુદ્ધ હોવાથી એ જ ક્રમ છે. (અન્ન માફક પાણીનું પણ જાણવું). . હવે આ બતાવેલા અથવા પૂર્વે બતાવેલા સૂત્ર વડે શું કરવું તે કહે છે.
इच्चेयासि सत्तण्हं पिंडेसणाणं सत्तण्डं पाणेसणाणं अन्नयर पडिमं पडिवजमाणे नो एवं वाजा-मिच्छापडिवना
Page #136
--------------------------------------------------------------------------
________________
[૧૧૭] खलु एए भयंतारो, अहमेगे सम्म पडिवन्ने, जे एए भयंतारो एयाओ पडिमाओं पडिवजित्ता णं विहरंति जो य अहमंसि एयं पडिमं पडिवज्जत्ताणं विहरामि सव्वेऽवि ते उ जिणाणाए उवछिया अनुन्नसमाहीए, एवं च णं विहरंति, एयं खल्लु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ॥ (सू०६३) ૨-–-૨ જૈિષાવિજ્ઞાન છે.
આ સાત પિંડેષણા અથવા પાન એષણામાંની કેઈપણ પ્રતિમાને સાધુ સ્વીકારીને આવું પછીથી ન બોલે, કે-“બીજા સાધુ ભગવંતે સારી રીતે પિંડેષણા વિગેરે અભિગ્રહે પાળતા નથી, હુંજ એલે બરાબર પાળું છું.” તેથી મેંજ વિશુદ્ધ અભિગ્રહ લીધે છે, પણ બીજાઓએ નથી લીધે, આ ઉપરથી ગચ્છમાંથી નીકળેલાએ કે ગચ્છમાં રહેલાએ પરસ્પર સમદષ્ટિથી દેખવા, પણ ઉત્તમ રીતે પિંડેષણ પાળનારા ચડતી અવસ્થાએ પહોંચેલા ગચ્છમાં રહેલા સાધુએ પણ પિતાનાથી નીચા સાધુ જેઓ પ્રથમની પિંડેષણામાં રહ્યા હોય તેમને પણ દોષ દેવો નહિ.
પ્ર–ત્યારે શું કરવું ? તે કહે છે.
આજે સાધુ ભગવંતે પિંડેષણ વિગેરે વિશેષ અભિગ્રહને ધારણ કરીને ગામ ગામ વિચરે છે, અને હું જે પ્રતિમાને ધારણ કરીને વિચરું છું. તેથી અમે બધા જિનેશ્વરની આજ્ઞામાં છીએ, અથવા જિનાજ્ઞાએ વિચરે છે, તેથી અયુદ્યત વિહાર કરનાર સંવરવાળા છે, તેઓ બધા એક બીજાને સમાધિવડે જે ગચ્છમાં જેને જે સમાધિ બતાવી
Page #137
--------------------------------------------------------------------------
________________
[૧૧૮] હોય તેને “તે પાળે, કારણ કે ગચ્છવાસિઓને ઉપર બતાવી તે સાતે યથાશક્તિ પાળવાની છે. ગચ્છથી નીકળેલાઓને પાછળની પાંચને અભિગ્રહ છે, તે વડે તેઓ પ્રયત્ન કરે, તે પ્રમાણે તે પાળીને વિચારતા હોય તે બધા જિનેશ્વરની આજ્ઞા ઉલંઘતા નથી, તે સંબંધમાં પૂર્વે બતાવેલી ગાથા કહે છે. जोऽवि दुषत्थ तिवत्थो, बहुवत्थ अचेलओवि संथरइ, न हु ते हीलंति परं, सव्वेविअ ते जिणाणाए ॥१॥
કેઈ બે કે ત્રણ કે વધારે કેઈ બીલકુલ વા ન પહેરે, તે પણ તે પરસ્પર નિંદા ન કરે, કારણ કે તે બધા જિનેશ્વરની આજ્ઞામાં છે. આજ તે સાધુનું સમગ્ર સાધુપણું છે. (આ છેવટના સૂત્રને પરમાર્થ એ છે કે સ્વ-પરને દુઃખ ન થાય, તેમ વિચારપૂર્વક ગોચરી વિગેરે લેવું વાપરવું, પણ તે પ્રમાણે નિર્વાહ ન થાય, તે બને તેટલું નિર્મળ ભાવથી પાળવા પ્રયત્ન કરે. પણ વધારે ઉત્કૃષ્ટ માર્ગ પાળનારે પણ પોતે અહંકાર કરીને બીજાની નિંદા ન કરવી, તેમ પિતાની શક્તિ વધતાં સામાન્ય પાળનારે પણ ઉત્કૃષ્ટ પાળવા પ્રયત્ન કરવો.)
શખ્યાએષણ નામનું બીજું અધ્યયન
બીજા કૃત સ્કંધનું પ્રથમ અધ્યયન કહીને હવે બીજું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા અધ્યયનમાં ધર્મ ના આધાર રૂપ શરીરની પ્રતિપાલન માટે પ્રથમજ પિંડ
Page #138
--------------------------------------------------------------------------
________________
[૧૧૯ ] ગ્રહણને વિધિ બતાવ્યું અને તે પિંડ (આહાર પાણી) લઈને જ્યાં ગૃહસ્થ ન હોય તેવા સ્થાનમાં વાપરવું. તેથી તે સ્થાનના ગુણ દોષ બતાવવા આ બીજું અધ્યયન કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વારે કહેવા, તેથી નામ નિષ્પન્ન નિક્ષેપમાં “શા એષણા” નામ છે, તેના નિક્ષેપ કરવામાં “પિકૅષણ નિયુક્તિ”
જ્યાં સંભવે ત્યાં ટુંકાણમાં પ્રથમ ગાથા વડે અને બીજી એષણાઓની નિર્યુકિતઓને યથાગ સંભવતી બીજી ગાથા વડે પ્રકટ કરીને ત્રીજી ગાથા વડે “શય્યા” શબ્દના “છ નિક્ષેપા”ના વિચારમાં નામ સ્થાપના છોડીને નિયંતિકાર કહે છે. दव्वे खित्ते काले भावे, सिज्जाय जा तहिं पगयं केरिसियासिज्जा खलु संजय जोगत्ति नायव्वा* ? ॥२९८॥
દ્રવ્ય શય્યા ક્ષેત્ર શય્યા કાળ શમ્યા અને ભાવ શય્યા એ ચાર પ્રકારે શય્યા છે, તેમાં દ્રવ્ય શય્યાની જરૂર છે, તેથી સંયતોને કેવી શય્યા યોગ્ય છે. તેજ હવે બતાવશે. દ્રવ્ય શચ્યાની હવે વ્યાખ્યા કરે છે.
* છાપેલા આચારાંગના સંરોધકથી બીજા સ્કંધના ૧ લા અધ્યયનની નિર્યુક્તિની નકલ કરતાં આંકડાની ભૂલ થઈ છે. એટલે ટીકાકારના ત્રણ ગ્લૅક સાથે લેતાં નિર્યુક્તિની ગાથાના ૧૬ આંક આવેલ છે, પણ ખરી રીતે નિર્યુક્તિકારની કૃતિ પ્રમાણે ગણતરી ના આંકડાથી ગાથાઓ ગણતાં ૨૮૫ થી ગણતાં ર૯૭ આવે છે તેથી બીજા અધ્યયનમાં આંક ૨૯૮ ને જોઈએ તે મળી રહે છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
[૧૨૦] तिविहा य दयसिजा सचित्ताऽचित्त मीसगा चेव ।। खितंमि मि खित्ते काले जा जंमि कालंमि ॥२९९ ॥ - ત્રણ પ્રકારની દ્રવ્ય શય્યા છે, સચિત્ત અચિત્ત અને મિશ્ર. તેમાં સચિત્ત તે પૃથ્વીકાય વિગેરે ઉપર, અને અચિત્ત તે પ્રાસુક પૃથ્વી વિગેરે ઉપર, અને મિશ્ર તેજે અર્ધપરિછત પૃથ્વી વિગેરે ઉપર જે શય્યા હોય તે. અથવા સચિત્ત શમ્યાનું વર્ણન નિર્યુકિતકાર હવે પછીની ગાથામાં પોતે જ કહે છે, ક્ષેત્ર શય્યા તે જે ગામ વિગેરે ક્ષેત્ર (સ્થાન)માં શય્યા કરાય તે, કાલશમ્યા તે જે તુ બદ્ધકાળ વિગેરેમાં જે શા કરાય, તે કાળ શય્યા છે, તેમાં સચિત્ત દ્રવ્ય શય્યાનું દષ્ટાંત બતાવે છે.
उक्कल कलिंग गोअम वग्गुमई चेव होइ नायव्वा । एयं तु उदाहरणं नायव्वं दव्वसिजाए ॥३०॥
આ ગાથાને ભાવાર્થ કથાથી જાણ
એક અટવીમાં બે ભાઈઓ ઉત્કલ અને કલિંગ નામના વિષમ (વિકટ) પ્રદેશમાં પટિલ બનાવીને ચોરી કરે છે. તેમની બેન વશુમતી નામની છે, ત્યાં શૈતમ નામને નિમિત્તિઓ આબે, બે ભાઈઓએ તેને સત્કાર કર્યો, પણ વઘુમતીએ ખાનગીમાં કહ્યું કે આ આપણું ભલું કરનાર ભદ્રક નથી, આ અહીં રહીને આપણી પલ્લીને વિનાશ કરશે, માટે તેને કાઢ જોઈએ, તેથી તે બે ભાઈઓએ તેના વચનથી તેને કે, પેલા નિમિત્તિઓએ પણ તેના ઉપર દ્વેષી બનીને આ
Page #140
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૧] પ્રતિજ્ઞા કરી કે “જે હું વમતીના ઉદરને ચીરીને તેમાં ન સુઉ તે મારું નામ ગૌતમ નહિ.” બીજા આચાર્યો કહે છે કે તે સમયે તેને બાળકે નાના હોવાથી વઘુમતી તેિજ પલ્લીની માલીક હતી, અને ત્યાં ઉત્કલ અને કલિંગ નામના બે નવા નિમિત્તિયા આવેલ હતા, તેથી પૂર્વે આવેલ ગતમનિમિત્તિયાને પિતે કાઢો, તેથી ગૌતમે ષથી પ્રતિજ્ઞા કરીને માર્ગ માં સર્સવને વાવતે ગયે, ચેમાસામાં સરસ ઉગ્યા, તે ઉગેલા સરસાને આધારે બીજા રાજાને પ્રવેશ કરાવી તે બધી પલ્લીને લુંટાવીને બાળી નાંખી, ગૌતમે પણ વઘુમતીને કેદ પકડી તેનું પેટ ચીરાવીને છેડી જીવતી તરફડતી હતી, તે સમયે તેના પેટ ઉપર સૂતે, આ સચિત્ત દ્રવ્યશચ્યા
જાણવી.
ભાવશય્યાનું વર્ણન. दुविहा य भाषसिजा कायगए छव्धिहे य भावंमि । भावे जो जत्थ जया सुहदुहगब्भाइसिज्जासु ॥ ३०१॥
બે પ્રકારની ભાવશચ્યા છે. (૧) કાય વિષય સંબંધી અને છ ભાવ સંબંધી તેમાં જે જીવ આદયિક વિગેરે ભાવમાં જે કાળે , તે તેની છ ભાવરૂપ ભાવશધ્યા છે, કારણ કે શયન તે શય્યા સ્થિતિ છે, તેજ પ્રમાણે જે જીવ સ્ત્રી વિશેરેની કાય ( ઉદર)માં ગભ પણે રહેલા હોય, તે જીવને સ્ત્રી વિગેરેની કાયા ભાવશા છે. કારણ કે સ્ત્રી વિગેરેની કાયામાં સુખમાં દુઃખમાં સુતા ઉઠતાં દરેક વખતે તે જીવ તેની અંદર
Page #141
--------------------------------------------------------------------------
________________
[૧૨] રહેલી બધી અવસ્થાવાળે થાય છે, માટે તે કાય સંબંધી ભાવશય્યા છે.
આ અધ્યયનને બધે અર્વાધિકાર શય્યા વિષય સં. બંધી છે, અને હવે ઉદ્દેશાને અર્થાધિકાર બતાવવા નિર્યું. ક્તિકાર કહે છે. सम्वेवि य सिजविसोहिकारगा तहवि अत्थि उ विसेसो। उद्देसे उद्देसे वुच्छामि समासओ किंचि ॥ ३०२॥ " આ બધા એટલે ત્રણે ઉદ્દેશ છે કે શય્યા વિશુદ્ધિ કરનારા છે, તે પણ તેમાં દરેકમાં કાંઈક વિશેષ છે, તેને હું ટુંકાણમાં કહીશ, તે કહે છે –
उग्गमदोसा पढमिल्लुयंमि संसत्त पञ्चवाया य १ । बीयंमि सोअवाई बहुविहसिजाविवेगो २ य ।। ३०३ ॥ - તેમાં પ્રથમ ઉદેશામાં વસતિના ઉદ્દગમ દેશે આધા કર્મ વિગેરે છે, તથા ગૃહસ્થ વિગેરેના સંસર્ગથી અપાયે ચિંતવેલા છે, તથા બીજા ઉદ્દેશામાં શૌચાદિ (ગ્રહસ્થ) ના બહુ પ્રકારના દે તથા શય્યાને વિવેક (ત્યાગ) બતાવે છે. આ અધિકાર છે – तइए जयंतछलणा सज्झायस्सऽणुवरोहि जइयव्वं । समविसमाईएसु य समणेणं निज़रट्ठाए ३॥ ३०४॥
ત્રીજા ઉદ્દેશામાં જયણ પાળનાર ઉદ્ગમ વિગેરે દેશે ત્યજનાર સાધુને જે છલના થાય, તે દૂર કરવા પ્રયત્ન કરવો, તથા સ્વાધ્યાયને અનુકૂળ એ સમવિષમ વિગેરે ઉપાશ્રયમાં
Page #142
--------------------------------------------------------------------------
________________
[१२] નિર્જરાના અથી સાધુએ રહેવું, એ વિષય છે, નિર્યુક્તિ અનુગમ કહ્યું, હવે સૂત્રાનુગમમાં સૂત્રો કહે છે –
से भिक्खू वा० अभिकंखिजा उवस्सयं एसित्तए अणुपविसित्ता गाम वा जाव रायहाणिं वा, से जं पुण उवस्सयं जाणिजा सअंडं जाव ससंताणयं तहप्पगारे उवस्सए नो ठाणं वा सिजं वा निसीहियं वा चेइजा॥ से भिक्खू वा० से जं पुण उवस्सयं जाणिजा अप्पंडं जाव अप्पसंताणयं तहप्पगारे उवस्सए पडिले हित्ता पमजित्ता तओ संजयामेव ठाणं वा ३ चेइज्जा ॥ से जं पुण उवस्सयं जाणिजा अस्सि पडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाई ४ समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छिजं अणिसटुं अभिहडं आहट्ट चेएइ, तहप्पगारे उवस्सए पुरिसंतरकडे वा जाव अणासेविए वा नो ठाणं वा ३ चेइज्जा । एवं बहवे साहम्मिया एगं साहम्मिणि बहवे साहम्मिणीओ ॥ से भिक्खू वा० से जं पुण उ० बहवे समणवणीमए पगणिय २ समुद्दिस्स तं चेव भाणियव्वं ॥ से भिक्खू वा० से जं० बहवे समण समुद्दिस्स पाणाई ४ जाव चेएति, तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासे. विए नो ठाणं वा ३ चेइज्जा ३, अह पुणेवं जाणिजा। पुरिसंतरकडे जाव सेविए पडिलेहित्ता २ तओ संजयामेव चेइजा ॥ से भिक्खू वा० से जं पुण अस्संजए भिक्खुपडि. याए कडिए वा उक्कंबिए वा छन्ने वा लित्ते वा घटे वा मढे वा संमढे वा सेपधूमिए वा तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे जाव अणासेविए नो ठाणं वा सेजं वा निसीहिं वा चेइजा, अह पुण एवं जाणिजा पुरिसंतरकडे जाव आसे. विए पडिलेहित्ता २ तओ चेइज्जा ॥ (सू०६४)
Page #143
--------------------------------------------------------------------------
________________
[૧૨૪] તે ભિક્ષ ઉપાશ્રયમાં રહેવાને જે ઈચછા હોય તે ગામ વિગેરેમાં જાય, ત્યાં જઈને સાધુને એગ્ય વસતિ છે, ત્યાં જે ઇંડાં વિગેરે, જંતુ યુકત મકાન હોય, ત્યાં વાસ વિગેરે ન કરે, તે બતાવે છે. સ્થાન તે કાઉસગ્ગ, શય્યા તે સંથારે કરે, નિષાધિકા તે સ્વાધ્યાય (ભણવાનું) આ ત્રણ ન કરવાં, (અર્થાત જીવ જંતુવાળા મકાનમાં ઉતરવું નહિ.) પણું જેમાં જંતુ ન હોય ત્યાં ઉતરી તે કાઉસગ્ગ વિગેરે કરે. હવે ઉપાશ્રય સંબંધી ઉગમ વિગેરે દેશે બતાવે છે.
તે ભિક્ષુ એવું જાણે કે કેઈ શ્રાવકે આ ઉપાશ્રય કરાવ્યા છે, પણ તે એક સાધુ જે જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે અનુષ્ઠાન કરે છે, તેને ઉદેશીને જીને આરંભ કરીને બનાવેલે છે. અથવા તે સાધુને ઉદ્દેશીને વેચાતે લીધે છે, અથવા અન્ય પાસેથી ઉછીને લીધે છે, અથવા નેકર વિગેરે પાસેથી બળજબરીથી લીધે છે, બધાને સામ હોય, તેમાં બધાની રજા લીધા વિના લીધે હોય અથવા તૈયાર થયેલું મકાન કે તંબુ વિગેરે બીજી જગ્યાથી લાવેલ હોય, આવા સ્થાનને શ્રાવક સાધુની પાસે આવીને આપે, તે તેના ઉપાશ્રયમાં
જ્યાં સુધી બીજે પુરૂષ તેવા મકાનને ન વાપરે, ત્યાં સુધી પિતે તેમાં કાઉસગ્ગ વિગેરે કે રહેવાસ ન કરે, આ એક સાધુ આશ્રયી કહ્યું. તે પ્રમાણે ઘણા સાધુ એક સાધ્વી કે ઘણું સાધ્વીને ઉદ્દેશીને તે આશ્રયી પણ સમજવું, વળી ત્યારપછી શ્રમણ વણમાગ આશ્રયી સૂત્રમાં પણ પિંડેષણ સ્ત્ર પ્રમાણે
આવા ર
આજ સુધી બીને આવીને આ
Page #144
--------------------------------------------------------------------------
________________ [15] જાણવું, એટલે તે સૂત્રમાં સમજવું કે પ્રથમ પતે ન ઉતરવું પણ સાધુ સિવાય બીજો કોઈ ગૃહસ્થ ઉતરે, ત્યારપછી પોતે ઉતરે તથા સાધુ જાણે કે આ ઉપાશ્રય સાધુને માટે ગૃહસ્થ વાંસની કાંબી (ખાપટે) વિગેરેથી બાંધેલ છે, દર્ભ વિગેરેથી છાયેલ છે, છાણ વિગેરેથી લીંપે છે, ખડી વિગેરે ખડબચડા 5 દાર્થથી ઘસ્યા છે, અને તેને કળિ વિગેરેના લેપથી કમળ બનાવ્યો છે, તથા જમીન સાફ કરી સંસ્કાર્યો છે, દુર્ગધી દૂર કરવા ધુપ વિગેરેથી ધુપાવ્યા છે, આવું જે સાધુ માટે કરેલું હોય તે જ્યાં સુધી કે ગૃહસ્થ ન વાપરે, ત્યાં સુધી તે મકાનમાં પિતે કાઉસગ્ગ વિગેરે ન કરે, પણ જ્યારે બીજે વાપરે, તેવું જાણે ત્યાર પછી તે મકાન પડિલેહી પ્રમાને કાઉસગ્ગ વિગેરે કરે. से भिक्खू वा० से जं० पुण उवस्सयं जा० अस्संजए भिक्खुपडियाए खुडियाओ दुवारियाओ महल्लियाओ कुन्जा, जहा पिंडेसणाए जाव संथारगं संथारिजा बहिया वा निन खु तहप्पगारे उवस्सए अपु० नो ठाणं 3 अह पुणेवं० पुरिसंतरकडे आसेविए पडिलेहित्ता 2 तओ संजयामेव आव चेइज्जा // से भिक्खू वा० से जं. अस्संजए भिक्खुपडियाए उदग्गप्प याणि कंदाणि वा मूलाणि वा पत्ताणि वा पु. प्फाणि वा फलाणि वा बीयाणि वा हरियाणि वा ठाणाओ ठाणं साहरइ बहिया वा निण्णक्ख त० अपु० नो ठाणं वा चेइजा, अह पुण० पुरितंतरकडं चेइज्जा // से भिक्खू वा से जं. अस्संज० भि० पीढं वा फलगं वा निस्सेणिं वा उदुखलं वा
Page #145
--------------------------------------------------------------------------
________________
[૧૬] રાજગોરાળ તારા દિયા થાનિurq તwortsपु० नो ठाणं वा चेइज्जा, अह पुण° पुरिसं० चेहजा॥ (सू०६५)
તે ભિક્ષુ આવા પ્રકારને ઉપાશ્રય જાણે કે તે ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને નાની બારીનું મેટું બારણું કર્યું છે, તેવા મકાનમાં જ્યાં સુધી ગ્રહસ્થ વિગેરે બીજે પુરૂષ તે મકાન ન વાપરે ત્યાં સુધી સાધુ તેને ન વાપરે. આ બંને સૂત્રમાં પણ ઉત્તર ગુણે વર્ણવ્યા છે, તે પૂર્વે બતાવેલા દેષથી દુષ્ટ શમ્યા હોય તે પણ બીજા પુરૂષ સ્વીકાર્યા પછી કલ્પે છે, પણ મૂળ ગુણથી દુષ્ટ હોય તે બીજા પુરૂષે સ્વીકાર્યા પછી પણ કલ્પતી નથી, મૂળ ગુણના દે નીચે મુજબ છે, “ી જો -
વારિમૂવેસ્ટીગ” એટલે પ્ર૪ વાંસ વિગેરેથી સાધુ વિગેરે માટે જે વસતિ તૈયાર કરાવાય, તે મૂળ ગુણથી દુષ્ટ છે. - પીઠને વાંસડે, બે ધારણ કરનારા, તથા ચાર મૂળ વેલીઓ હેય- સાધુ માટે વાંસડા ઉભા કરીને મકાન બનાવે તે સાધુને કલ્પ નહિ) વળી તે સાધુ આ ઉપાશ્રય જાણે કે ગૃહસ્થ સાધુને ઉદ્દેશીને પાણીથી તૈયાર થયેલાં કંદ વિગેરે બીજા મકાનમાં (તે ખાલી કરવા માટે) લઈ જાય છે, અને થવા તેને બહાર ઢગલો કરે છે, તેવા મકાનમાં જ્યાં સુધી બીજો માણસ આવીને ન રહે ત્યાં સુધી સાધુ તેમાં ન ઉતરે, પણ બીજાએ વાપર્યા પછી સાધુ તેમાં રહે, તેજ પ્રમાણે અને ચિત્ત વસ્તુ પણ ઘરમાંથી બહાર કાઢે તે પણ પુરૂષાંતર થયા પછી સાધુએ તે મકાન વાપરવું; કારણ કે તેમાં પણ ફેરફાર કરતાં ત્રસ જીવને વધ થવાને સભંવ છે. વળી–
Page #146
--------------------------------------------------------------------------
________________
[१२७] से भिक्ख वा० से ज० तंजहा-खधंसि वा मंचंसिवा भालंसि वा पासा० हम्मि० अन्नयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि, नन्नत्थ आगाढाणागादेहिं कारणेहिं ठाणं वा नो चेइज्जा ॥ से आहञ्च चेइए सिया नो तत्थ सीओदगवियडेण वा २ हत्थाणि वा पायाणि वा अच्छीणि वा दंताणि वा मुहं वा उच्छोलिन्ज वा, पहोज्ज वा, नो तत्थ ऊसढं पकरेजा, तंजहा-उच्चारं वा पा० खे० सिं० वंतं वा पित्तं वा पूयं वा सोणिय वा अन्नयरं वा सरीरावयवं वा, केवली बूया आयाणमेयं, से तत्थ ऊसदं पगरेमाणे पयलिज वा २, से तत्थ पयलमाणे वा पवडमाणे वा हत्थं वा जाव सीसं वा अन्नयरं वा कायंसि इंदियजालं लूसिज वा पाणिं ४ अभिहणिज वा नाव ववरोविज वा, अथ भिक्खूणं पुव्वोवइट्ठा ४ जं तहप्पगारं उवस्सए अंतलिक्खजाए नो ठाणंसि वा ३ चेइजा ॥ (सू०६६)
તે ભિક્ષુ આ ઉપાશ્રય જાણે, કે તે એક થાંભાના ઉપર બનાવેલું મકાન છે, અથવા માંચડા ઉપર છે, અથવા માળા ઉપર છે, પ્રાસાદ તે બીજે મજલે મકાન આપ્યું છે, (પ્રાસાદ तसा पाभान मांध्युडायत छ)-हुभ्यतय।વાળું મકાન છે, આવા મકાનમાં બને ત્યાં સુધી સાધુએ નિવાસ ન કરે, પણ બીજા મકાનના અભાવે તેવું મકાન વાપરવું પડે તે શું કરવું તે કહે છે. ત્યાં ઠંડા પાણી વિગેરેથી હાથ ધુવે નહિ, તથા ત્યાં રહીને ટટ્ટી જવા વગેરેની કિંવા ન કરે, કારણ કે કેવળી પ્રભુ તેમાં કર્મ બંધ અને સંયમની વિરાધના બતાવે છે, ત્યાં ત્યાગ કરતા પડી જાય, અને પડતા હાથ પગ
Page #147
--------------------------------------------------------------------------
________________
[१२८] વિગેરે શરીરના અવયવને નુકશાન થાય તથા પિત પડતાં બીજા જીવેને પીડે, અથવા જીવથી હણે, આ પ્રમાણે નુકન , શાન જાણીને સાધુએ કાંતો તેવા અધરના કે ભેંયરાના સ્થાનમાં ઉતરવું નહિ, (અથવા ઉતરવું પડે તે સંભાળીને २-२ ४२या ५२वी.) वणी-.
से भिक्खू वा० से जं० सइत्थियं सखुईं सपसुभत्तपाणं तहप्पगारे सागारिए उवस्सए नो ठाणं वा ३ चेइजा। आ. याणमेयं भिक्खुस्स गाहावइकुलेण सद्धिं संवसमाणस्स अलसगे वा विसूइया वा छड्डी वा उव्वाहिजा अन्नयरे वा से दुक्खे रोगायंके समुपजिजा, अस्संजए कलुणपडियाए तं भिक्खुस्स गायं तिल्लेण वा घएण वा नवणीएण वा वसाए वा अब्भंगिज वा मक्खिज्ज वा सिणाणेण वा कोण वा लुद्धेण वा वण्णेण वा चुण्णेण वा पउमेण वा आघंसिज वा पचंसिज वा उव्वलिज वा उव्वट्टिज वा सीओदगवियडेप वा उसिणोदगवियडेण वा उच्छोलिज वा पक्खालिज वा सिणाविज वा सिंचिज वा दारुणा वा दारुपरिणामं का अगणिकायं उजालिज वा पजालिज वा उज्जालित्ता कार्य आयाविजा वा प० अह भिक्खूणं पुव्वोवइट्ठाजं तहप्पगारे सागारिए उवस्सए नो ठाणं वा ३ चेइजा ॥ (सू० ६७)
તે ભિક્ષુ વળી આ ઉપાશ્રય જાણે કે તેમાં સ્ત્રીઓ રહેલી છે, અથવા તે બાળકેવાળું છે, અથવા તે મકાન સિંહ કુતરે બિલાડી વિગેરે ક્ષુદ્ર પ્રાણીથી રેકાયેલું છે, પશુઓ - ખાય છે, તથા ભોજન પણ છે, અથવા પશુઓને ચારે પાણી આપવામાં આવે છે, આવા ગૃહસ્થથી આકુળ ઉપાશ્રયમાં
Page #148
--------------------------------------------------------------------------
________________
[૧૯] સાધુએ સ્થાન વિગેરે ન કરવું, કારણકે તેમાં નીચે મુજબ દે છે, તથા આ “કર્મ બંધનના કારણે છે. (૧) ગૃહ
સ્થના કુટુંબ સાથે વસતાં ત્યાં શંકા રહિત જન વિગેરેની કિયા ન થાય, અથવા કઈ પણ જાતને વ્યાધિ થાય, તે બતાવે છે, “અલગતે હાથપગ વિગેરેને અટકાવ, અથવા ધયર્થ તે લકવાને રેગ થાય, વિશુચિકા (શૂળ) છદી
) ને રેગ થાય, આવી વ્યાધિઓ સાધુને ઉત્પન્ન થાય અથવા તે બીજો તાવ વિગેરે કેરેગ થાય, અથવા તુર્ત પ્રાણ લેનારે શૂલ વિગેરે રોગ થાય, તેવા રોગથી પીડાયેલા સાધુને દેખીને કારૂણ્યથી અથવા ભક્તિથી ગૃહસ્થ તે ભિક્ષુના શરીરને તેલ વિગેરેથી ચળે, અથવા થોડું મસળે, પછી સુગંધી દ્રવ્યથી ઉવટણ કરે, કલ્ક તે કષાય દ્રવ્યને કવાથ (નાશક જીલ્લામાં શીખાખાઈ વિગેરે પાણીમાં ઉકાળી “નાહવામાં ઉપગ કરે છે,) લેધ તે સુગંધી દ્રવ્ય છે, વર્ણક તે કપીલે વિગેરે છે, જવ વિગેરેનું ચૂર્ણપદમક જાણીતું છે, વિગેરે દ્રવ્ય વડે થોડું થોડું ઘસે, અને ચાળીને તેનું ઉદ્વર્તન કરે, પછી ઠંડા કે ઉંના પાણુથી થોડું સ્નાન કરાવે, અથવા પાણી છાંટે, અથવા વારંવાર સ્નાન કરાવે, અથવા માથા વિગેરેમાં કે નાભિના ઉપરના અંગમાં પાછું સીંચે, અથવા લાકડાથી અથવા લાકડાં મહેમાહે ઘસીને અગ્નિ બાળે, ભડકે કરે, તેમ કરીને પછી સાધુના શરીરને એકવાર તપાવે, કે વારંવાર તપાવે, આવા દે જાણીને સાધુને
Page #149
--------------------------------------------------------------------------
________________
[130] આ પ્રતિજ્ઞા વિગેરે છે. કે તેવા ગૃહસ્થના રહેવાસવાળા મકાનમાં કાઉસગ્ગ વિગેરેન કરવું, (તેમ નિવાસ પણ ન કરે.) ____ आयाणमेयं भिक्खुस्स सागारिए उवस्सए संवसमाणस्स इह खलु गाहावई वा जाव कम्मकरी वा अन्नमन्नं अकोसंति वा पचंति वा रुंभंति वा उद्दविति वा, अह भि. क्खूर्ण उच्चावयं मणं नियंछिज्जा, एए खलु अन्नमन्नं अक्कोसंतु का मा वा अक्कोसंतु जाव मा वा उद्दविंतु, अह भिक्खूणं पुष जं तहप्पगारे सा० नो ठाणं वा ३ चेइजा ॥ (सू०६८)
ગૃહસ્થના રહેવાસવાળા ઘરમાં ઉતરતાં સાધુને કર્મનું ઉપાદાન છે, તેથી ત્યાં બહુ દે છે, તેજ બતાવે છે, કે આવા ઘરમાં ગૃહસ્થ માંહોમાંહે આક્રોશ વિગેરે કરે, તે કલેશ કરતાં દેખીને સાધુ કદાચ ઉંચું નીચું મન કરે, (ઉંચું મન તે આવું ન કરે તે ઠીક, અને અવચ તે ભલે કરે,) તેવીજ રીતે માહામાહે ગૃહસ્થના ઘરમાં ઘરવાળાં પરસ્પર કલેશ ઉપદ્રવ વિગેરે કરે તે પણ સાધુને અસમાધિ થાય, માટે ત્યાં ન ઉતરવું.
आयाणमेयं भिक्खुस्स गाहावईहिं सद्धि संवसमाणस्स, इह खलु गाहावई अप्पणो सयट्ठाए अगणिकायं उजालिजा वा पन्जालिज वा विज्झविज वा, अहं भिक्खू उच्चावयं मणं नियंछिज्जा, एए खलु अगणिकायं उ० वा २ मा वा उ० पन्जा लिंतु वा मा वा प०, विज्झवितु वा मा वा वि०, अह भिकखणं पु० जं तहप्पगारे उ० नो ठाणं वा ३ चेइज्जा ॥
ગૃહસ્થ સાથે એક મકાનમાં રહેતાં ગૃહસ્થ નિશ્ચયથી
Page #150
--------------------------------------------------------------------------
________________
[૧૩] પિતાના માટે અગ્નિકાય બાળશે, ભડકે કરશે, અથવા બુઝાવશે, તે સમયે સાધુના મનમાં ગયા સૂત્રમાં કહ્યા પ્રમાણે ઉંચા નીચા ભાવ પ્રકટ થશે અને વ્યર્થ કર્મ બંધ થશે, માટે તેવા સ્થાનમાં સાધુએ ઉતરવું નહિ, ____ आयाणमेयं भिक्खुस्स गाहावई हिं सद्धिं संवसमाणस्स, इह खलु गाहावइस्स कुंडले वा गुणे वा मणी वा मुत्तिए वा हिरण्णेसु वा सुवण्णेसु वा कडगाणि वा तुडियाणि बा तिसराणि वा पालंबाणि वा हारे वा अद्धहारे वा एगावली वा कणगावली वा मुत्तावली वा रयणावली वा तरुणीय वा कुमारि अलंकियविभूसियं पेहाए, अह भिक्खू उच्चाव० परिसिया वा सा नो वा एरिसिया इय वा णं बूया इय वा णं मणं साइजा, अह भिक्खूणं पु० ४ जं तहप्पगारे उवस्सए नो० ठा० ॥ (सू० ७०)
વળી ગૃહસ્થ સાથે વસતાં નીચલા દે છે, ઘરમાં - હસ્થને માટે બનાવેલા દાગીના કુંડલ, સેનાને રે, મણી, મેતી ચાંદી સોનાનાં કડાં બાજુબંધ ત્રણસેર વાળ હાર નું મખાં હાર અર્થહાર એકાવલિ કનકાવલિ મુક્તાવલિ રત્નાવિલિ વિગેરે જુએ, અથવા તેવા દાગીના પહેરેલી સુંદર કુમારિકાને જાએ, તેને દેખીને તે સાધુ ઉંચા નીચાં વચન બેલે કે આ સાદાગીને કે સુંદર કન્યા છે, અથવા આ ખામીવાળા દાગીને કે કન્યા છે, તે જ પ્રમાણે મનમાં રાગદ્વેષ કરે, (ટીકાકારે હિરણ્યને અર્થ ના મહેરે વિગેરેને બનાવેલ દાગીને લીધો છે.)
Page #151
--------------------------------------------------------------------------
________________
[१२] आयाणमेयं भिक्खुस्स गाहावई हिं सद्धिं संवसमाणस्स, इह खलु गाहावाणीओ वा गाहावइधूयाओ वा गा० सुण्हाओ वा गा० धाईओं वा गा० दासीओ वा गा० कम्मकरीओ वा तासि च णं एवं वृत्तपुव्वं भवइ-जे इमे भवंति समणा भगवंतो जाव उवरया मेहुणाओ धम्माओ, नो खलु एएसिं कप्पइ मेहुणधम्म परियारणाए आउट्टित्तए, जा य खलु एएहिं सद्धिं मेहुणधम्म परियारणाए आउट्टाविजा पुत्तं खलु सा लभिजा उयस्सि तेयस्सि वञ्चस्सि जसस्सि संपराइयं आलोयणदरसणिजं, एयप्पगारं निग्धोसं सुच्चा निसम्म तासिं च णं अन्नयरी सड़ी तं तवस्सि भिक्खु मेहुणधम्म पडियारणाए आ उट्टाविजा, अह भिक्खूणं पु० जं तहप्पगारे सा० उ० नो ठा३ चेइजा एयं खलु तस्स० ॥ (सू० ७१ ) पढमा सिजा सम्मत्ता २-१-२-१॥
વળી ગૃહસ્થ સાથે વસતાં આ દે છે, ગૃહસ્થની સ્ત્રી, દીકરી, દીકરાની વહુ, ધાવમાતા, દાસી, કરડી બેલે અથવા તેમના આગળ પૂર્વે કઈ બોલ્યું હોય, કે જે આ જેનના સાધુ ભગવંતે મહાવ્રત પાળનારા મૈથુન (સંસાર સંગ) થી વિરત થએલા છે, તેમને નિશ્ચયથી મૈથુન સેવન કરવું કલ્પતું નથી, અને તેથી જે કઈ સ્ત્રી તેમની સાથે સંબંધ કરે, અને પુત્ર સંપાદન કરે છે તે પુત્ર બળવાન દીપ્તિમાન રૂપવાન કીર્તિવાળે થાય, આવું સાંભળીને તેઓ વિચારીને કઈ પુત્ર વાંછક (વાંઝણ) સ્ત્રી સાધુને કુસંગ કરવા પ્રાર્થના
Page #152
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૩] કરે, આવા દેશે જાણીને સાધુઓને તેવા મકાનમાં ઉતવાની મના કરેલી છે, આજ ભિક્ષુનું સર્વથા સાધુપણું છે.
બીજો ઉદેશે. (પ્રકરણ)
પહેલે ઉદેશે કહીને બીજે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, કે ગયા ઉદ્દેશામાં ગૃહસ્થના ઘરમાં વાસ કરતાં થતા દેશે બતાવ્યા, અહીંયા પણ તેના વિશેષ દે વસતિ સંબંધી બતાવે છે. ___गाहावई नामेगे सुइसमायारा भवंति, से भिक्खू य असिणाणए मोयसमायारे से तग्गंधे दुग्गंधे पडिकूले पडिलोमे यावि भवइ, जं पुव्वं कम्मं तं पच्छा कम्मं जं पच्छा कम्म, तं पुरे कम्म, तं भिक्खुपडियाए वट्टमाणा करिजा वा नो करिजा वा, अह भिक्खूणं पु० जं तहप्पगारे उ० नो ચાI (ફૂડ ૭૨).
કેટલાક ગૃહસ્થ શુચિ સમાચારવાળા ભાગવત વિગેરેના ભક્ત અથવા ભેગીઓ (વારંવાર સ્નાન કરનારા અથવા સુગંધી ચંદન અગર કેસર કપૂર વિગેરે વસ્તુને લેપ કરનારા શેખીને) હોય છે, અને સાધુઓ તેવી રીતે વારંવાર કે એકવાર ખાસ કારણ વિના ફાસુ પાણથી પણ બ્રહ્મચર્યના ભંગના દેષને લીધે સ્નાન કરનારા નથી, તથા કારણ પ્રસંગે મેયા (પેશાબ) ને પણ ઉપયોગ કરનારા
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ] છે. (જ્યારે જંગલમાં ઉતર્યા હોય અથવા ઉજડ જગ્યામાં ઉતર્યા હોય, ત્યાં એચીતે સાપ કરડે તે તેના ઝેરથી બચવા રાતના વિદની ખટપટ ન બની શકે, માટે પેશાબને ઉપયોગ પૂર્વે તે, સાંભળવા પ્રમાણે ઓચીંતે ખીલે કે ઠાકર લાગી લેહી પુષ્કળ નીકળતું હોય, તે પેશાબની ધારા કરવાથી બંધ પડે છે, તેવા કોઈ પણ કારણે વખતે કઈ સાધુએ ઉપયોગ કર્યો હોય તે વારંવાર સ્નાન કરનારા ગૃહસ્થને દુર્ગચ્છા થાય) માટે ભિક્ષુ તેની ગંધવાળા છે, તથા કેઈને પેશાબ ગંધાતું હોય, પરસેવે વાસ મારતે હેય, તે તે ગૃહસ્થને ખોટું લાગે, અને ગૃહસ્થને તે ગમે નહિ. (બંનેના રસ્તા ઉલટા છે. ) માટે ફાવે નહિ. (સૂત્રમાં પડિ કુલ પડિલેમ એક અર્થવાળા છતાં બંને મુકવાનું કારણ ફક્ત અતિશય વિરૂદ્ધતા બતાવી છે.) તથા તે ગૃહસ્થ સાધુમા કારણે જ ભોજન તથા જમવાના સ્થાનમાં તેમને સ્નાન પૂર્વે કરવું હોય, તે પછીથી કરે છે, અને પાછળ કરવાનું હાય તે પહેલું કરે એમ આગળ પાછળ ઘરમાં કાર્યો થતાં સાધુઓને અધિકરણ દેષ થાય છે, અથવા તે ગૃહસ્થને જમવાને કાલ થયા હોય તે પણ સાધુને લીધે ન ખાય, તેથી અંતરાય કર્મ બંધાય, મનની પીડા વિગેરેને સંભવ થાય, અથવા તે સાધુઓ ગૃહસ્થની શરમથી પૂર્વે પડિલેહણ કરવાની તે પછી કરે, અથવા કાળ વીતી ગયા પછી કરે, અથવા ન પણ કરે, માટે સાધુઓની આ પ્રતિજ્ઞા છે, કે તેવા ગૃહસ્થના વપરાતા ઘરમાં નિવાસ ન કરવો.
Page #154
--------------------------------------------------------------------------
________________
[१३५] आयाणमेयं भिक्खुस्स गाहावई हिं सद्धि सं०, इह खलु गाहावइस्स अप्पणो सयट्ठाए विरूवरूवे भोयणजाए उवक्खड़िए सिया, अह पच्छा भिक्खुपडियाए असणं वा ४ उवक्खडिज वा उवकरिज वा उवकरिज वा, तं च भिक्खू अभिकंखिजा भुत्तए वा पायए वा वियट्टित्तए वा, अह भि. जं नो तह ॥ (सू० ७३) आयाणमेयं भिक्खुस्स गाहावइणा सद्धिं संव० इह खलु गाहावइस्स अप्पणो सयठाए विरूवरूवाइं दारुयाई भिन्नपुव्वाइं भवंति, अह पच्छा भि
खुपडियाए विरूवरूवाइं दारुयाइं भिंदिज वा किणिज वा पामिञ्चेज वा दारुणा वा दारुपरिणामं कट्ट अगणिकायं उ०प०, तत्थ भिक्खू अभिकंखिजा आयावित्तए वा पयावित्तए वा वियट्टित्तए वा, अह भिक्खू० जं नो तहप्पगारे० ॥ ( सू०७४)
વળી જે ગૃહસ્થ સાથે સાધુ ઉતરે તે તેને આવાં પણ કર્મ બંધન છે, કે ગૃહસ્થ પ્રથમ પિતાના માટે જુદી જુદી જાતનું રાંધે, અને પાછળથી સાધુ માટે અશન વિગેરે ચારે પ્રકારને આહાર રાંધે, અથવા ભજનનું વાસણ આગળ મૂકે તે દેખીને ભિક્ષુક તેને ખાવા પીવાની ઈચ્છા કરે, અથવા ત્યાં બેસવાની. સાધુ ઈચ્છા કરે, તેટલા માટે રહેવાના ઘરમાં ન उत२ (७३)
એજ પ્રમાણે ગૃહસ્થ પિતાના માટે જુદી જુદી જાતિનાં લાકડાં ચીરીને મુક્યાં હોય છે, અને પાછળથી સાધુ માટે જુદાં જુદાં લાકડાં ચીરાવે, ખરીદ કરે, બદલે કરે, અથવા
Page #155
--------------------------------------------------------------------------
________________
[૧૩૬ ] ઠંડીના દિવસ હોય તે તાપણા માટે અગ્નિકાય સળગાવે, ભડકે કરે, ત્યાંસુધી તાપવાની એકવાર ઈચ્છા કરે, વારંવાર તાપવાની ઈચ્છા કરે, અથવા ત્યાં જઈને બેસે, માટે તેવા સ્થાનમાં કર્મબંધનનું કારણ જાણીને સાધુએ ઉતરવું નહિ. (સૂ-૭૪) વળી
से भिक्खू वा० उच्चारपासवणेण उव्वाहिजमाणे राओ वा वियाले वा गाहावईकुलस्स दुवारबाहं अवंगुणिजा, तेणे य तस्संधिचारी अणुपविसिजा, तस्स भिक्खुस्स नो कप्पा एवं वइत्तए-अयं तेणो पविसइ वा नो वा पविसइ उवल्लियइ वा नो वा आवयइ वा नो वा० वयइ वा नो वा० तेण हडं अन्नेण हडं तस्स हडं अन्नस्य हडं अयं तेणे अयं उपचरए अयं हंता अयं इत्थमकासी तं तवस्सि भिक्खु अतेणं तेणंति संकइ, अह भिक्खूणं पु० जाव नो ठा० ॥ (सू० ७५)
તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં સાથે રહેલો Úડીલ વિગેરેના કારણે રાત્રે કે પરેડીયે ઉપાશ્રયનું દ્વાર ઉઘાડે, ત્યાં છિદ્ર શોધનારે ચોર પેસી જાય, તે દેખીને સાધુને આવું બેલવું ન કલ્પ, કે આ ચાર ઘરમાં પેસે છે, તથા ચાર પેસતે નથી, તેજ પ્રમાણે છુપી જાય છે કે છુપતે નથી, અથવા કુદી આવે છે, અથવા નથી આવતે, તે બેલે છે, અથવા નથી બેલતે, તે અમુક માણસે ચેર્યું, અથવા બીજે ચાર્યું, તેનું ચોર્યું કે બીજાનું ચોથું, આ ચોર છે અથવા તેને સહાયતા કરવા પાછળ ચાલનારે છે, આ શસ્ત્ર ધારક છે, આ મારનારે ઘાતક છે, એણે આ અહીં કર્યું છે, વિગેરે
Page #156
--------------------------------------------------------------------------
________________
[૧૩૭] ન બેલવું, કારણ કે તેથી ચેરને પીડા થાય, અથવા તે ચેર સાધુ ઉપર દ્વેષ કરીને તેને જ મારશે, વિગેરે દે છે, અને જે સાધુ તે પ્રમાણે ચોરી કરનારા ચારને ન બતાવે તે તે ઘરવાળાંને આ સાધુ નથી પણ ચેર છે એવી શંકા થાય માટે આવા દેશે જાણીને સાધુએ ગૃહસ્થને રહેવાના ઘરમાં ના ઉતરવું. ફરીથી વસતિના દેશે બતાવે છે.
से भिक्खू वा से जं० तणपुंजेसु वा पलालपुंजेसु वा सअंडे जाव ससंताणए तहप्पगारे. उ० नो ठाणं वा० ॥३॥ से भिक्खू वा० से जं. तणपुं० पलाल अप्पंडे जाव rut | (સૂ૦ ૭૬) તે સાધુ ઘાસને ઢગલે હોય, પરાળને પુંજ હોય, પણ ત્યાં ઇંડાં પડેલાં હોય, તેવા મકાનમાં સાધુ ન રહે, પણ ઉપર બતાવેલા ઘાસ કે પરાળમાં ઇંડાં ન હોય તેવા મકાનમાં ઉતરવું, (અલ્પ શબ્દનો અર્થ અભાવવાચી છે). હવે વસતિના પરિત્યાગના ઉદ્દેશાને અર્વાધિકાર કહે છે
से आगंतारेसु आरामागारेसु वा गाहावइकुलेसु था परियावसहेसु वा अभिक्खणं साहम्मिएहिं उवयमाणेहिं नो
T II (Q૦ ૭૭). લેકેને ઉતરવાનાં મુસાફરખાનાં કે બગીચાની અંદરનાં ઘરે કે મઠે અથવા જ્યાં પિતાના સરખી સમાચારીવાળા સાધુઓ વારંવાર આવીને ઉતરતા હોય, તેવા સ્થાનમાં માસકલ્પ વિગેરે ન કરે. (કે બીજાને ઉતરતાં સંકોચ ન થાય).
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ ]
હવે કાલાતિક્રાંત વસતિના દાષા કહે છે—
से आगंतारेसु वा ४ जे भयंतारो उहुबद्धियं वा वासाबासियं वा कप्पं उबाइणित्ता तत्थेष भुज्जो संघसंति, अयમાત્તો! હાહા તજિરિયાવિ મતિ ત્ ।। ( સૂ૦ ૭૮ )
જે સાધુ ભગવંતા તે મુસાફરખાના વિગેરેમાં શીતાબ્ઝ રૂતુમાં માસકલ્પ કરીને પાછા ચામાસુ તે મકાનમાં કરીને ફરીથી કારણ વિના રહે, તેા ( ગુરૂ શિષ્યને કહે છે ) હું આયુષ્મન્ ! કાલ અતિક્રમ દોષ સંભવે છે, તેજ પ્રમાણે આ વિગેરેના પ્રતિમધ અથવા સ્નેહથી ઉગમ વિગેરે દોષના સંભવ થાય છે, માટે તેવું સ્થાન સાધુને ન ક૨ે.
હવે ઉપસ્થાન દોષને બતાવે છે—
.
से आगंतारेसु वा ४ जे भयंतारी उडु० वासा० कप्पं उबारणावत्ता तं दुगुणा दु (ति) गुणेण वा अपरिहरिता तत्थेव भुजो० अयमाउसो ! उट्ठाणकि० २ || ( सू० ७९ )
જે સાધુઓ મુસાફરખાના વગેરેમાં શીયાળા ઉનાળામાં માસકલ્પ કરીને અથવા ચેામાસું કરીને અથવા બીજે એક માસ રહીને ખમણેા ગણગણા કલ્પવર્ડ ન છોડીને અર્થાત્ એ ત્રણ માસ સુધી તે મકાનમાં ન વસવુ તેવા કલ્પ ઉલથીને પાછા ત્યાંજ વસે છે, માટે આવા ઉપાશ્રય ઉપસ્થાન ક્રિયા દોષથી દુષ્ટ થાય છે, માટે તેવા ઉપાશ્રયમાં સાધુને ઉતરવુ કલ્પતું નથી.
હવે અભિક્રાંત વસતિ બતાવવા કહે છે—
Page #158
--------------------------------------------------------------------------
________________
[ १३८ ]
इह खलु पाईणं वा ४ संतेगइया सड्डा भवति, तंजहागाहावई वा जाव कम्मकरीओ वा, तेसिं च णं आयारगोयरे नो सुनिसंते भवइ, तं सद्दहमाणेहिं पत्तियमाणेहिं रोयमाहि बहवे समण माहण अतिहिकिवणवणीमए समुfree are २ अगाहिं अगाराई चेइयाई भवति, तंजहाआपसणाणि वा आयतणाणि वा देवकुलाणि वा सहाओ वा पत्राणि वा पणियगिहाणि वा पणियसालाओ वा जाणगिहाणि वा जाणसालाओ वा सुहाकम्मंताणि वा दब्भकम्मंताणि वा वद्धकं० वक्कयकं० इंगालकम्मं० कट्ठक० सुसाणक० सुण्णागारगिरिकंदर संतिसेलोवट्ठाणकम्मंताणि वा भवणगिहाणि वा, जे भयंतारो तहप्पगाराई आपसणाणि वा जाव गिहाणि वा तेहिं उवयमाणेहिं उवयंति अयमाउसो ! अभिकंकिरिया यावि भवइ ३ || ( सू० ८० )
( અહી પ્રજ્ઞાપક વિગેરેની અપેક્ષાએ ) પૂર્વ વિગેરે દિશામાં શ્રાવકે અથવા પ્રકૃતિભદ્રક અન્ય ગૃહસ્થા નોકરડી સુધી હાય, તેઓને સાધુના “ આવા ઉપાશ્રય કલ્પે ” એવી ખબર ન હોય પણ ઉપાશ્રય આપવાથી સ્વ વિગેરેનું ફળ પ્રાપ્ત થાય, તેવુ કયાંયથી જાણીને શ્રદ્ધા કરીને હૃદયમાં તે રૂચવાથી ઘણા સાધુ વગેરેને ઉદ્દેશીને ત્યાં આરામ વિગેરેમાં યાનશાલા વિગેરે પોતાના માટે કરતાં સાધુ વિગેરેને જગ્યા આપવા માટે તે મકાન મોટાં કરાવ્યાં હોય, તે મકાનાનાં નામ કહે છે, આદેશન ( લુવારની શાળા ) આયતન ( દેવકુલની જોડે मनावेस भोरडाभो ) हेवटुस ( ठेवण ) सला ( यारवेहने
Page #159
--------------------------------------------------------------------------
________________
[૧૪૦ ] ભણવાની પાઠશાળા) પરબ પણ્ય (દુકાન) પણ્યશાળા (ઘઘશાળા) યાન ગ્રહ (રથ વિગેરે રાખવાનું સ્થાન) યાનશાળા (રથ વિગેરે બનાવવાનું સ્થાન) સુધાકર્મ તે (જ્યાં ખડીનું પરિકમ થાય) આ પ્રમાણે દર વર્ષ વકજ અંગાર કાષ્ઠ કર્મ વિગેરે છે, એટલે જેમાં ઘાસ ચામડાં ઝાડની છાલ કે કેયલા કે લાકડાંના કામનું કારખાનું હોય, મસાણ હિય, શૂન્ય ઘર હય, શાંતિકર્મનું ઘર હોય, પર્વત ઉપરનું ઘર હોય, સુધારેલી પહાડની ગુફા હાય, શૈલ ઉપસ્થાન (પપાણને મંડપ) હાય, આવાં ઘરે ચરક બ્રાહ્મણે વિગેરેથી પૂર્વે વપરાયાં હય, પછી ખાલી પડેલાં હોય, તે પછવાડે સાધુ તેમાં ઉતરે, તે તેમાં અલ્પ દેષ (નિર્દોષ) હોય છે, આવું ગુરૂ શિષ્યને કહે છે, (અર્થાત તેવા મકાનમાં ઉતરાય છે)
इह खलु पाईणं वा जाव रोयमाणेहिं बहवे समणमाहअतिहिकिवणवणिमए समुहिस्स तत्थ तत्थ अगारिहिं अगाराइं चेहयाई भवंति, तं०-आएसणाणि वा जाव भवणगिहाणि वा, जे भयंतारो तहप्प० आएसणाणि जाव गिहाणि वा तेहिं अणोवयमाणेहिं उवयंति अयमाउसो! अणમિિિા વારિ મ. (સૂ) ૮૨)
ઉપરના સૂત્ર પ્રમાણે પૂર્વ વિગેરે દિશામાં ગૃહસ્થથી તે કર્મ કરી સુધીનાં માણસોએ સાધુને મકાન ઉતરવા આપવાનું વિશેષ પુણ્ય ફળ જાણીને શ્રમણ બ્રાહ્મણ અતિથિ વિગેરેને આશ્રયી આદેશન ઘર વિગેરે બનાવ્યાં હોય, તેમાં પૂર્વે છે
Page #160
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૧ ]
મણુ બ્રાહ્મણેા વિગેરે ન ઉતર્યા હાય; તેમાં સાધુ ઉતરે, તે તે દોષવાળી જગ્યા છે, માટે તે ઉતરવા ચાગ્ય નથી.
હવે ન ઉતરવા ચેાગ્ય વસતિ કહે છે—
इह खलु पाईणं वा ४ जाव कम्मकरीओ वा, तेसिं च णं एवं वृत्तपुव्वं भवइ - जे इमे भवंति समणा भगवंतो जाव उवरया मेहुणाओ धम्माओ, नो खलु एएसिं भयंताराणं कप्पर आहाकम्मिए उवस्सए वत्थए, से जाणिमाणि अम्हं अप्पणो स्यट्ठाए चेइयाइं भवति, तं० - आपसणाणि वा नावगिहाणि वा, सव्वाणि ताणि समणाणं निसिरामो. अवियाई वयं पच्छा अप्पणो सयठ्ठाए चेइस्लामो, तं०-आएसणाणि वा जाव०, एयप्पगारं निग्घोसं सुच्चा निसम्म जे भयंतारो तहृप्प आपसणाणि वा जाव गिहाणि वा उवागछंति इयराइयरेहिं पाहुडेहिं बर्हृति, अयमाउसो ! वज्जજિયિાયિ મથક્ બ્ ॥ (સૂ૦ ૮૨ )
' _
આ પૂર્વ વિગેરે દિશામાં ગૃહસ્થ અથવા નોકરડી હાય, અને તેઓને પૂર્વ એવુ કહેવામાં આવ્યુ હાય. કે આ સાધુ ભગવતા. પેાતે બ્રહ્મચર્ય પાળનારા છે, તેઓને સાધુ માટે બનાવેલું મકાન ઉતરવાને કલ્પતું નથી, એટલા માટે આપણે આપણા માટે બનાવેલું ઘર છે, તે રહેવા આપી દઈએ, અને આપણે માટે નવુ બનાવી લઈશુ, આવી રીતે ગૃહસ્થે અનાવેલું' મકાન સૂત્ર ૮૦ માં બતાવેલ વિગતવાલુ હાય, તે સુંદર કે મધ્યમ હાય, તે પણ સાધુઓને રહેવા આપે, તે
Page #161
--------------------------------------------------------------------------
________________
[१४२] ते वय ठियावाणु (त्यान्य मान) पाथी तेमा उत२-.
नहि. . वे महान्यां नामनी वसतिनु वन रे छे.
इह खलु पाईणं वा ४ संतेगइआ सड़ा भवंति, तेसिं च णं आयारगोयरे जाव तं रोयमाणेहिं बहवे समणमाहण जाव वणीमगे पगणिय २ समुद्दिस्स तत्थ २ अगारीहिं अगाराई चेझ्याइं भवंति, तं०-आएसणाणि वा जाव गिहाणि वा, जे भयंतारोतहप्पगाराइं आएसणाणि वा जाव गिहाणि चा उवागच्छंति इयराइयरेहिं पाहुडेहिं०, अयमांउसो! महावजकिरियावि भवइ ६॥ (सू० ८३)
આ બધું સુગમ છે, કે શ્રાવકે શ્રમણમાહણ વણીમગ માટે મકાન બંધાવ્યું હોય, તેમાં જે સાધુઓ સ્થાન કરે, તે મહાવર્ય નામની વસતિ થાય છે, માટે આ વિશુદ્ધ કેટી અકલ છે, તેમાં ઉતરવું નહિ, ૬ છે
वे साप भनिधान (नामना) सति छ. । इह खलु पाईणं वा ४ संतेगइया जाव तं सद्दहमाणेहि तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समणमाहणअतिहिकिवणवणीमगे पगणिय २ समुद्दिस्स तत्थ २ आगाराइं चेइयाई भवंति तं०-आएसणाणि वा जाव भवणगिहाणि वा, ने भयंतारो तहप्पगाराणि आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छंति इयराइयरेहिं पाहुडेहिं, अयमाउसो! सावजकिरिया यावि भवइ ७ ॥ (सू०८४)
Page #162
--------------------------------------------------------------------------
________________
[૧૩]
આ પ્રાયે સુગમ છે, ફક્ત વિશેષ આ છે કે, પાંચ પ્રકારના નિથિ શાકય તાપસ ઐરિક અને આજીવિક એવા શમણે માટે કલ્પીને બનાવેલ વસતિ હય, તે તે સાવદ્ય અભિધાન વસતિ થાય છે, આ અકલ્પનીય છે, પણ વિશુદ્ધ કોટી છે, આમાં સ્થાન કરતાં સાવધ કિયા થાય છે.
હવે મહાસાવદ્ય વસતિનું વર્ણન કરે છે. इह खलु पाईणं वा ४ जाव तं रोयमाणेहिं एग समणजायं समुद्दिस्स तत्थ २ अगारीहिं अगाराइं चेइयाइं भवन्ति, तं० आएसणाणि जाव गिहाणि वा महया पुढविकायसमारंभेणं जाव महया तसकायसमारंभेणं महया विरूवरूवेहि पावकम्मकिच्चेहि, तंजहा-छायणओ लेवणओ संथारदुवारपिहणओ सीओदए वा परट्ठवियपुग्वे भवइ अगणिकाए वा उज्जालियपुश्वे भवइ, जे भयंतारो तह० आएसणाणि वा० उवागच्छंति इयराइयरेहिं पाहुडेहिं दुपक्खं ते कम्मं सेवंति, अयमाउसो! महासावजकिरिया यावि भवइ ८ ॥ (सू० ८५)
અહીં એક સાધર્મિક (સાધુ) ને ઉદ્દેશીને કેઈ ગૃહપતિ વિગેરેએ પૃથ્વીકાય વિગેરેને સંરંભ સમારંભ આરંભ વિગેરે કંઈ પણ મહાન આરંભ કરીને જુદા જુદા પાપ
વડે એટલે છાપરૂં ઢાંકવું, લીંપાવવું, સંથારા માટે બારણું ઢાંકવા માટે, વિગેરે પ્રજનને ઉદ્દેશીને પ્રથમ કાચું પાણી નાંખે, અથવા અગ્નિ પ્રથમ બાળે, વિગેરેથી આરંભ કરેલા મકાનમાં સ્થાન વિગેરે કરતાં બે પક્ષનું કર્મ સેવન
Page #163
--------------------------------------------------------------------------
________________
[૧૪] કરે છે. તે આ પ્રમાણે–આધાકમી વસતિના સેવનથી ગૃહસ્થપણું અને તેમાં મમત્વના કારણે રાગ દ્વેષપણું છે, તેથી તથા ઈર્યાપથ અને સાંપરાયિક ઈત્યાદિ દે છે. તેથી તે મહાસાવઘ કિયા અભિધાન વસતિ છે.
હવે અલ્પ કિયાવાળી વસતિ કહે છે. इह खलु पाईणं वा० रोयमाणेहिं अप्पणो सयट्ठाए तत्व २ अगारीहिं जाव उज्जालियपुव्वे भवइ, जे भयंतारो तहप्प० आएसणाणि वा० उवागच्छंति इयराइयरेहिं पाहुडेहिं पगपक्खं ते कम्मं सेवंति, अयमाउसो! अप्पसावजकिरिया ચાવ મા II પર્વ હુ તરણ૦ (ફૂડ ૮૬) II ૨-૨-ર-૨ शय्यैषणायां द्वितीयोद्देशकः॥
પ્રથમ બતાવ્યા પ્રમાણે તે ઘરમાં ગૃહસ્થોએ પિતાના માટે તે ઘરમાં કંઈ પણ સાવદ્ય ક્રિયા કરી હોય, તેવા મકાનમાં પાછળથી સાધુએ આવી ઉતરે તે તે એક પક્ષનું કર્મ સેવન કરે છે, આવા મકાનમાં ઉતરતાં સાધુઓને અ૫ (દોષ વિનાની) ક્રિયા છે, અર્થાત તે મકાનમાં ઉતરતાં દેષ નથી. આજ સાધુનું સર્વસ્વ છે. ___"कालइकंतु १ वठाण २ अभिकता ३ चेव अणभिकंता ४ य । वजा य ५ महावजा ६ सावज ७ मह ८ ' ડારિકા ૧૪ ”
૧ કાલ અતિક્રાંત ૨ ઉપસ્થાન ૩ અભિક્રાંત અનભિકત પ વજ્ય મહાવ ૭ સાવધ ૮ મહાસાવા ૯ અ૫ક્રિયા.
Page #164
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૫ ]
એમ નવ પ્રકારે નવ સૂત્રામાં વસતિ બતાવી. તેમાં અભિકત અને અપક્રિયા એ બે વસતિ ચાગ્ય છે, બાકીની યાગ્ય છે. આ પ્રમાણે બીજા અઘ્યયનના બીજો ઉદ્દેશ પૂરો થયે
ત્રીજો ઉદ્દેશા,
બીજો કહ્યા પછી ત્રીજો ઉદ્દેશેા કહે છે, તેના આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં અક્રિયાવાળી શુદ્ધ વસતિ બતાવી. અહીં પણ પ્રથમ સૂત્રથી તેથી વિપરીત શા બતાવે છે.
से य नो सुलभे फासूर उंछे अहेसणिजे नो य खलु सुद्धे इमेहिं पाहुडेहिं, तंजहा - छायणओ लेवणओ संथारदुवारपिहणओ पिंडवाएसणाओ से य भिक्खू चरियारक ठाणre निसीहियारए सिज्जासंथारपिंडवाएसणारए, संति भिक्खुणो एवमक्खाइणो उज्जुया नियागपडिवन्ना अमाई कुमाणा वियाहिया, संतेगइया पाहुडिया उक्खित्त पुनार भवइ, एवं निक्खित्तपुत्र्वा भवइ, परिभाइयपुव्वा भवइपरिभुक्तपुव्वा भवइ परिट्ठवियपुत्र्वा भवइ, एवं वियागरेમળે નમિયા થિયારેંડ ?, દંતા મથક્ || ( સૂ૦ ૮૭ )
અહિં કોઇ વખત કોઇ સાધુ વસતિ શેાધવા માટે અથા ભિક્ષા લેવા માટે ગૃહસ્થને ઘરે જતાં કોઇ શ્રદ્ધાળુ શ્રાવક્ર
૧૦
Page #165
--------------------------------------------------------------------------
________________
[૧૪૬] પ્રમાણે કહે, કે આ ગામમાં ઘણું અન્ન પાણી મળે છે, માટે અહિયાં આપે વસતિ યાીને રહેવું યોગ્ય છે –
આ પ્રમાણે કહેવાથી સાધુ કહે, કે હે શ્રાવક! પિંડ ( અન્ન પાણ) પ્રાસુક (નિર્દોષ) દુર્લભ નથી ! પણ તે મRવા છતાં જ્યાં બેસીને ગોચરી કરીએ તે આધાકમદિ દેષ રહિત ઉપાશ્રય મળ દુર્લભ છે, તેમ “ઉં છ” એટલે છાઇન વિગેરે ઉત્તર ગુણના દોષથી પણ રહિત હોય (તે મળે દુર્લભ છે) તેજ બતાવે છે–
અહેસાણિજ” એટલે મૂળ ઉત્તર ગુણમાં દોષ ન લગાડે તે એષણીય ઉપાશ્રય હોય છે, તે મળ દુર્લભ છે. તે મૂળ ઉત્તર ગુણે આ પ્રમાણે છે. ___ पट्टी वसो दो धारणाओ चत्तारि मूलवेलीओ। ... मूलगुणेहिं विसुद्धा एसा आहागडा वसही ॥१॥
પીઠને વાંસ બે ધારણ ચાર મૂળવેલીઓ આવું કાંઈ પણ સ્થાન ગૃહસ્થ પિતાના માટે બનાવેલું હોય, તે મૂળ ગુણ વિશુદ્ધ વસતિ જાણવી. - सगकडणोकंपण छायण लेवण दुवारभूमीओ। ___परिकम्मविप्पमुक्का एसा मूलुत्तरगुणेसु ॥ २ ॥
વાંસને કપાવવા, ઠેકઠાક કરવી, બારણાની ભૂમિને આ છાદન કરવું, લેપન કરવું, આ પરિકર્મથી વિપ્રમુક્તકૂળ ઉત્તર ગુ વડે વિશુદ્ધ છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૭]. दुमिअधूमिअवासिअउजोवियबलिकडा अ वत्ता य। मित्ता सम्मट्ठावि अ विसोहिकोडीगया वसही ॥३॥
ધળેલી, ધુપ કરેલી, સુગંધીવાળી બનાવેલી, ઉદ્યોત કરેલી, બલિપૂજન કરેલી, ખુલ્લી મુકેલી, પાણીથી સિંચેલી, સંત મૂછ કરેલી, આ વિધિ કોર્ટમાં ગયેલી વસતિ છે.
આ જગ્યાએ પ્રાયે ઉત્તર ગુણોને સંભવ હેવાથી તેને જ બતાવે છે, અને આ વસતિ આ કર્મના ઉપાદાન કર્મોવડે શુદ્ધ થતી નથી તે બતાવે છે – | દર્ભ વિગેરેથી છાયેલ હોય, છાણ વિગેરેથી લીંપેલ હોય, અપવર્તક ( )ને આશ્રયી સંતારક ( ( ) કર્યો હોય તથા બારણું નાનું મોટું કર્યું હોય, તથા કમાડને આશ્રયી ઢાંકવું, ઉઘાડવું વિગેરે છે. વળી–
પિંડ પાત એષણને આશ્રયી દે કહે છે.
કઈ સ્થાનમાં સાધુ રહેલા હોય તે તેમને તે ઘરને માલિક શય્યાતર પિતાના ઘરમાં આહાર લેવા પ્રાર્થના કરે, તેના ઘરમાં આહાર લે ન કરે. તેથી ના પાડવાથી તેને શ્રેષ થાય, વિગેરે કારણે ઉત્તર ગુણો યુક્ત ઉપાશ્રય મળવા દુર્લભ છે, માટે બને ત્યાં સુધી સાધુએ શુદ્ધ ઉપાશ્રય જોઈને ઉતરવું તેથી કહ્યું છે કે,
मूल्लुत्तरगुणसुद्धं थोपसुपंडगविवन्जिय वसहिं । सेवेज सव्वकालं विवजए हुंति दोसा उ ॥ १ ॥
Page #167
--------------------------------------------------------------------------
________________
[૧૪]
મૂળ ઉત્તર ગુણથી શુદ્ધ તથા સ્ત્રી પશુ નપુંસકથી વર્જિત મકાન સર્વ કાળ સેવે, અને દેને દૂર કરે.
મૂળ ઉત્તર ગુણ શુદ્ધ મળવા છતાં ભણવા વિગેરેની સગવડતા યુક્ત તથા ખાલી મળે મુશ્કેલ છે, તે કહે છે – તેમાં ભિક્ષાચર્યામાં રક્ત, નિરોધના અસહિષ્ણુપણાથી ચંક્રમણના સ્વભાવવાળા (ગ્ય વિહાર કરનારા) તથા
સ્થાનરત તે કાર્યોત્સર્ગ કરનારા, નિષાધિકારત તે સ્વાધ્યાય કરનારા, શાને સર્વાગ વડે સુખેથી સુવાય, તે સંસ્તારક રા હાથ પ્રમાણવાળા, અથવા શયન તે શવ્યા છે, તેને માટે સંસ્તારક (સંથારે) તે શય્યા સંસ્મારક રત તે મંદવાડ વિગેરેના કારણે સૂતા હોય, તથા ગેચરી મળેથી ગ્રાસ એષ1ણારત છે, આ પ્રમાણે કેટલાક સાધુઓ યથાવસ્થિત વસતિ
ના ગુણ દેષ બતાવનારા થાય છે, તેઓ બાજુ છે, તથા નિયાગતે સંયમ કે મેક્ષ છે, તેને પામેલા છે, તથા તેઓ માયા (કપટ) રહિત હોવાથી ઉત્તમ ગુણવાળા સાધુઓ છે. આ પ્રમાણે ગૃહસ્થોને વસતિના ગુણ તથા દેશે બતાવીને સાધુએ જાય, ત્યાર પછી નિર્દોષ વસતિ સાધુઓને આપવા રોગ્ય ન હોય, તે શ્રાવકે સાધુ માટે વસતિ બનાવે, અથવા પૂર્વે કરેલી અપૂર્ણ હોય તે છાદન વિગેરેથી રહેવા ગ્ય બનાવે, પછી ઉપદેશ આપનારા અથવા બીજા સાધુઓ આવેથી કેટલાક શ્રાવકે છળ કરે છે, અને કહે કે (પ્રાભતિકાની પેઠે પ્રાકૃતિક વસતિ હોય તેને અર્થ આ છે કે,
Page #168
--------------------------------------------------------------------------
________________
[ ૧૪] દાનને માટે કપેલી રાખેલ છે.) વસતિ તેવી વસતિ પૂર્વે સાધુઓને બતાવેલી હોય કે તમે જ્યારે આવે ત્યારે અહિં ઉતરજો, તે ઉક્ષિપ્ત પૂર્વી વસતિ છે, તથા એમ કહે કે અમે પૂ આ અમારે રહેવા માટે બનાવી છે, તે નિક્ષિપ્ત પ્રપૂર્વ છે, તથા પરિભાઈ યપુવ”તે અમે આ વસતિ પહેલાંથી અમારા ભત્રીજા વિગેરે માટે કલ્પેલી છે, તથા બીજા ગૃહસ્થોએ પણ આ રહેવાનું મકાન વાપર્યું છે, તથા તે ગૃહસ્થ કહે છે કે અમે એને પ્રથમથી પાડી નાખવા રાખેલ છે, જે તમારે આ ઉપયોગમાં ન આવે તે અમે અને પાડી નાંખીશું, આ પ્રમાણે ભકિતથી કે ગૃહસ્થ છલના કરે, તે સાધુએ કળાવું નહિ; પણ દોષને દૂર કરવા પ્રયત્ન કરે.
પ્ર–આ પ્રમાણે છલનાના સંભવમાં પણ યથાવસ્થિત વસતિના ગુણ દોષે ગૃહસ્થ પૂછતાં સાધુ કહે તે શું સમ્યક જે પ્રકટ કરશે? અથવા એવું પ્રકટ કરતે સાધુ શું સમ્યક પ્રકટ કહેનારે થશે ? આચાર્ય કહે હા ! ( હેત અવ્યય શિષ્યના આમંત્રણમાં છે) તે સમ્યકજ કહેનારે થાય છે. હવે તેવા કાર્યના વશથી ચરક કાર્પટિક વિગેરે સાથે ઉતરવું પડે તે તેની વિધિ કહે છે.
से भिक्खू वा० से जं पुण उवस्तयं जाणिजा खुड्डियाओ खुड्डदुवारियाओ निययाओ संनिरुद्धाओ भवन्ति, तहप्पगा० उवस्सए राओ वा वियाले वा निक्खममाणे वा प० पुरा हत्थेण वा पच्छा पाएण वा तओ संजयामेव निक्ख मिज वा २, केवली बूया आयाणमेय, जे तत्थ समणाण
Page #169
--------------------------------------------------------------------------
________________
[૧૫૦] वा माहणाण वा छत्तए वा मत्तए वा दंडए वा लट्ठिया वा भिसिया वा नालिया वा चेलं वा चिलिमिली वा चम्मए वा चम्मकोसए वा चम्मछेयणए वा दुब्बद्धे दुनिक्खित्ते अणिकंपे चलाचले भिक्खू य राओ वा वियाले वा निक्खममाणे वा २ पयलिज वा २, से तत्थ पयलमाणे वा० हत्थं वा० लूसिज वा पाणाणि वा ४ जाव ववरोविज वा, अह भिक्खूणं पुव्योवइटुंज तह० उवस्सए पुरा हत्थेण निक्ख० वा પછી પાપ તો સંચાર નિ પર વI (જૂ૦૮૮)
તે ભિક્ષુ આ ઉપાશ્રય જાણે, કે નાની વસતિ છે, અથવા દરવાજા નાના છે, અથવા તે નીચી છે, અથવા ગૃહસ્થથી ભરાઈ ગઈ છે, અને તે વસતિમાં–સાધુને ઉતરવાની જગ્યામાં શય્યાતરે બીજા કેટલાક દિવસ રહેનાર ચરક વિગેરેના સાધુને ઉતરવા આપેલ છે, અથવા સાધુના આવ્યા પહેલાં તે જગ્યા માં ચરક વિગેરે ઉતરેલા છે, અને પાછળથી સાધુને તેમાં જગ્યા આપેલ છે, તે રાત્રે કે પરેડીયે કારણ વશે બહાર જતાં આવતાં જેમ ચરક વિગેરેના સાધુના ઉપકરણને ઉપઘાત ન થાય, અથવા તેના શરીરના અવયવને ઉપઘાત ન થાય, તેમ પ્રથમ હાથ ફેરવતા જવું અને તેનાથી જવા આ વવાની ક્રિયા કરવી, જે તેમ ન કરતાં અયતનાથી ચાલે . કેવળી તેમાં કર્મ આદાન બતાવે છે. એટલે ત્યાં શ્રમણ બ્રાહ્મણના છત્રને માત્રાને દંડને લાકડીને લિસિકા ( ) નાલિકા અને ચિલિમિલી (યમનિકા-પડદે) ને ચામડાને ચકેશ પગમાં તલીયે પહેરવાની ચામડાની ખબ્રક વિગેરે
Page #170
--------------------------------------------------------------------------
________________
[૧૧]
ચર્મ છેદનક દુર્બદ્ધ દુનિક્ષિપ્ત વસ્તુ પડી હોય, ત્યાં અનિ કંપ હોય તે ચલાચલ થતાં દેષ લાગે તેથી પોતે ન અપ ડાય તેમ સાધુએ ચાલવું, નહિતે તેના ઉપકરણને નુકશાહ થાય અથવા તેના હાથ પગને નુકશાન થાય, માટે સંભાળીને જવું આવવું, ___ से आगंतारेसु वा अणुवीय उवस्सयं जाइजा, जे तत्व ईसरे जे तत्थ समहिलाए ते उवस्सयं अणुन्नविजा-कार्य खलु आउसो! अहालंदं अहापरिन्नायं वसिस्सामो जाव आउसंतो! जाव आउसंतस्स उधस्सए जाव साहम्मियाइं ततो उवस्सयं गिहिस्सामो तेण परं विहरिस्सामो॥ (सू० ८९)
હવે વસતિની યાચનાની વિધિ કહે છે. તે ભિક્ષ પૂર્વે બતાવેલા આગંતાર વિગેરે સ્વરૂપવાજ રહેવા ગ્ય મકાનમાં પ્રવેશ કરીને અને વિચાર કરીને આ ઉપાશ્રય કેવા છે? એને માલિક કેણ છે? વિગેરે પૂછી ઉપાશ્રયને યાચે,
હવે જે ઘરને સ્વામી છે, અથવા ઘરના માલિકે તેના રક્ષા માટે જેને સેપ્યું હોય, તેની પાસે ઉપાશ્રયની યાચ કરે, તે આ પ્રમાણે આયુમન્ ! તારી ઈચ્છાથી તું આરા આપે તે અમુક દિવસ આટલા ભાગમાં અમે રહીશું. ત્યારે તે વખતે ગૃહસ્થ કહે કે તમને કેટલા દિવસ જરૂર પડશે? ત્યારે સાધુએ કહેવું, કે શીયાળે, ઉનાળે ખાસ કારણ વિના એક માસ અને ચોમાસું હોય તે ચાર માસની જરૂર છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
[૫૨] એમ યાચના કરવી, ત્યારે કદાચ ગૃહસ્થ કહે કે મારે તેટલે, કાળ અહીં રહેવું નથી, અથવા તેટલે કાળ વસતિ અપાય તેમ નથી, ત્યારે સાધુએ તે મકાન લેવાનું કાંઈ ખાસ કારણ હેય તે કહેવું કે જ્યાં સુધી આપ રહે ત્યાં સુધી અથવા આપના કબજામાં હોય ત્યાં સુધી અમે એમાં રહીશું, ત્યાર
છી અમે વિહાર કરી જઈશું, પણ ગૃહસ્થ પૂછે, કે સાધુની સિંખ્યા કેટલી છે? તે કહેવું કે અમારા આચાર્ય સમુદ્ર
જેવા છે, તેથી પરિમાણ નકકી નથી, કારણ કે કાર્યના અને શિઓ કેટલાક આવે, અને ભણવા વિગેરેનું કૃત્ય થઈ રહેતાં કેટલાક જાય છે, તેથી જેટલા હાજર હશે, તેટલા માટે વાચના છે, અર્થાત્ સાધુએ ઘરધણ સાથે સાધુનું પરિમાણ વક્કી ન કરવું, વળી– . से भिक्खू वा० जस्सुवस्सए संवसिन्जा तस्स पुव्वामेव बामगुत्तं जाणिज्जा, तओ पच्छा तस्स गिहे निमंतेमाणस्स बा अनिमंतेमाणस्स वा असणं वा ४ अफासुयं जाव नो હિઝા | ( ૧૦ )
તે સાધુ જેના ઘરમાં નિવાસ કરે તેનું પ્રથમ નામ ગોત્ર જાણી લે, ત્યાર પછી તેના ઘરમાં નિમંત્રણ કરે, અથવા ન કરે તો પણ ચારે પ્રકારને અપ્રાસુક આહાર ગ્રહણ
કરે (નામ–ત્ર પૂછવાનું કારણ એ છે કે આવેલા સાધુ રેણાઓ સુખેથી ઘર પૂછતા આવી શકે.)
से भिक्खू वा० से ज० ससागारियं सागणियं सउदयं
Page #172
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૩ ] नो पन्नस्स निक्खमणपवेसाए जावऽणुचिंताए तहप्पगारे ૩૧સપ નો ટા૦ || ( સૢ૦ ૨૨ )
તે ભિક્ષુ એવું જાણે કે આ ઉપાશ્રયમાં ગૃહસ્થ રહે છે, અથવા અગ્નિ મળે છે, અથવા પાણી ( સચિત્ત ) રહે છે, ત્યાં આગળ પ્રજ્ઞસાધુએ કાઉસગ્ગ કરવા કે ધ્યાન કરવા કે ભણવા રહેવુ નહિ. ( ત્યાં નિવાસ ન કરવો )
से भिक्खू वा० से जं० गाहावइकुलस्त मज्झमज्झेणं गंतुं पंथ पडिबद्धं वा नो पन्नस्स जाव चिंताए तह उ० नो ૩૪૦ || ( સૢ૦ ૨૨ )
જે ઉપાશ્રયમાં ઉતર્યા હોય ત્યાં ગૃહસ્થના ઘર મધ્યેના મુખ્ય રસ્તે હોય ત્યાં બહુ અપાયના સંભવ હોવાથી તેવી જગ્યાએ ન રહેવુ.
सेभिक्खू वा० से जं०, इह खलु गाहावई वा० कम्मकरीओ वा अन्नमन्न अक्कोसंति वा जाव उद्दवंति वा नो पन्नस्स०, सेवं नच्चा तहप्पगारे उ० नो ठा० ॥ ( सू० ९३ )
તે બુદ્ધિમાન સાધુ એમ જાણે, કે આ જગ્યામાં ગૃહસ્થ અથવા તેના ઘરમાં કોઇપણ નાકર વિગેરે પરસ્પર લડે છે. એક બીજાને ઉપદ્રવ કરે છે, તેવું જાણીને તે ઘરમાં સાધુએ નિવાસ ન કરવા, કારણ કે ત્યાં રહેતાં ભણવામાં કે સમાધિમાં વિન્ન થાય છે.
से भिक्खू वा० से जं पुण० इह खलु गाहावई वा क म्मकरीओ वा अन्नमन्नस्स गायं तिल्लेण वा नव० घ० वसाए
Page #173
--------------------------------------------------------------------------
________________
[૧૫૪] वा अभंगेति वा मक्खेति वा नो पण्णस्स जाव तहप्प ૩૩૦ નો રા . (સૂ૦ ૧૪)
તે સાધુ એમ જાણે કે આ ઘરમાં ગૃહસ્થ અથવા નેકરડી વિગેરે કેઈપણ પરસ્પર એક બીજાના શરીરને તેલ, માખણ, ઘી કે ચરબીથી ચળે છે, અથવા કચ્છ વિગેરેથી ઉદ્દવર્તન કરે છે, ત્યાં પ્રજ્ઞસાધુને નિવાસ કરે ન કપે.
से भिक्खू वा० से जं पुण०-इह खलु गाहावई वा ज्ञाव कम्मकरीओ अन्नमन्नस्स गायं सिणाणेण वा क० लु० चु० प. आघंसंति वा पघंसंति वा उनलंति वा उत्पट्टिति वा નો પણ (ફૂ૨૯)
તે ભિક્ષુ એમ જાણે કે આ ઘરમાં ગૃહસ્થ કે ઘરનાં માણસો પરસ્પર સ્નાન કરે છે, અથવા શરીરે સુગંધી પદાર્થો તેલ ચૂર્ણ વિગેરે એકવાર ઘસે છે, અથવા વારંવાર ઘસે છે, તેવા મકાનમાં બુદ્ધિમાન સાધુએ ન ઉતરવું. ___से भिक्खू० से जं पुण उवस्सयं जाणिजा, इह खलु गाहावती वा जाव कम्मकरी वा अण्णमण्णस्स गायं सिओदग० उसिणो उच्छो पहोयंति सिंचंति सिणावंति वा नो पन्नस्स जाव नो ठाणं० ॥ (सू०९६)
તે ભિક્ષુને એમ માલુમ પડે કે આ ઉપાશ્રયમાં ગૃહસ્થના ઘરનાં માણસે ઠંડા પાણીથી કે ઉના પાણીથી પરસ્પર છોટે છે, ધુએ છે, સિંચે છે, સ્નાન કરાવે છે, તેવા સ્થાનમાં બુદ્ધિમાનું સાધુને ઉતરવું ન કલ્પ.
Page #174
--------------------------------------------------------------------------
________________
[૧૫] से भिक्खू वा० से जं. इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा निगिणा ठिया निगिणा उल्लीणा मेहुणधम्म विन्नविति रहस्सियं वा मंतं मंतंति नो पन्नस्स जाव नो ટા વા રૂફ (ફૂડ ૨૭)
જે ઘરમાં સ્ત્રીઓ કપડાં કાઢીને બેમર્યાદપણે બેસે, અથવા સંસારસંગ સંબંધી કંઈ પણ છાની વાત એક બીજાને રાત્રિ સંબંધી કહે, અથવા કોઈપણ ખાનગી વાત અકાર્ય સંબંધી ચિંતવે, તેવા સ્થાનમાં સાધુએ નિવાસ ના કરે, કારણ કે ત્યાં રહેવાથી સ્વાધ્યાયમાં વિઘ થાય, અને ચિત્તમાં કુવાસના વિગેરેના દે થાય છે. વળી–
से भिक्खू वा से जं पुण उ० आइन्नसंलिक्खं नो જs I (ફૂ. ૧૮)
તે ભિક્ષુ એમ જાણે કે આ ઘરમાં ઉત્તમ શિંગારરસનાં ચિત્ર છે, ત્યાં પ્રજ્ઞસાધુએ ન ઉતરવું, કારણ કે ત્યાં ઉતરવાથી ભી તેનાં ચિત્રો જેવાથી ભણવામાં વિશ્વ થાય, તથા તેવાં સ્ત્રી સંબંધી ચિત્રો જેવાથી પૂર્વે ભગવેલા સંસાર ભેગા યાદ આવે, તથા ન ભેગવેલા નવા સાધુને કૌતુક વિગેરેને સંભવ થાય છે.
હવે ફલહક વિગેરે સંસ્તારક સંબંધી કહે છે.
से भिक्खू वा० अभिकंखिजा संथारगं एसित्तए, से जं. संथारगं जाणिज्जा सअंडं जाव ससंताणय, तहप्पगारं संथारं लाभे संते नो पडि०१॥ से भिक्खू वा से जं० अप्पंडं जाव संताणगरुयं तहप्पगारं नो प०२॥ से भिक्खू वा० अप्पंड
Page #175
--------------------------------------------------------------------------
________________
[૧૫૬] लहुयं अपाडिहारियं तह० नोप० ३॥ से भिक्खू वा० अप्पंड. जाव अप्पसंताणगं लहुअंपाडिहारियं नो अहाबद्धं तहप्पगारं लाभे संते नो पडिगाहिजा ४॥ से भिक्खू वा २ से जं पुण संथारगं जाणिजा अप्पंडं जाव संताणगं लहुअं पाडि. हारिअं अहाबद्धं, तहप्पगारं संथारगं लाभे संते पडिगा. હિઝ ૧ (ભૂ. ૬૧)
તે સાધુને સુવા માટે પાટીલું જોઈએ તે સંબંધી આસૂત્રમાં પાંચભાંગા બતાવ્યા છે.
(૧) જે તે પાટીયામાં ઘુણ વિગેરેના કીડાનાં ઇંડાં જાણવામાં આવે, અર્થાત્ તે સડેલું હોય, કાણું પડેલાં હોય, તેમાં “જીવાતના કારણે સંયમ વિરાધનાથી તે ન કપે, (૨) જે તે પાટીયું ઘણું ભારે હોય તે વજનના લીધે ઉંચું નીચું કરતાં પિતાની આત્મવિરાધના થાય તેથી તે પણ નકલ્પ (3) તે પાટીયાને પ્રતિહાર (ગૃહસ્થ પાછું રાખવા તૈયાર) ન હોય તે લેવું–મુકવું ન કલ્પે કારણકે પરઠવતાં દોષ લાગે, (૪) સાંધા બરોબર ન જોડયા હોય તે તેના સાંધા નીકળી જવાથી પડી જવાય કે અંગને નુકસાન થાય. આ ચારે ભાંગાવાળું પાટીઉં દેષિત હોવાથી બુદ્ધિમાન સાધુએ લેવું નહિં, પણ પાંચમાં ભાંગામાં બતાવેલ તથા કાણા વિનાનું ઘણું ભારે નહિ, પાછું રાખવા હા પાડે, તથા પાટીયાના કે લાકડાના ટુકડા જડેલા હોય, સાંધા મજબુત કર્યા હોય તેવું દેષ વિનાનું પાટીયું મળે તે સાધુએ લેવું.
હવે સંથારાને ઉદ્દેશીને અભિગ્રહોનું વિશેષ કહે છે
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૭ ]
इश्चेयाई आयतणाई उवाइकम - अह भिक्खू जाणिजा इमाई चउहिं पडिमाहिं संथारगं एसित्तए, तत्थ खलु इमा पढमा पडिमा - से भिक्खू वा २ उद्दिसिय २ संथारगं. जाइजा, तंजहा - इक्कडं वा कढिणं वा जंतुयं वा परगं वा मोरगं वा तणगं वा सोरगं या कुसं वा कुचगं वा पिप्पलगं वा पलांलगं वा, से पुव्वामेव आलोइजा -- आउसोति वा भ० दाहिसि मे इत्तो अन्नयरं संथारगं ? तह संथारगं सयं वा णं जाइजा परो वा देजा फासुयं एसणिजं जाव पडि० पढमा ડિમા (સૂ૦ ૨૦૦)
પૂર્વે બતાવેલા ઘરાના દોષો તથા સંથારાના દોષો દૂર કરીને તથા હવેપછીના પણ સચારાના દોષો ટાળીને સ થારો લેવા. તે કહે છે તે ભિક્ષુ એમ જાણે, કે આચાર અભિગ્રહની પ્રતિમાઓ વડે સંથારા શેાધવાના છે, બતાવે.
( ૧ ) ઉદ્દિષ્ટ ( ૨ ) પ્રેક્ષ્ય ( ૩ ) તેના ઘરના જ ( ૪ ) યથાસ’સ્તૃત છે. તેમાં ઉદ્દિષ્ટમાં લહક વિગેરેમાંથી કાઈ પણ એક લઇશ, પણ બીજો નહિ. આ પ્રથમ પ્રતિમા છે,
( ૨ ) જેવી મનમાં પૂર્વ ધારી છે, તેવી આંખે દેખીશ તેાજ લઈશ પણ ખીજી નહિ.
( ૩ ) તેપણ તે શય્યાતરના ઘરમાં તૈયાર હશે તેજ લઈશ; પણ બીજેથી લાવીને સુઈશ નહિ,
( ૪ ) તેપણ સંસ્તારકલહક વગેરે જેવા હશે તેવા જ વાપરીશ. આ ચાર પ્રતિમાઓમાં ગચ્છમાંથી નિકળેલા જિન
Page #177
--------------------------------------------------------------------------
________________
[૧૫૮] કલ્પી વિગેરેને પ્રથમની બે ક૫તી નથી, પાછલી બેમાંથી કઈપણ કપે છે, પણ સ્થવિર કલ્પીને ચારે કરે છે, તે સૂત્ર વડે બતાવે છે, તેમાંની પહેલીને ઉદ્દેશી ઉદ્દેશીને ઈક્કડ વિ
રે કેઈપણ લઈશ, તેને તે મલ્યા પછીથી બીજું મળતું હોય તે પણ લે નહિ, ઈકિડ તથા નીચલાં પાથરણું ઘણી શરદી (ભીનાશ) વાળાં દેશમાં સાધુ સાધ્વીઓને પાથરવાની આજ્ઞા છે. તે ઈક્કડ, કઢિણ (સાદડી) જેતુક તે એક જાતના ઘાસનું પાથરણું છે, પરક જેના વડે કુલે ગુંથાય તેનું બનાવેલું અથવા મેરનાં પીછાં ગુંથીને બનાવેલ, તથા ઘાસનું, તથા શરના સાંઠાનું, દર્ભના ઘાસનું, કૂચડાના રેસાનું, પીપળાના પાનનું, તથા પરાળના ઘાસનું હોય, તેવું કોઈ પણ પાથરણું યાચે, તેમાંનું કોઈ પણ પાથરણું આપે, તે તે લઈને વાપરે. ___ अहावरा दुचा पडिमा से भिक्खू वा० पेहाए संथाri swા, તંગદાણાવાં વાર્ષિ વા તે પુષ્યામેવ સોના-૩૦! મg! વાણિનિ છે? નાર પતિगाहिजा, दुचा पडिमा २ ॥ अहावरा तच्चा पडिमा से भिक्खू वा० जस्सुवस्सए संवमिजा जे तत्थ अहासमन्नागए, तंजहा-इकडे इ वा जाव पलाले इ वा तस्स लाभे संवसिन्जा तस्सालाभे उक्कुडुए या नेसजिए वा विहरिजा तचा મારૂ છે (ફૂ૨૦૨).
પ્રથમની પ્રતિમા કરતાં આ બીજીમાં આટલું વિશેષ છે, કે આ સંસ્તારક નજરે દેખે, તેજ માગે, તે ગૃહસ્થ
Page #178
--------------------------------------------------------------------------
________________
[૧૫૯] સ્વયં આપે, અથવા સાધુ યાચના કરે, અને આપે તે લઈને વાપરે.
ત્રીજી પ્રતિમા–જેને ત્યાં ઉતર્યો હોય, તેના ઘરમાં જ તેવું કંઈ આસન મળે તે લઈને વાપરે, પણ જે ન મળે તે તે ગ૭માં રહેલ અથવા જિન કલ્પી વિગેરે હેય તે ઉત્કટુક આસને બેસીને અથવા પદ્માસન (પલાંઠી મારીને) વિગેરેથી રાત્રી પૂરી કરે - अहावरा चउत्था पडिमा-से भिक्खू वा अहासंथडમેજ સંથાલ નાજ્ઞા કા–
પુતિરું જ સિદ્ધ થા अहासंथडमेव, तस्स लाभे संते संवसिजा, तस्स अलाभे उक्कडुए वा २ विहरिजा, चउत्था पडिमा ४॥ (सू० १०२)
આ પ્રતિમા ધારી સાધુ જ્યાં ઉતયો હોય, ત્યાં પત્થરની શિલા અથવા લાકડાનું સુવા ગ્ય પાટી€ વિગેરે મળે અને ગૃહસ્થ પાસે યાચતાં મળે તે વાપરવું, નહિ તે ઉકદુક અથવા પલાંઠી મારીને રાત પૂરી કરવી.
इच्या णं चउण्हं पडिमाणं अन्नयरं पडिमं पडिवजमाणे तं चेव जाव अन्नोऽन्नसमाहीए एवं च णं विहरंति।। (सू०१०३)
આ ચારે પ્રતિમાઓમાંની કઈ પણ પ્રતિમાને સ્વીકારના સાધુ હોય તે બીજી પ્રતિમા સ્વીકારનારને નિદે નહિ, કારણ કે તે બધા જિનેશ્વરની આજ્ઞાને અવલંબીને સમાધિથી રહે છે.
से भिक्खू वा० अभिकंखिजा संथारगं पञ्चप्पिणित्तए,
Page #179
--------------------------------------------------------------------------
________________
[10] से जं पुण संथारगं जाणिजा सअंडं जाव ससंताणयं तहप्प संथारगं नो पञ्चप्पिणिजा ॥ (सू० १०४)
હવે સંથારે પાછો આપવાની વિધિ કહે છે. ભિક્ષુ પાછો આપવાને સંથારે જ્યારે પાછો આપવા ચાહે ત્યારે તેમાં દેખે કે ગરોળી વિગેરેનાં ઇંડાંથી વ્યાપ્ત હોય અને પડિલેહણ કરવા યોગ્ય ન હોય તે તે પાછું આપે
से भिक्खू० अभिकंखिजा सं० से जं० अप्पंडं० तहप्पगारं० संथारगं पडिलेहिय २ प०२ आयाविय २ विहुणिय २ तओ संजयामेव पञ्चप्पिणिजा ॥ ( सू० १०५)
પછી તે અમુક વખત પછી જાણે કે તે સંથારામાંનું ઇંડું જીવ રહિત થયું છે તેવા સંથારાની પ્રતિલેખના કરીને પુંજીને તડકે તપાવીને સેજ સાજ જયણાથી ઝાટકીને ગૃહસ્થને પાછો આપે.
હવે વસતિમાં વસવાની વિધિ કહે છે. से भिक्खू वा० समाणे वा वसमाणे वा गामाणुगामं दूइजमाणे वा पुवामेव पन्नस्स उच्चारपासवणभूमि पडिलेहिजा, केवली बूया आयाणमेयं-अपडिलेहियाए, उच्चारपासवणभूमीए, से भिक्खू वा० राओ वा वियाले वा उच्चारपासवणं परिवेमाणे पयलिज वा २, से तत्थ पयलमाणे वा २ हत्थं वा पायं वा जाव लूसेज व पाणाणि वा ४ ववरोविजा, अह भिक्खू णं पु० जं पुवामेव पन्नस्स उ० भूमि पडिले हिजा ॥ (सू० १०६)
Page #180
--------------------------------------------------------------------------
________________
[૧૬]
તે સાધુ-સાધ્વીએ એક જગ્યાએ રહેતાં કે વિહાર કરતાં પ્રથમથી Úડિલ માત્રાની જગ્યા જોઈ લેવી, જો દિવસ છતાં જોઈ ન રાખે તો કેવળી પ્રભુ તેમાં દેષ બતાવે છે, કારણ કે તે ભિક્ષ કે સાધ્વી રાત્રે કે વિકાલે તેવા સ્થાનમાં સ્થડિલ માત્ર પરઠવતાં પગ ખસી જતાં તેના હાથ પગ ભાંગે, અથવા ઈદ્રિને નુકશાન થાય અથવા અન્ય પ્રાણીના પ્રાણ પણ લે, એટલા માટે સાધુ-સાધ્વીએ પ્રથમથી ઠલ્લા માત્રાની જગ્યા દિવસ છતાં જોઈ લેવી. __ से भिक्खू वा २ अभिकंखिजा सिन्जासंथारगभूमि पडिलेहित्तए नन्नत्थ आयरिएण वा उ० जाव गणावच्छेएण वा बालेण वा वुडेण वा सेहेण वा गिलाणेण वा आएसेण वा अंतेण वा मज्झेण वा समेण वा विसमेण वा पवाएण वा निवाणए वा, तओ संजयामेव पडिलेहिय २ पम जिय२ तओ संजयामेव बहुफोसुयं सिजासंथारगं संथरिजा।। (सू० १०७)
તે સાધુએ પ્રથમથી આચાર્ય ઉપાધ્યાય વિગેરેથી ગ ણાવચ્છેદક સુધીના અથવા બાળ વૃદ્ધ નવા શિષ્ય, માંદા અથવા પરોણાની જગ્યા છોડી દઈને છેડેની જગ્યા અથવા મધ્યમાં અથવા સમ કે વિષમ (ખડબચડી) જગ્યા હોય, પવને આવે ન આવે, તે પણ તેમાં સંતોષ રાખી પડિલેહણા પ્રમાર્જન કરીને સંથારે પાથરે. .
હવે શયનની વિધિ કહે છે. __ से भिक्खू वा० बहु० संथरित्ता अभिकंखिजा बहुफा૧૧
Page #181
--------------------------------------------------------------------------
________________
[૧૬] सुए सिजासंथारए दुरुहित्तए॥ से भिक्खू० बहु० दुरूहमाणे पुयामेव ससीसोवरियं कायं पाए य पमजिय २ तओ संजयामेव बहु० दुरूहित्ता तओ संजयामेव बहु० सइजा ।। (ફૂડ ૨૦૮) - તે સાધુ-સાધ્વીએ બહ પ્રાસુક ( નિર્દોષ) જગ્યામાં સં થારી પાથરીને તેમાં જ પિતે યતનાથી શયન કરવું, પણ તે સાધુ-સાધ્વી પ્રથમથી તે શામાં સુવા પહેલાં પગથી માથા સુધીની જગ્યા પૂંજવી તથા પિતાનું આખું શરીર તથા પગ પ્રમાઈને બહુ સંભાળીને યતનાથી સુવું.
હવે સુતેલાની વિધિ કહે છે, • से भिक्खू वा० बहु० सयमाणे नो अन्नमन्नस्स हत्थेण हत्थं पाएण पायं काएण कार्य आसाइजा, से अणासायमाणे तओ संजयामेव बहु० सइजा ॥ से भिक्खू वा उस्सासमाणे या नीसासमाणे या कासमाणे वा छीयमाणे वा जंभायमाणे वा उड्डोए वा वायनिसग्गं वा करेमाणे पुवामेव आसयं वा पोसयं वा पाणिणा परिपेहित्ता तओ संजयामेव ऊस सिन्जा वा जाव वायनिसर्ग वा करेजा ॥ ( सू० १०९)
તે સાધુ વિગેરેએ પતે સંથારામાં સુતાં એક બીજા સાધુને હાથ પગથી કે કાયાથી અડકવું નહિં, તે પ્રમાણે આ ડયા વિના સુવું (આમાં સૂચવ્યું કે સાધુએ બંનેના હાથ ન પહોંચે તેટલે દૂર સંથારો કરવો) તથા સાધુએ શ્વાસોશ્વસલેતાં, ખસી આવતાં, છીંક ખાતાં, બગાસું આવતાં, એડકાર આવતાં અથવા વાયુ સંચાર થતાં પ્રથમ પોતાના હાથ
Page #182
--------------------------------------------------------------------------
________________
[૧૬] વડે યતનાથી મોટું કે તે જગ્યાને સહેજ ઢંકીને કરવું. (આ સૂત્રમાં મેટું ઉઘાડું રાખી બગાસું ખાતાં ઉડતાં જતુ ઘુસી જવાથી ઉલટી થાય, અથવા પિતાનો ખરાબ વાસ જેરથી નીક-ળતાં બીજાને કલેશ થાય, નીચલી જગ્યા ઢાંકવાનું કારણ જોર થી વા સંચાર થતાં ગાદિ કારણે કપડાં ખરાબ થતાં અટકે.)
હવે સામાન્યથી શાને આશ્રયી કહે છે. से भिक्खू वा० समा वेगया सिजा भविजा विसमा वेगया सि० पवाया वे० निवाया वे० ससरक्खा वे० अप्पससरक्खा वे० सदंसमसगा वेगया अप्पदंसमसगा० सपरिसाडा वे० अपरिसाडा० सउवसग्गा वे० निरुवसग्गा वे० नहप्पगाराहि सिजाहिं संविजमाणाहिं पग्गहियतरागं विहारं विहरिजा नो किंचिवि गिलाइजा, एवं खलु० जे સર્દૂિ સહિપ તથા ગપત્તિfમ ( ફૂડ ૨૨૦ ) ૨-૬-૨-૨
તે સાધુને સંથારા માટે કઈ વખતે સરખી કેઈવખતે ખરબચડી કોઈ વખતે પવનવાળી કઈ વખતે હવા વિનાની કઈ વખતે ધળવાળી કઈ વખતે વિના ધળની ડાંસ મચ્છરવાળી કે ડાંસ મછર વિનાની અથવા રહેવાને ઉચિત અથવા અનુચિત ઉપસર્ગવાળી કે વિના ભયની એવી વિચિત્ર - તિની જગ્યા મળે તો પણ તેમાં સમભાવે ધારણ કરીને રહેવું, પણ ગ્લાનિ કે દીનતાભાવ કે અહંકાર લાવ નહિ. આજ સાધુનું સર્વસ્વ છે, માટે તેમાં જણાથી સદાએ વર્તે.
શમ્યા નામનું બીજું અધ્યયન સમાપ્ત થયું
Page #183
--------------------------------------------------------------------------
________________
[૧૪] ઉર્જા નામનું ત્રીજું અધ્યયન. બીજુ અધ્યયન કહીને ત્રીજું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, પ્રથમ અધ્યયનમાં ધમ શરીરનું પાલન કરવા પિંડ બતાવ્યો, તે પિંડ આ લેક પરલેકના અપાયના રક્ષણ માટે અવશ્ય વસતિ (મકાન)માં વાપરે, તેથી બીજા અધ્યયનમાં વસતિનું સ્વરૂપ બતાવ્યું, હવે તે પિંડ તથા વસતિને શોજવા માટે ગમન કરવું, તે આ પ્રમાણે કરવું, આ પ્રમાણે ન કરવું, તે અહીં બતાવવાનું છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર કહેવા જોઈએ, તેમાં નિક્ષેપ નિર્યુક્તિ અનુગમમાં નામ નિક્ષેપણ માટે નિયંતિકાર
नामं १ ठवणाइरिया २ दवे ३ खित्ते ४ य काल ५ भावे य। एसो खलु इरियाए निक्खेवो छव्धिहो होह ॥ ३०५ ॥
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છે પ્રકારે ઈયને નિક્ષેપે છે, તેમાં નામ સ્થાપના સુગમ છોડીને દ્રવ્ય ઈર્યા બતાવવા માટે કહે છે.
दव्वइरियाओ तिविहा सचित्ताचित्तमीसगा चेव । खित्तंमि जंमि खित्ते काले कालो जहिं होइ ॥ ३०६ ॥ - તેમાં દ્રવ્ય ઈર્યા સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ ભેદે છે, અર્થાત્ ઈર્યા, ઈરણ, ગમન ત્રણે એક અર્થમાં છે, તેમાં સચિત્ત એ વાયુ અથવા પુરૂષ હોય તેનું ગમન તે સચિત્ત ઈ જાણવી, એ જ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું ગમન તે
Page #184
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૫ ]
અચિત્ત ગમન છે, તથા મિશ્ર દ્રવ્ય ઇર્યા તે રથાદિ ( જેમાં અચિત્ત રથ સચિત્ત બળધ કે માણસ ) તું ગમન જાણવું, ક્ષેત્રઇયા તે જે ક્ષેત્રમાં ગમન કરાય, અથવા ઇયાંનું વર્ણન કરાય તે ક્ષેત્રઇયા, તેજ પ્રમાણે જે કાળમાં ગમન થાય, અથવા ઈયોનું વર્ણ ન થાય તે કાળઇર્ષ્યા જાણવી. હવે ભાવ ઇર્યા બતાવવા કહે છે.
भावइरियाओं दुविहा चरणरिया चैव संजमरिया य । समणस्स कहं गमणं निद्दोसं होइ परिसुद्धं ॥ ३०७ ॥
""
ભાવ વિષયની જીયો એ પ્રકારની છે, ચરણ ઇયો, અને સચમ ઇયો તેમાં સયમ ઇયાં ૧૭ પ્રકારનું સંયમ અનુષ્ઠાન છે, અથવા અસ ંખ્ય સચમ સ્થાનમાં એક સંયમ સ્થાનથી બીજા સંયમ સ્થાનમાં જતાં સંયમ ઇયો થાય છે, પણ ચરણ પ્રર્યા તે અભ્ર વજ્ર મબ્ર ચર ધાતુના ગતિ અર્થ છે, ચરિતનો ભાવ લ્યુટ રૂપ ચરણ તેજ રૂપે ઇર્યા તે ચરણુ ઇર્યાં છે. અર્થાત્ ચરણના અર્થ ગતિ અથવા ગમન છે, અને તે શ્રમણનુ ચરણ કયા પ્રકારે ભાવરૂપ ( નિર્દોષ ) ગમન થાય ? તે કહે છે.
आलंबणे य काले मग्गे जयणाइ चेव परिसुद्धं । भंगेहिं सोलसविहं जं परिसुद्धं पसत्थं तु ॥ ३०८ ॥
॥
પ્રવચન સંઘ ગચ્છ આચાય વિગેરેના માટે પ્રયેાજન આવતાં સાધુ ગમન કરે, તે આલંબન છે, તથા સાધુને વિહરણ યોગ્ય અવસર છે, તે કાળ છે, તથા જનેા (માણસા)
Page #185
--------------------------------------------------------------------------
________________
[૧૬] એ પગવડે ખૂંદેલા માર્ગે યતના તે યુગમાત્ર દષ્ટિ રાખવી તેજ આલંબન કાળમાર્ગ યતનાનાં પદવડે એકેક પદ વ્યભિચારથી જે ભંગ થાય તે પ્રમાણે ગણતાં ૧૬ ભાંગા થાય, તેમાં જે પરિશુદ્ધ હોય તેજ પ્રશસ્ત છે, અને હવે તે બતાવે છે. चउकारणपरिसुद्धं अहवावि (हु) होज कारणजाए। आलंबणजयणाए काले मग्गे य जइयव्वं ॥ ३०९ ॥
ચાર કારણેએ સાધુનું ગમન શુદ્ધ થાય છે, આલંબન વડે દિવસે માર્ગ વડે યતનાથી જાય છે, અથવા અકાલમાં પણ ગ્લાન વિગેરેના આલંબને યતનાથી જતાં શુદ્ધ ગમન હિય છે, અને આવે માગે સાધુએ યત્ન કરે, નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો, હવે ઉદ્દેશ અથધિકારને આશ્રયી કહે છે.
सव्वेवि ईरियविसोहिकारगा तहवि अत्थि उ विसेसो उद्देसे उद्देसे वुच्छामि जहक्कम किंचि ॥ ३१ ॥
સર્વે એટલે આ ત્રણે પણ જે કે ઈર્યા વિશુદ્ધિકારક છે, તે પણ ત્રણે ઉદ્દેશામાં કાંઈક વિશેષ છે, તે દરેકને યથાકમે કિંચિત્ કહીશું. હવે પ્રતિજ્ઞા પ્રમાણે કહે છે. पढमे उवागमण निग्गमो य अद्धाण नावजयणा य। बिइए आरूढ छलणं जंधासंतार पुच्छा य ॥ ३११ ॥
પહેલા ઉદ્દેશામાં વર્ષાકાળ વિગેરેમાં ઉપાગમન તે સ્થાન ન લેવું, તથા નિર્ગમ તે શરકાળ વિગેરેમાં વિહાર જે હેય, તે અત્રે કહેવાય છે, અને તેનાથી માર્ગમાં ચાલવું
Page #186
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૭ ] આ ત્રણ વાત પહેલા ઉદ્દેશામાં છે, બીજા ઉદ્દેશામાં નાવ વિગેરેમાં ચડનારનું છલન (પ્રક્ષેપણ) વર્ણવશે, અને જંઘાસંતાર પાણીમાં યતના રાખવી, તથા જુદા જુદા પ્રશ્નમાં સાધુએ શું કરવું. તે અહીં કહે છે,
तइयंमि अदायणया अप्पडिबंधो य होइ उवहिंमि । वजेयव्वं च सया संसारियरायगिहगमणं ॥ ३१२ ॥
ત્રીજા ઉદેશામાં જે કંઈ પાણી વગેરે સંબંધી પૂછે, તે જાથતો હોય છતાં ન જાણવાપણું બતાવવું તે અધિકાર છે, તથા ઉપધિમાં અપ્રતિબંધપણું રાખવું, તે કદાચ ચોરાઈ જાય તો પણ સ્વજન પાસે અથવા રાજગ્રહમાં ફરીયાદ કરવા ન જવું, હવે સૂવાનુગમમાં અખલિત વિગેરે ગુણોવાળું સૂગ ઉચ્ચારવું તે આ પ્રમાણે છે. ___ अब्भुवगए खलु वासावासे अभिपवुढे बहवे पाणा अभिसंभूया बहवे बीया अहुणाभिन्ना अंतरा से मग्गा बहुपाणा बहुबीया जाव ससंताणगा अणभिकता पंथा नो विनाया मग्गा सेवं नच्चा नो गामाणुगामं दुइ जिजा, तओ संजयामेव वासावासं उवलिइजा ॥ ( सू० १११) । | મુખ્યત્વે વર્ષરતુ આવે છતે અને વરસાદ વરસે છતે સાધુએ શું કરવું, તે કહે છે. અહીં વર્ષાકાળ અને વૃષ્ટિ આ-- શ્રયી ચાર ભાંગા થાય છે, તેમાં સાધુઓને આજ સમાચારી છે. એટલે નિર્ચાઘાત તે અષાઢ ચોમાસું આવ્યા પહેલાંજ ઘાસ, ફલક, ડગલ, ભસ્મ માત્રકાદિને પરિગ્રહ કરે, અર્થાત્
Page #187
--------------------------------------------------------------------------
________________
[१८] ચોમાસું બેસતા પહેલાં પણ વધારે વરસાદ પડતાં ઘણાં નાના પ્રાણીઓ ઇંદ્રગેપક બીયાવક ગર્દભક વિગેરે (સંમૂર્ણિમ
तुम) अत्पन्न थाय छ, तथा धान। घासना मरा. કટ થાય છે, તેથી તેને માર્ગે જતાં તે પ્રાણીઓ તથા ઘાસના અંકુરાથી તે કળીયાના સમૂહ સુધી માર્ગમાં પથરાયેલા હિય, તેથી રસ્તે શોધવો મુશ્કેલ પડે. તેથી તે જીના રક્ષણ માટે એક ગામથી બીજે ગામ ન જાય, તેથી સંત (સાધુ) પિતેજ સમય જોઈને અવસર આવતાં ચોમાસું કરી લે. (આને માટે કલ્પસૂત્રમાં ખુલાસો કરે છે કે અષાડ માસા પહેલા વરસાદ આવી જાય તે એક માસ પ્રથમથી પણ ચોમાસું કરે, પણ અસાડમાં તે અવશ્ય સ્થિરતા કરવી)
हवे अपवाह भाग छ. से भिक्खू वा० सेजं गामं वा जाव रायहाणि वा इमंसि खलु गामंसि वा जाव राय० नो महई विहारभूमी नो महई वियारभूमी नो सुलभे पीढफलगसिजासंथारगे नो सुलभे फासुए उंछे अहेसणिजे जत्थ बहवे समण० वणीमगा उवागया उवागमिस्संति य अच्चाइन्ना वित्ती नो पन्नस्स निक्खमणे जाव चिंताए, सेवं नच्चा तहप्पगारं गाम वा नगरं वा जाव रायहाणिं वा नो वासावासं उवल्लिइजा ॥ से भि० से जं० गामं वा जाव राय इमंसि खलु गामंसि वा जाव महई विहारभूमी महई वियार० सुलभे जत्थ पीढ ४ सुलभे फा० नो जत्थ बहवे समण उवागमिस्संति वा अप्पाइन्ना वित्ती जाव रायहाणिं वा तओ संजयामेव वासावासं उवलिइजा ॥ (सू० ११२)
Page #188
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૯ ]
તે ભિક્ષુ તેવી રાજધાની વિગેરે કાઇપણ સ્થાનમાં આવ્યા પછી એમ જાણે કે વિહાર ( સ્વાધ્યાય ) ભૂમી તથા વિચાર (સ્થ ંડિલ) ભૂમિ ઉચિત મળે તેવી નથી, તથા સાધુને યોગ્ય પીઠ જ્ઞક શયા સ થારા વિગેરે ચામાસામાં ખાસ વાપરવા ચોગ્ય ઉપકરણા કે વસ્તુઓ મળવી દુર્લભ છે, તથા પ્રાસુક ગોચરી મળવી દુર્લભ છે, તથા એષણીય આહાર ન મળે, તેજ કહે છે.એટલે સાધુને ઉદ્ગમ વિગેરે દોષરહિત ગોચરી લેવાની છે, તે ન મળે, 'તથા તે નગર વિગેરેમાં ઘણા શ્રમણ, બ્રાહ્મણા, કૃપણ, વણીમગ વિગેરે આવીને ભરાયેલા છે, અને બીજા આવવાના છે, તેથી ઘણા માગણ ભરાવાથી આકીણુ વૃત્તિ છે, એટલે ભિક્ષા માટે અટન તથા સ્વાધ્યાય ધ્યાન કરવા બહાર જતાં આવતાં તે ઘણા ભિક્ષુક માણસાના ભરાવાથી તે ગામ વિગેરે સ કાચાયેલ છે, ત્યાં જૈનસાધુને જવુ આવવું તથા ધર્મ ચિંતવન વિગેરે ક્રિયા ઉપદ્રવ રહિત ન થાય. જો આવી અગવડો હોય, તા તેવા ક્ષેત્રમાં ચામાસુ ન કરે, પણ જો ઉપર બતાવેલી અગવડા ન હાય એટલે ભણવાની અને સ્થંડિલની જગ્યા હાય, ઉચિત ઉપકરણ મળતાં હોય, પિંડ શુદ્ધ મળતા હોય, અન્ય ભિક્ષુકા સામાન્ય પ્રમાણમાં હાય, જતાં આવતાં ઘણા સમય ન લાગતા હોય, તે ત્યાં ચામાસું કરવુ. હવે વર્ષાકાળ પુરા થયે કયારે વિહાર ન કરવા તે કહે છે.
अह पुणेवं जाणिजा - चत्तारि मासा घासावासाणं वीरता हेमंताण य पंचदसरायकप्पे परिवुलिए, अंतरा से
Page #189
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] मग्गे बहुपाणा जाव ससंताणगा नो जत्थ बहवे जाव उवागमिस्संति, सेवं नच्चा नो गामाणुगामं दूइजिजा ॥ अह पुणेवं जाणिजा चत्तारि मासा० कप्पे परिवुसिए, अंतरा से मग्गे अप्पंडा जाव ससंताणगा बहवे जत्थ समण० उवागमिस्सं ति सेवं नच्चा तओ संजयामेव० दूइजिज ॥ (सू०११३)
હવે આ પ્રમાણે સાધુઓ જાણે, કે જેમાસા સંબંધી ચારમાસ પૂરા થયા છે, અર્થાત્ કાર્તિકી ચોમાસું પૂરું થયું છે, ત્યાં જે ઉત્સર્ગથી વૃષ્ટિ ન હોય, તે એકમેજ બીજે સ્થળે જઈને પારણું કરવું, પણ જે વૃષ્ટિ ચાલુ હોય તે હેમંત - તુના પાંચ-દસ દીવસ ગયે થકે વિહાર કરે, તેમાં પણ જે બીજે ગામ જતાં માર્ગમાં નાનાં જતનાં ઈંડાં પડ્યાં હોય, ગાર હોય, કળીયાનાં જાળાં બાઝી ગયેલાં હોય, અને બ્રાહ્મણ શ્રમણ વિગેરે માગણ ન આવેલા હોય, અથવા થેડા વખતમાં આવવાના ન હોય તે માગસર સુદ ૧૫ સુધી ત્યાં રહેવું. ત્યારપછી ગમે તેમ હોય તે પણ ત્યાં રહેવું નહિ, પણ જે વૃષ્ટિ ન હોય, કાદવ ન હોય, માર્ગ ઇડા વિનાને હાય, શ્રમણ બ્રાહ્મણ આવ્યા હોય, આવવાના હોય, તો કાર્તિકી પૂર્ણિમા પછી તુર્ત વિહાર કરે. - હવે માર્ગની યતના કહે છે–
से भिक्खू वा० गामाणुगामं दूइज्जमाणे पुरओ जुगमायाए पेहमाणे दळूण तसे पाणे उद्घट्ट पादं रीइजा साहट्ट पायं रीइजा वितिरिच्छं वा कट्ट पायं रीइजा, सइ परक्कमे
Page #190
--------------------------------------------------------------------------
________________
[૧૭]
संजयामेव परिकमिजा नो उज्जुयं गच्छिन्जा, तओ संजयामेव गामाणुगामं दूइ जिजा ॥ से भिक्खू वा० गामा० दूइजमाणे अंतरा से पाणाणि वा बी० हरि० उदए वा मट्टिआ वा अविद्वत्थे सइ परक्कमे जाव नो उज्जुयं गच्छिज्जा, तओ संजया० गामा० दुइजिजा ॥ (सू० ११४ )
તે ભિક્ષુ બીજે ગામ જતાં મોઢા આગળ યુગમાત્રા (ચાર હાથ પ્રમાણ) ગાડાના ઉદ્ધિ (ધસરા) ના આકારે ભૂભાગ જમીન) દેખતે ચાલે, ત્યાં માર્ગમાં ત્રસ છે જે પતંગ વિગેરે છે, તે પગને અડકીને અથવા પાદન તળીયા નીચે અડકીને નીકળે, તે તે જીવોની રક્ષા ખાતર શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી બીજે માળે જવું, પણ બીજે રસ્તે કે જવાની શક્તિ ન હોય, તે તે રસ્તે જતાં જ્યારે તેવાં જંતુઓ પગ પાસે આવે, ત્યારે ત્યાં પગ સંભાળીને મુક કે તે ચગદાઈ ન જાય, એટલે જ્યારે સામે આવે ત્યારે તેને પગ સાથે અથડાવા દેવા નહીં, પણ જે પગ નીચે દબાઈ જાય તેમ હોય તે નીચે દેખીને તે જગ્યાએ પગ ન મુક. અથવા પગની એડી મુકીને ચાલવું, અથવા પગ વોક કરીને ચાલવું, આ પ્રમાણે એક ગામથી બીજે ગામ જીવ જંતુની રક્ષા કરતાં જવું.
વળી સાધુને એક ગામથી બીજે ગામ જતાં માર્ગ માં નાના જીવ જંતુ બીજ હરિયાળી (લીલું ઘાસ) પાણી, માટી અથવા રસ્તે ન પડ્યો હોય, તે તેવા સીધા માર્ગે ન જવું, પણ જીવ-જંતુ વિનાના તથા કાદવ માટી પાણી
Page #191
--------------------------------------------------------------------------
________________
[૧૭] વિનાના માર્ગે ચકા ખાઈને જ્યાંથી લેકે જતાં હોય તેવા રસ્તે સાધુએ જવું, પણ બીજે રસ્તે ન હોય, અથવા જવાની શક્તિ ન હોય, તે તે માગેયતનાથી ચાલવું. વળી–
से भिक्खू वा० गामा० दुइजमाणे अंतरा से विरूवरूवाणि पञ्चंतिगाणि दसुगाययाणि मिलक्खूणि अणायरियाणि दुसन्नप्पाणि दुप्पन्नवणिजाणि अकालपडिबोहीणि अकालपरिभोईणि सइ लाढे विहाराए संथरमाणेहिं जाणवएहिं नो विहारवडियाए पवजिजा गमणाए, केवली बूया आयाणमेयं, तेणं बाला अयं तेणे अयं उवचरए अयं ततो आगएत्तिकट्ट तं भिक्खं अकोसिज वा जाव उद्दविज वा वत्थं प० के० पाय० अच्छिदिन वा भिदिज वा अवहरिज वा परिविज वा, अह भिक्खूणं पु० जं तहप्पगाराई विरू० पञ्चंतियाणि दस्सुगा० जाव विहारवत्तियाए नो पवजिज वा गमणाए तओ संजया गा० दू०॥ (सू० ११५)
તે ભિક્ષુને બીજે ગામ જતાં એમ માલુમ પડે, કે આ માર્ગે જતાં વચમાં વિરૂપ રૂપવાળા મહાદષ્ટ એવા ચેરનાં સ્થાન છે, તથા બર્બર શબર પુલિંદ વિગેરે સ્વેચ્છથી પ્રધાન એવા અનાર્ય કે જે ગંગા સિંધુની વચમાંના ૨પા આર્ય દેશ છોડીને બીજા દેશમાં રહેલા છે. તેઓ દુખેથી આર્યોની સંજ્ઞા સમજે છે, તથા મહા કષ્ટથી આર્ય ધર્મને સમજે અને અનાર્ય સંકલ્પને છેડે, તથા અકાળમાં પણ ભરનારા છે, કારણકે અડધી રાત્રે પણ શિકાર વિગેરે માટે જાય છે, તથા અકાલે (વખત વિના) ભજન કરનારા છે, માટે જ્યાં સુધી
Page #192
--------------------------------------------------------------------------
________________
[૧૭૩] બીજા દેશના સાાં ગામે વિચરવાનાં હોય, ત્યાં સુધી તેવા. અનાર્ય દેશોના ક્ષેત્રમાં હું જઈશ, એવી પ્રતિજ્ઞા સાધુ એ ન કરવી, (અર્થાત્ ત્યાં જવું નહિ) ત્યાં જવાથી કેવલીપ્રભુ તેમાં દોષ બતાવે છે, કારણ કે ત્યાં જવાથી સંયમની વિરાધના થાય છે, તથા ત્યાં આત્માની વિરાધનામાં સંયમની વિરાધના પણ થાય છે, તે બતાવે છે, તે મ્યુચ૭ વિગેરે અનાર્યો આ પ્રમાણે બોલે છે, “આ ચોર છે! આ શત્રુને ચર તેના ગામથી આવેલે દૂત છે! એમ કહીને વચનથી તિરસ્કાર કરે, દંડથી તાડના કરે, અને છેવટે જીવ પણ લે, તથા વસ્ત્રો. વિગેરે પણ ખુંચવી લે, પછી સાધુને કાઢી મુકે, માટે સાધુ એને આ શીખામણ છે, કે તેમણે તેવા માગે જવું નહિ, પણ તેવા માર્ગને છોડીને સંયત સારે માગે વિહાર કરી ને બીજે ગામ જાય. . से भिक्खू० दूइजमाणे अंतरा से अरायाणि वा गणरायाणि वा जुवरायाणि वा दोरजाणि वा वेरजाणि वा विरुद्धरजाणि वा सइ लाढे विहाराए संथ० जण नो विहारवडियाए० केवली बूया आयाणमेयं, तेणं बाला तं चैव जाव गमणाए तओ सं० गा० दू०॥ (सू० ११६)
ભિક્ષને વિહાર કરતાં એમ માલુમ પડે કે તે માર્ગે રાજા મરી ગયો છે, અને સામંતએ રાજ્ય તે વહેંચી લીધું છે, અથવા યુવરાજને ગાદી મળી નથી, બે રાજ્ય થયાં હોય, વૈર વધ્યાં હોય, વિરૂદ્ધ (શત્રુ) રાજાનું જોર હોય, તે તેવા લડાઈ તેફાનનાં ઉપદ્રવવાળા માગે બીજે સારે દેશ અથવા
Page #193
--------------------------------------------------------------------------
________________
[૧૭૪ ]
ગામે વિચરવાનાં હોય તે તેવા માગે વિહાર ન કરે, કેવળી પ્રભુ તેમાં કર્માદાન બતાવે છે, ત્યાં જતાં તેવિરૂદ્ધ પક્ષના માણસો તે સાધુને ચેર કે જાસુસ માનીને પૂર્વના સૂત્રમાં કહ્યા મુજબ પીડા પમાડશે, ઉપદ્રવ કરશે, અથવા જીવથી પણ હણશે, કપડાં ખુંચવી બુરા હાલે કાઢી મુકશે, માટે તેવા માર્ગે ન જવું, . से भिक्खू वा गा० दूइजमाणे अंतरा से विहं सिया, से जं पुण विहं जाणिज्जा एगाहेण वा दुआहेण वा तिआहेण वा चउआहेण वा पंचाहेण वा पाउणिज्ज वा नो पाउणिज्ज वा तहप्पगारं विहं अणेगाहगमणिज्जं सइ लाढे जाव गमणाए, केवली बूया आयाणमेयं, अंतरा से वासे सिया पाणेसु वा पणएसु वा बीएसु वा हरि० उद० मट्टियाए वा अविद्धत्थाए, अह भिक्खू जं तह० अणेगाह० जाव नो पक्ष तओ सं० गा० दू० ॥ (सू० ११७) ।
તે ભિક્ષુ ગ્રામાંતર જતાં એમ જાણે કે તે માર્ગમાં જતાં મેદાન ઉલંઘવામાં કેટલાક દિવસે લાગશે, એટલે એક આખો દિવસ અથવા બે ત્રણ ચાર પાંચ દિવસે તે માર્ગ ઉલંઘાશે, તેવા માગે બીજે કે માર્ગ મળતું હોય તે તેવા ઉજડ રસ્તે જવું નહિ. કારણકે તેવા માગે જતાં કેવળ જ્ઞાનીએ અનેક દેશે બતાવ્યા છે, જેમકે વખતે વરસાદ આવે, તે પાણી ભરાઈ જાય, લીલણ કૂલણ થઈ જાય, લીલાઘાસનાં બીજ અંકુર ફૂટી નીકળે, રસ્તો કાદવથી (ગા
Page #194
--------------------------------------------------------------------------
________________
[ १७५ ]
राथी ) लराई लय, भार्ग सूत्रे नहि, भाटे तेवा भने हिવસના મેદાનવાળા માર્ગે જવું નહિ.
હવે નાવને આશ્રયી કહે છે—
से भि० गामा० दूइज्जिज्जा० अंतरा से नावासंतारिमे उदए सिया से जं पुण नावं जाणिज्जा असंजए अभिक्खुपडियाए किणिज्ज वा पामिश्चेज्ज वा नावाए वा नावं परिणामं कट्टु थलाओ वा नावं जलंसि ओगाहिज्जा जलाओ वा नावं थलंसि उक्कसिज्जा पुण्णं वा नावं उस्तिचिज्जा सन्न वा नावं उप्पीलाविज्जा तह पगारं नावं उड्डगामिणि वा अहेगा० तिरियगामि० परं जोयणमेराए अद्धजीयणमेराए अप्पतरे वा भुज्जतरे वा नो दुरुहिज्जा गमणाए ॥ से भिक्खू वा० पुव्वामेव तिरिच्छसंपाइभं नावं जाणिज्जा, जाणित्ता से तमायाए एगंतमवक्कमिज्जा २ भण्डगं पडिले हिज्जा २ एगओ भोयणभंडगं करिज्जा २ ससीसोवरीयं कार्य पाए पमज्जिज्जा सागारं भत्तं पञ्चक्खाइज्जा, एगं पाये जले किच्चा गं पायें थले किच्चा तओ सं० नावं दुरूहिज्जा ।। (सू० ११८) તે ભિક્ષુ બ્રામાંતર જતાં માર્ગમાં એમ જાણે કે આ વચમાં આવેલી નદી નાવ વિના ઉતરાય તેમ નથી તેા નાવ સંબંધી તપાસ કરે કે ગૃહસ્થ ખાસ ભિક્ષુક માટે નાવ ખરીદ કરે અથવા ઉછીતી લે, અથવા અદલેા બદલે કરે, અથવા સ્થળથી જળમાં કે જળથી સ્થળમાં લાવે, ભરેલા વહાણને ખાલી કરે, અથવા ખુંચી ગયુ હાય તે સાધુ મા
Page #195
--------------------------------------------------------------------------
________________
[૧૭૬ ] ટેજ બહાર કઢાવે, તેવી નાવને ઉંચે લઈ જવા નીચે લઈ જવા અથવા તીરછી દિશામાં અથવા કેઈપણ દિશામાં લઈ જવી પડે તે એક જોજન મર્યાદા માટે અડધા જે જન (બે ગાઉ) માટે અથવા થોડે ઘણે દૂર જવા માટે સાધુએ તેવી નાવમાં બેસવું નહિ, પણ સાધુ એમ જાણે કે નાવ તેના માલિકે પોતાના પ્રજને તીરછી દિશામાં હંકારી છે, તે તે વહાણમાં જતાં પહેલાં પોતાના ઉપકરણને એકાંતમાં જઈને ડિ લેવાં. ગોચરીનાં પાત્રો તપાસી લેવાં તથા પિતાના શરીરને પગથી માથા સુધી પુજવું, તથા સાગારી અણસણ કરવું (એટલે આ જળથી બહાર નીકળું તે મને આહાર પાણી વાપરવું કહ્યું, નહિતે નહિં.) પછી એક પગ જળમાં એક પગ થળમાં (પાણીના ઉપર) મુકી સાધુએ નાવ ઉપર ચડવું ( આ સૂત્રમાં સાધુ માટે જે નાવ પેલે પાર લઈ જાય તે બને ત્યાં સુધી તેવી નાવમાં ન બેસવું. પણ ગૃહસ્થને માટે જવા આવવા માટે નાવ ચાલુ થઈ હોય તેમાં બેસવું) હવે કારણ પડે નાવમાં બેસવું પડે તે નાવમાં ચડવાની વિધિ
से भिक्खू वा० नावं दुरूहमाणे नो नावाओ पुरओ दुरूहिज्जा नो नावाओ मग्गओ दुरूहिज्जा नो नावाओ मज्झओ दुरूहिज्जा नो बाहाओ पगिज्झिय २ अंगुलियाए उद्दिसिय २ ओणमिय २ उन्नमिय २ निज्झाइज्जा। से णं परो नावागओ नावागयं वइज्जा-आउसंतो! समणा एयं ता तुमं नावं उकसाहिज्जा वा वुक्कसाहि वा खिवाहि वा
Page #196
--------------------------------------------------------------------------
________________
[१७७] रज्जूयाए वा गहाय आकासाहि, नो से तं परिन्नं परिजाणिज्जा, तुसिणीओ उवेहिज्जा। से णं परो नावागओ नावाग० वइ०-आउसं० नो संचाएसि तुमं नावं उक्कसित्तए वा३ रज्जूयाए वा गहाय आकसित्तए वा आहर एयं नावाए रज्जूयं सयं चेव णं वयं नावं उक्कसिस्सामो वा जाव रज्जूए वा गहाय आकसिस्सामो, नो से तं प० तुसि० । से णं प० आउसं० एअंता तुम नावं आलित्तेण वा पीढएण वा वंसेण वा बलएण वा अवलुएण वा वाहेहि, नो से तं प० तुसि० । से णं परो० एयं ता तुमं नावाए उदयं हत्थेण वा पाएण वा मत्तेण वा पडिग्गहेण वा नावाउस्सिचणेण वा उस्सिचाहि, नो से तं० से णं परो० समणा! एयं तुम नावाए उत्तिगं हत्थेण वा पाएण वा बाहुणा वा ऊरुणा वा उदरेण वा सीसेण वा कारण वा उस्सिचणेण वा चेलेण वा मट्टियाए वा कुसपत्तएण वा कुविंदएण वा पिहेहि, नो से तं०॥ से भिक्खू वा २ नावाए उत्तिंगेण उदयं आसवमाणं पेहाए उवरुवरिं नावं कज्जलावेमाणिं पेहाए नो परं उवसंकमित्तु एयं बूया-आउसंतो! गाहावइ एयं ते नावाए उदयं उत्तिंगेण आसवइ उवरुवरि नावा वा कज्जलावेइ, एयप्पगारं मणं वा वायं वा नो पुरओ कट्ठ विहरिज्जा अप्पुस्सुए अबहिल्लेसे एगंतगएण अप्पाणं विउसेज्जा समाहीए, तओ सं० नावासंतारिमे व्यउदए आहारियं रीइज्जा, एयं खलु सया जइज्जासि तिबेमि ॥ इरियाए पढमो उद्देसो (सू० ११९) २-१-३-१॥ . १२
Page #197
--------------------------------------------------------------------------
________________
[૧૭૮]. તે સાધુએ નાવમાં બેસતાંનાવના અગ્ર ભાગે બેસવું નહિ, કારણ કે તેથી નિયામક (ખલાસી) ને પિતાના કાર્યમાં હર
પ્ત થાય તથા બીજા લેકેને ચડવા પહેલાં પતે ચઢી ન બેસે; કારણ કે વહાણને ચલાવવાના અધિકરણને દેષ લાગે, તેમ નાવના બરોબર મધ્ય ભાગમાં ચડી ન બેસે, તેમ વહાણનાં (પડખાં) પકડીને આંગળીઓ વડે તાકી તાકીને ઉંચા નીચા થઈને જેવું નહિ.
નાવમાં ચડેલા સાધુને નાવવા કહે કે હે સાધુઓ! આ નાવને તમે ખેંચે, આ દિશા તરફ વાળે, અમુક વસ્તુ દરિયામાં કે કે, અથવા દેરડેથી પકડીને ખેંચે, તે પ્રમાણે કહે તે પણ સાધુએ તેમ ન કરવું, પણ ચૂપ બેસી રહેવું.
વળી તે નાવિક સાધુને કહે, કે હે સાધુઓ! જે તમે નાવ ન ખેંચી શકે, કે સામાન ન ફેંકી શકે, તે દેરડું લાવીને અમને આપે, એટલે દેરડું હાથમાં આવતાં અમે નાવને ખેંચીશું, તે વચન પણ મુનિએ સ્વીકારવું નહિપણ ચુપ રહેવું.
તે નાવમાં ચડેલા સાધુને નાવિક કહે, કે હે સાધુ! તમે નાવને આલિત્ત ( ) વડે પીઢ હલેસાંવડે વાંસવડે વળાવડે અવહૂકવડે આગળ ચલાવે, તે વાત પણ સાધુએ સ્વીકારવી નહિ, પણ ચુપ બેસી રહેવું.
તે નાવમાં ચડેલા સાધુને નાવિક એમ કહે કે-આ નાવમાં ભરાએલા પાણીને હાથવડે પગવડે વાસણથી કે પાતાંથી
Page #198
--------------------------------------------------------------------------
________________
[૧૭] અથવા નાવના હથી આરથી કાઢી નાખો, પણ તે સાધુએ કરવું નહિ, પણ મિન ધારણ કરીને બેસવું. - તે નાવમાં બેઠેલા સાધુને નાવિક કહે, કે હે સાધુઓ! તમે નાવમાં પડેલા કાંણને હાથ, પગ, બાહુ, જાંઘ, ઉરૂ, પેટ, માથા કે કાયાવડે અથવા વહાણમાં રહેલા ઉસિંચણવડે અથવા વસ્ત્ર, માટી, કમળપત્ર કે કુરૂવિંદ નામના ઘાસવડે. ઢાંકે, પણ તે સ્વીકારવું નહિ, મન બેસી રહેવું.
તે ભિક્ષાએ અથવા સાધ્વીએ નાવમાં છિદ્ર પડતાં પાણી ભરાતું દેખીને-ઉપર ઉપર નાવમાં પાણી ચડતું દેખીને બીજા માણસેને એમ કહેવું નહિ કે હે ગૃહસ્થ! આ વહાણમાં પાણી ભરાય છે, અને નાવ ડુબી જશે, આ પ્રમાણે મનથી અને વચનથી સંકલ્પ-વિકલ્પ ન કરતાં કે બરાડા ન પાડતાં શાંત રહેવું, શરીર ઉપકરણની ઉત્સુક્તા તથા બહારનું ધ્યાન છેડીને એકાંતમાં આત્માને સમાધિમાં રાખે, અને જે પ્રમાણે નાવ પાણીમાં ચાલે તેમ ચાલવા દેઈ કિનારે પહોંચવું, આ પ્રમાણે સદા યત્ન કરે, અર્થાત્ નાવના ઉપર ધ્યાન ન રાખતાં આત્મ સમાધિએ વર્તવું, આજ ભિક્ષુની સર્વ સામગ્રી છે. •
ત્રીજા અધ્યયનને પહેલે ઉદ્દેશ સમાપ્ત થયે.
Page #199
--------------------------------------------------------------------------
________________
[૧૮] बीजो उद्देशो.
- પહેલે ઉદ્દેશે કહીને હવે બીજે ઉદ્દેશ કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં નાવમાં બેઠેલા સાધુની વિધિ કહી, અહીં પણ તેજ કહે છે, આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે. .. से णं परो णावा० आउसंतो! समणा एयं ता तुम छत्तगं वा जाव चम्मछेयणगं वा गिण्हाहि, एयाणि तुम विरूवरूवाणि सत्थजायाणि धारेहि, एयं ता तुमं दारगं વાં પદિ નો તે ત . ( ર )
તે નાવમાં બેઠેલા સાધુને નાવિક વિગેરે ગૃહસ્થ કહે, કે તમે મારા છત્રને પકડે, અથવા ચામડું છેદવાનું હથી આર અથવા બીજા હથી આર પકડે, અથવા આ મારા બાળકને પાણી પીવડાવ, આવી પ્રાર્થના નાવિક વિગેરે કરે તે તે સ્વીકારવી નહિ, પણ મૌન રહેવું,
ઉપર પ્રમાણે નાવિકનું કહેવું ન કરવાથી તે કોધી થઈને સાધુને નાવમાંથી ફેંકી દે તે શું કરવું તે કહે છે –
से णं परो नावागए नावागयं वएजा-आउसंतो! एस णं समणे नावाए भंडभारिए भवइ, से णं बाहाए गहाय नावाओ उदगंसि पक्खिविजा, एयप्गारं निग्घोसं सुच्चा निसम्म से य चीवरधारी सिया खिप्पामेव चीवराणि उव्वे
Page #200
--------------------------------------------------------------------------
________________
[૧૮૧] ढिज वा निवे. ढज वा उप्फेसं वा करिजा, अह० अभिकतकूरकम्मा खलु बाला बाहाहिं गहाय ना० पक्खिविजा से पुवामेव वइजा-आउसंतो! गाहावई मा मेत्तो बाहाए गहाय नावाओ उदगंसि पक्खिवह, सय चेव णं अहं नावाओ उदगंसि ओगाहिस्सामि, से णेवं वयंतं परो सहसा बलसा बाहाहिं ग० पक्खिविन्जा तं नो सुमणे सिया नो दुम्मणे सिया नो उच्चावयं मणं नियंछिज्जा नो तेसिं बालाणं घायाए वहाए समुठ्ठिजा, अप्पुस्सुए जाव समाहीए तओ નિં. ૩તિ પવિઝT |(સૂ) ૨૨૨).
તે સાધુને ઉદ્દેશીને નાવિક બીજા માણસને કહે, કે આ સાધુ કામ કર્યા વિના વહાણમાં માત્ર ભાંડ અથવા ઉપકરણવડે બેજા રૂપ બેઠે છે, માટે તેને બાહથી પકડીને નદીમાં ફેંકી દે. આ પ્રમાણે તેમની પાસે સાંભળે, અથવા બીજા પાસેથી તે વાત જાણીને જિનકલ્પી કે સ્થવિરકલ્પી મુનિ હોય, તેમાં સ્થવિર કપી મુનિએ તુર્ત પિતાની પાસે બજાવાળા નકામાં કપડાં ઊતારીને જરૂર જેમાં હલકાં વસ્ત્ર ઉપધિ વિગેરેને શરીરે વીંટી લેવા, અથવા માથે બાંધી લેવાં, આ પ્રમાણે ઉપકરણ વીંટી લીધેલ સાધુ નિવ્વફલતાથી સુખેથી પાણીમાં તરે છે, પછી તૈયાર થઈ તેમને ધર્મોપદેશ આપે, સાધુને આચાર સમજાવે, છતાં એમ નકી જાણે કે આ છે મને બાહુથી પકડીને પાણીમાં નાંખવાનાં જ છે, તે નાંખે તે પહેલા મુનિએ કહેવું કે તમારે મને બાહુથી પકડીને પાણીમાં નાંખવાની જરૂર નથી. હું જાતેજ પાણીમાં
Page #201
--------------------------------------------------------------------------
________________
[१८२]
ઝંપલાવું છું. આવું બોલવા છતાં પણ તે દુષ્ટ બાહુથી પકડી ને સાધુને પાણીમાં નાખી દે, તે મુનિએ મનમાં રાગદ્વેષ ન કરે, તથા દીનતા કે સંકલ્પ-વિકલ્પ પણ ન કરવા, તેમ તેમને મારવા કે દુ:ખ દેવા તૈયાર ન થવું, પણ ઉત્સુક્તા રહિત પાણીમાં પડવું.
હવે ઉદકમાં પડેલાની વિધિ કહે છે. से भिक्खू वा० उदगंसि पवमाणे नो हत्थेण हत्थं पाएण पायं कारण कार्य आसाइजा, से अणासायणाए अणासायमाणे तओ सं० उदगंसि पविजा ॥ से भिक्खू वा० उदगंसि पवमाणे नो उम्मुग्गनिमुग्गियं करिजा, मामेयं उदगं कनेसु वा अच्छीसुवा नक्कंसि वा मुहंसि वा परियावजिन्जा, तओ० संजयामेव उदगंसि पविजा ॥ से भिक्खू वा उदगंसि पवमाणे दुब्बलिय पाउणिज्ञा खिप्पामेव उपहिं विगिंचिज वा विसोहिज वा, नो चेव णं साइजिजा, अह पु० पारए सिया उदगाओ तीरं पाउणित्तए, तओ संजयामेव उदउल्लेण वा ससिणद्वेण वा कारण उदगतीरे चिछिज्जा ॥ से भिक्खु वा० उदउल्लं वा २ कायं नो आमजिजा वा णो पमजिजा वा संलिहिजा वा निलिहिजा वा उवलिजा वा उवट्टिजा वा आयाविज वा पया०, अह पु० विगओदओ मे काए छिन्नसिणेहे काए तहप्पगारं कायं आमजिज वा पयाविज वा तओ सं० गामा० दूइजिजा॥ (सू० १२२)
Page #202
--------------------------------------------------------------------------
________________
[૧૮૩ ]
તે મુનિએ પાણીમાં પડયા પછી હાથ સાથે હાથ, પગ સાથે પગ કે શરીરવડે કાઇ પણ ભાગમાં અપકાય વિગેરેની રક્ષા માટે સ્પર્શ કરવા નહિ, તથા પાણીમાં તણાતાં ડુબકીઆ મારવી નહિ, કારણ કે ડુબકી ન મારવાથી કાન આંખ નાક મેઢા વિગેરેમાં પાણી ન ભરાય તેમ પાતે ડુખી જાય નહિ, પણ જ્યારે પેાતાને ડુબવા વખત આવે અને થાકી ગયા હાય, તેા ઉપષિના માહ છેડી દેવા, અથવા ભારવાળી ઉપધિ છેોડી દેવી, પછી પાતે જાણે કે હું કિનારે જવા સમર્થ છું, ત્યારે કિનારે નીકળી આવે, અને પાણી ટપકતા શરીરે કીનારા ઉપર ઉભા રહે, અને ઇર્યાવહી પડિમે,
પણ તે મુનિએ ભીના શરીરને પાણી રહિત કરવા આમળવુ ઘસવું દાખવું છાંટવુ કે તપાવવુ નહિ, પણ પાણીને પેાતાની મેળે નીતરવા દેવુ, પણ જ્યારે જાણે કે પાણી નીતરી ગયું છે, ભીનાશ ઓછી થઇ ગઇ છે, ત્યારપછી કાયાને શરદી રહિત કરવા તડકે તપાવવી, અને ત્યાં સુધી કિનારેજ ઉભા રહેવુ, અને શરીર સૂકાયા પછીજ બીજા ગામ તરફ વિહાર કરવા, પણ ત્યાં ઊભા રહેવાથી ચારના ભય લાગતા હાય તા તુ કાયાને સ્પર્શ કર્યા વિનાજ હાથ લાંબા રાખી ગામ તરફ ચાલ્યા જવું.
से भिक्खू वा गामाणुगामं दूइजमाणे नो परेहिं सद्धिं परिजविय २ गामा० दूइ०, तओ० सं० गामा० दूइ० ॥ (સૂ૦ ૨૨૨ )
Page #203
--------------------------------------------------------------------------
________________
[१८४] મુનિએ વિહાર કરતાં મળેલા ગૃહસ્થ સાથે બહુ બકબકાટ કરતા જવું નહિ, પણ શાંતિથી ચાલવું, હવે જંઘા સુધીના પાણીમાં ઉતરવાની વિધિ કહે છે.
से भिक्खू वा गामा० दू० अंतरा से जंघासंतारिमे उदगे सिया, से पुवामेव ससीसोवरियं कायं पाए य पमजिजा २ एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा तओ सं० उदगंसि आहारियं रीएजा ॥ से भि० आहारियं रीयमाणे नो हत्थेण हत्थं जाव अणासायमाणे तओ संजयामेव जंघासंतारिमे उदए आहारिय रीएजा ॥ से भिक्खू वा० जंघासंतारिमे उदए आहारियं रीयमाणे नो सायावडियाए नो परिदाहपडियाए महइमहालयंसि उदयंसि कायं विउसिजा, तओ संजयामेव जंघासंतारिमे उदए अहारियं रीएजा, अह पुण एवं जाणिजा पारए सिया उदगाओ तीरं पाउणित्तए, तओ संजयामेव उदउल्लेण वा २ कारण दगतीरए चिट्ठिजा ॥ से भि० उदउल्लं वा कार्य सलि० कायं नो आमजिज वा नो० अह पु० विगओदए मे काए छिन्नसिणेहे तहप्पगारं काय आमजिज वा० पयाविज वा तओ सं० गामा० दूइ० ॥ ( सू० १२४ )
તે સાધુ વિહાર કરી બીજે ગામ જતાં માર્ગમાં જાંઘ ડુબે તેટલું પાણી હોય, તે ઉપરનું શરીર મુહુપત્તિથી તથા નાભી નિચેનું અડધું શરીર ઘાથી પુંજીને પાણીમાં પ્રવેશ કરે, અને પાણીમાં પેઠા પછી એક પગ જલમાં મુક, બીજો પગ ઉંચે કરીને જવું, પણ બે પગ વડે પાણ ડાળતા
Page #204
--------------------------------------------------------------------------
________________
[૧૯૫]
જવું નહિ, પણ જયણાથી પાણી ઉતરવું, જેમ સરલતાથી જવાય તેમ જાય, પણ વિકાર કરતે આમ તેમ તે ન
ચાલે.
તે ભિક્ષુ જંઘા સુધીના પાણીમાં ઉતરી જતાં હાથ સાથે હાથ પગ સાથે પગ વિગેરે, અપકાયની રક્ષા માટે લગાડવાં નહિ, તેજ પ્રમાણે સુખ મેળવવા દાહ મટાડવા. ઉંડાપાણીમાં-છાતી સુધીના પાણીમાં ઉતરવું નહિ, ફકત જંઘા સુધીના પાણીમાં ઉતરવું, પણ પાણીમાં ઉતર્યા પછી ઉપકરણ સહિત ચાલવા પિતાને અસમર્થ જુએ અને ડુબવાને વખત આવે તો બેજાવાળાં ઉપકરણ ત્યજી દેવા, પણ શક્તિવાન હોય તે ઉપકરણ સહિત ઉતરે, પછી કિનારે જઈને ઈર્યાવહિ કરી પાણી નીતરી ગયા પછી કાયાની ભીનાશ ઓછી થયા પછી શરીર તપાવીને વિહાર કરે.
હવે પાણીમાંથી નીકળ્યા પછીની ગમન વિધિ કહે છે.
से भिक्खू वा० गामा० दूइजमाणे नो मट्टियागएहिं पाएहिं हरियाणि छिदिय २ विकुन्जिय २ विफालिय २ उम्मग्गेण हरियवहाए गच्छिन्जा, जमेयं पाएहिं मट्टियं खिप्पामेव हरियाणि अवहरंतु, माइट्ठाणं संफासे, नो एवं करिजा, से पुवामेव अप्पहरियं मग्गं पडिलेहिजा तओ० सं० गामा० ॥ से भिक्खू वा २ गामाणुगाम दुइजमाणे अं. तरा से वप्पाणि वा फ० पा० तो० अ० अग्गलपासगाणि वा गड्डाओ वा दरीओ वा सइ परक्कमे संजयामेव परिकमिजा नो उज्जु०, केवली०, से तत्थ परक्कममाणे पयलिज वा २,
Page #205
--------------------------------------------------------------------------
________________
[१८] से तत्थ पयलमाणे वा २ रुक्खाणि वा गुच्छाणिवा गुम्माणि वा लयाओ वा वल्लीओ वा तणाणि वा गहणाणि वा हरियाणि वा अवलंबिय २ उत्तरिजा, जे तत्थ पाडिपहिया उवागच्छंति ते पाणी जाइजा २, तओ सं० अवलंबिय २ उतरिजा तओ स० गामा० दू०॥ से भिक्खू वा० गा० दुइजमाणे अंतरा से जवसाणि वा सगडाणि वा रहाणि वा सचकाणि वा परचक्काणि वा से णं वा विरूवरूवं संनिरुद्धं पेहाए सइ परक्कमे सं० नो उ० से णं परो सेणागओ वइजा आउसंतो! एस णं समणे सेणाए अभिनिवारियं करेइ, से णं बाहाए गहाय आगसह, से णं परो बाहाहिं गहाय आगसिजा, तं नो सुमणे सिया जाव समाहीए तओ सं० गामा० दू०॥ (सू० १२५)
તે ભિક્ષ નદીના પાણીમાંથી નીકળેલ હોય, તે વખતે જે ઉન્માર્ગે જઈને ગારાથી ખરડેલા પગે લીલા ઘાસને છેદીને કે વાંકું વાળીને તથા ખેંચી કાઢીને પિતાના પગ સાફ કરવાના ઈરાદાથી વનસ્પતિને દુઃખ દે તે એ કપટનું નિંદિત કાર્ય છે, માટે તેમ ન કરવું, પણ પ્રથમથી તદ્દત ઓછા ઘાસવાળો માર્ગ જો, અચિત્ત જગ્યામાં જઈ પ્રથમ બતાવ્યા પ્રમાણે ગારે દૂર કરો, પછી બીજે ગામ વિહાર કરે, .. साधुने विडा ४२di भाभा १५ ( seal ) इतिह (ખાઈ) પ્રાકાર (કેટ) તરણ અર્ગલ અર્ગલપાસક ખાડા ગુફા (કેતર) ઓળંગવાના આવે, તે છતી શક્તિએ તેવા સીધા માર્ગે ન જવું; પણ દૂરના ખાડા વિનાના રસ્તે જવું,
Page #206
--------------------------------------------------------------------------
________________
[૧૮૭] કારણકે ત્યાં જતાં ખાડા વિગેરેમાં પડતાં સચિત્ત ઝાડ વિગેરેને પકડે, તે કેવળી પ્રભુએ તેમાં દેશે બતાવ્યા છે, પણ બીજે રસ્તે ન હોય અને ખાસ કારણે તે માર્ગે જવું પડે અને પગ ખસે તેવું હોય, તે ઝાડ ગુચ્છા ગુલમલતા વેલા ઘાસ છોડવા અથવા જે પકડવા જોગ હાથમાં આવે, તે લઈને ઉતરવું, અથવા રસ્તામાં જતા મુસાફરની મદદ માગીને હાથ પકડીને ઉતરવું, પછી ગાથી કે ખાડાથી બહાર આવી સં. ભાળથી બીજે ગામ વિહાર કરે.
તે ભિક્ષને વિહાર કરતાં માર્ગમાં ઘઉં જવનાં ખેતર આવે, ગાડાં રથ હોય કે તે ગામના રાજાનું કે બીજા રાજાનું લશ્કર પડેલું હોય, તે બીજે રસ્તે મળતાં તે રસ્તે ન જવું, કારણકે ત્યાં જતાં બહુ અપાયે છે, પણ બીજે રસ્તે ન હોય, શક્તિ ન હોય, તે તે માર્ગે જતાં સેનાને અજાણયે માણસ સાધુને ન ઓળખવાથી બીજા માણસને કહે કે “આ જાસુસ આવે છે, માટે ધક્કા મારીને બાહુમાંથી પકડીને બહાર કાઢે” અને તે પ્રમાણે કદાચ કરે, તે પણ તેમના ઉપર ક્રોધ ન લાવતાં સમાધિથી વિહાર કરે.
से भिक्खू वा० गामा० दुइजमाणे अंतरा से पाडिवहिया उवागच्छिज्जा ते णं पाडिवहिया एवं वइजाआउ० समणा! केवइए एस गामे 'वा जाव रायहाणी वा केवईया इत्थ आसा हत्थी गामपिंडोलगा मणुस्सा परि वसंति ! से बहुभत्ते बहुउदए बहुजणे बहुजवसे से अप्पभत्ते
Page #207
--------------------------------------------------------------------------
________________
[૧૮૮] अप्पुदए अप्पजणे अप्पजवसे ? एयप्पगाराणि पसिणाणि पुच्छिन्जा, एयप्प० पुट्ठो वा अपुट्ठो वा नो वागरिजा, एवं खलु० ज० सव्व→हिं० ( सू० १२६ ) ॥२-१-३-२
તે સાધુ સાધ્વીને માર્ગે ચાલતાં મુસાફરો મળે, તેઓ આ પ્રમાણે પૂછે કે હે સાધુઓ! તમારા વિહારમાં આવેલું ગામ કે રાજ્યધાની કેવી મેટી છે ! તથા અહીં કેટલા ઘડા હાથી ગામના ભીખારીઓ કે માણસો વસે છે, અથવા ઘણું રાંધેલું અન્ન પાણી કે અનાજ મળે છે? કે ઓછું ભજન પાણી કે અનાજ મળે છે ? એવા પ્રકારના પ્રશ્નો પૂછે, અથવા ન પણ પૂછે, તે પણ પોતે બોલવું નહિ, (ભાષાંતર વાળા આચારાંગસૂત્રમાં પાઠ વિશેષ છે. પતHT TrforfસTfજ ળો પુછે” આવા પ્રશ્નો મુનિએ પણ મુસાફરને પૂછવા નહિ.)
આજ સાધુનું સર્વ સાધુપણું છે.
बीजो उद्देशो.
બીજે ઉદ્દેશો કહીને હવે ત્રીજો કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયામાં ગમનવિધિ બતાવી, અહીં પણ તેજ કહે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
[१८८] से भिक्खू वा गामा० दूइजमाणे अंतरा से वप्पाणि वा जाव दरीओ वा जाव कूडागाराणि वा पासायाणि वा नुमगिहाणि वा रुक्खगिहाणि वा पव्वयगि० रुक्खं वा चेइयकडं आएसणाणि वा जाव भवणगिहाणि वा नो बाहाओ पगिज्झिय २ अंगुलिआए उद्दिसिय २ ओणमिय २ उन्नमिय २ निज्झाइजा, तओ सं० गामा० ॥ से भिक्खू वा० गामा० दू० माणे अंतरा से कच्छाणि वा दवियाणि वा नुमाणि वा वलयाणि वा गहणाणि वा गहणविदुग्गाणि वणाणि वा वणवि० पव्वयाणि वा पव्वयवि० अगडाणि वा तलागाणि वा दहाणि वा नईओ वा वावीओ वा पुक्खरिणीओ वा दीहियाओ वा गुंजालियाओ वा सराणि वा सरपंतियाणि वा सरसरपंतियाणि वा नो बाहाओ पगिज्झिय २ जाव निज्झाइजा, केवली०, जे तत्थ मिगा वा पसू वा पंखी वा सरीसिवा वा सीहा वा जलचरा वा थलचरा वा सहचरा वा सत्ता से उत्तसिज वा वित्तसिज वा वार्ड वा सरणं वा कं. खिज्ञा, चारित्ति मे अयं समणे, अह भिक्खू णं पु० जं नो वाहाओ पगिज्झिय २ निज्झाइजा, तओ संजयामेव आयरिउवज्झाएहिं सद्धिं गामाणुगामं दूइ जिजा ॥ ( सू० १२७)
તે ભિક્ષુ બીજે ગામ જતાં વચમાં જુએ કે ખાઈ, કેટ, મેડાવાળા ઘર, પર્વત ઉપરનાં ઘર, ભેંયરાં, વૃક્ષથી પ્રધાન ઘર અથવા ઝાડ ઉપરનાં નિવાસસ્થાન, ગુફાઓ, ઝાડના નીચે વ્યંતરનાં સ્થળ, વ્યંતર માટે કરેલી દેરડી, મઠ, ભવનગ્રહ વિગેરે જે કંઈ રમણીય સ્થાન હોય, તે હાથ ઉંચા કરી કરીને
Page #209
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦] અંગુલીથી ઉદેશી ઉદ્દેશીને ઉંચા નીચા થઈને જેવાં નહિ, તેમ બીજાને બતાવવાં પણ નહિ, તેમાં દેશે આ છે કે, તે સ્થાનમાં આગ લાગે કે ચેરી થાય તો તે સાધુ ઉપર શંકા આવે, તથા ગૃહસ્થ એમ જાણે કે, આ ઊપરથી ત્યાગી છતાં અંદરથી ઇંદિથી પરવશ છે, તથા ત્યાં બેઠેલે પક્ષીને સમુદાય ગાસ પામે, માટે સાધુ તેવું ન કરતાં શાંતિથી વિહાર કરે, તથા માગે વિહારમાં નીચલી બાબત હોય, નદીના નીચાણ ભાગમાં વસેલા (કચ્છ) દેશે અથવા મૂળા વાળની વાડીઓ, દવિયાણિ (બીડ) જેમાં રાજા તરફથી ઘાસ માટે જમીન રેકેલી હોય છે તે, તથા નીચાણના ખાડા (ખીણે) વલયો. (નદીએ વીંટેલા ભૂમીભાગે) ગહન ઉજાડ પ્રદેશ, અથવા પાણી વિનાનું રણ અથવા ઉજાડ પહાડી કિલા વન મોટાં વન પર્વત પર્વતસમૂહ હેય, કુવા તળાવ કુંડ નદીઓ વાવવિડીઓ કમળવાની તથા લાંબી વાવડીઓ ગુંજાલિકા વાંકી વાવડીએ સરેવર સરોવરની શ્રેણિ હય, જોડે જોડે તળાવ હોય, આ બધું દેખવા યોગ્ય હોય, છતાં પણ હાથ ઉંચા કરીને કે આંગળીથી ઈશારત કરીને બતાવવું નહિ, તથા દેખવું નહિ, કેવળી પ્રભુ તેમાં નીચલા દેશે બતાવે છે, કારણ કે તેમાં રહેલા મૃગે બીજાં પશુ પક્ષી સાપ સીંહ જલચર થલચર ખેચર વિગેરે છ હય, તે ત્રાસ પામે, ભડકે, અથવા શરણુ લેવા આમ તેમ દેડે, તેથી તેની નજીકમાં રહેનાર લોકોને સાધુ ઉપર શક આવે માટે સાધુએ માર્ગમાં ચાલતાં તેમ ન કરવું, માટે શાસ
Page #210
--------------------------------------------------------------------------
________________
[१८१1
જાણનારા એવા આચાર્ય ઉપાધ્યાય વિગેરે ગીતાર્થ સાધુઓ સાથે પોતે વિચરે. હવે આચાર્ય વિગેરે સાથે ચાલતાં સાધુની વિધિ કહે છે. ___ से भिक्खू वा २ आयरिउवज्झा० गामा० नो आयरियउवज्झायस्स हत्थेण वा हत्थं जाव अणासायमाणे तओ संजयामेव आयरिउ० सद्धिं जाव दुइ जिजा ॥ से भिक्खू वा आय० सद्धिं दुइजमाणे अंतरा से पाडिवहिया उवागच्छिज्जा, ते णं पा० एवं वइज्जा-आउसंतो! समणा! के तुम्भे ? कओ वा एह ? कहिं वा गच्छिहिह ?, जे तत्थ आयरिए वा उवज्झाए वा से भासिज्ज वा वियागरिज्ज वा, आयरिउवज्झायस्स भासमाणस्स वा वियागरेमाणस्स वा नो अंतरा भासं करिज्जा, तओ० सं० अहाराईणिए वा० इज्जिज्जा ॥ से भिक्खू वा अहाराइणियं गामा० दू० नो राईणियस्स हत्थेण हत्थं जाव अणासायमाणे तओ सं० अहाराइणियं गामा० दू०॥ से भिक्खू वा २ अहाराइणि गामाणुगामं दूइज्जमाणे अंतरा से पाडिवहिया उवागच्छिज्जा, ते णं पाडिपहिया एवं वइज्जा-आउसंतो! समणा ! के तुब्भे ? जे तत्थ सव्वराइणिए से भासिज्ज वा पागरिज्जवा, राइणियस्स भासमाणस्स वा वियागरेमाणस्स चा नो अंतरा भासं भासिज्जा, तओ संजयामेव अहाराइणियाए गामाणुगामं दूइज्जिज्जा ॥ (सू० १२८ )
તે ભિક્ષુ આચાર્ય વિગેરેની સાથે વિહાર કરતાં ગુરૂ વિશેરેથી એટલે દૂર ઉભું રહે, કે હાથ વિગેરેને સ્પર્શ ન થાય,
Page #211
--------------------------------------------------------------------------
________________
[૧૯]
તથા તે ભિક્ષુ આચાર્ય વિગેરેની સાથે જતાં મુસાફરે પૂછે કે હે સાધુઓ! તમે કોણ છે? ક્યાંથી આવે છે? કયાં જ વાના છે? તે સમયે જે આચાર્ય ઉપાધ્યાયવિગેરે જે મોટા હૈય, તે ઉત્તર આપે, અથવા ખુલાસાથી સમજાવે, પણ આચાયદિ ઉત્તર આપે, તેમાં પિતે વચમાં કંઈ પણ ન બોલે, તેમજ જે રત્નાધિક (ચારિત્રપર્યાયે કે જ્ઞાને મેટા હોય તે) આગ ળ ચાલે, પિતે પછવાડે ચાલે, અને ચાર હાથની દષ્ટિ રાખી ચાલે, તે ભિક્ષુ વળી જે આચાર્યને બદલે રત્નાધિક સાથે ચાલતું હોય, તેમને પણ હાથ વિગેરેથી સ્પર્શ ન કરે, અને રસ્તામાં મુસાફર મળતાં તે પૂછે તે રત્નાધિકે ઉત્તર આપવે, એટલે સૌથી મટાએ ઉત્તર આપે, પણ તે મેટા સાધુ બોલતા હોય, ત્યારે વચમાં અન્ય સાધુએ બોલવું નહિ. તેજ પ્રમાણે સંવતેએ મેટા રત્નાધિક સાધુને આગળ કરીને વિહાર કરે. વળી – . से भिक्खू वा० दूइजमाणे अंतरा से पाडिवहिया સવારિ છે, તે પણ વન–૩૦ ન!ાयाई इत्तो पडिवहे पासह, तं-मणुस्सं वा गोणं वा महिसं वा पसुं वा पक्खि वा सिरीसिवं वा जलयरं वा से आइक्खह दंसेह, तं नो आइक्खिज्जा नो दंसिज्जा, नो तस्स तं परिन्नं परिजाणिज्जा, तुसिणिए उवेहिजा, जाणं वा नो जाणंति वइजा, तओ सं० गामा० दू० ॥ से भिक्खू वा० गा० दू० अंतरा से पाडि० उवा०, ते णं पा० एवं वइजा-आउ. स० ! अवियाई इत्तो पडिवहे पासह उदगपसूयाणि कंदाणि
Page #212
--------------------------------------------------------------------------
________________
[16]
वा मूलाणि वा तया पत्ता पुप्फा फला बीया हरिया उदगं वा संनिहियं अगणिं वा संनिखित्तं से आइक्खह जाव दूइ. ज्जिज्जा ॥ से भिक्खू वा० गामा० दूइज्जमाणे अंतरा से पाडि० उवा०, ते णं पाडि० एवं आउ० स० अवियाई इत्तो पडिवहे पासह जवसाणि वा जाव से णं वा विरूवरूवं संनिविटुं से आइक्खह जाव दूइज्जिज्जा॥से भिक्खू वा० गामा० दूइज्जमाणे अंतरा पा० जाव आउ० स० केवइए इत्तो गामे वा जाव रायहाणिं वा से आइक्खह जाव दुइज्जिज्जा ॥ से भिक्खू वा २ गामाणुगामं दूइज्जेज्जा, अंतरा से पाडिपहिया आउसंतो समणा ! केवइए इत्तो गामस्स नगरस्स वा जाव रायहाणीए वा मग्गे से आइक्खह, तहेव जाव दूइ ज्जिज्जा ।। (सू० १२९)
તે સાધુને માર્ગમાં જતાં કે મુસાફર પૂછે કે, હે સાધુ! તમે રસ્તામાં આવતાં કે ઈ માણસ જોયા ? બળધ ભેંસ પશુ પંખી સરીસૃપ જલચર જે કંઈ દેખ્યું હોય તે કહો, અથવા બતાવા, તે તે સમયે સાધુએ કંઈ પણ બોલવું નહિ, તેમ બતાવવું નહિ, તેની તે વાત સાધુએ કબુલ રાખવી નહિ, મૌન રહેવું, અથવા જાણતા હોય. તે પણ નથી જાણતો એમ કહેવું, તેજ પ્રમાણે સમાધિથી વિહાર કરે, તેજ પ્ર. માણે સાધુને માર્ગમાં પૂછે, કે જળમાં થનારાં કંદ મૂળ છાલ પાંદડાં ફૂલ ફળ બીજ હરિત (ભાજી) પાણી અથવા સ્થાપેલી અગ્નિ હોય તે બતાવે, તે સમયે પણ મન રહેવું, જાણવા • १३
Page #213
--------------------------------------------------------------------------
________________
[१४] છતાં, નથી જાણત” એમ કહેવું, અથવા પૂછે કે માર્ગમાં જવ ઘઉંના ખેતર અથવા જુદું જુદું જે જોયું હોય તે કહે, તેપણ મૌન રહેવું, તેજ પ્રમાણે પૂછે કે અહીંથી ગામ અથવા રાજધાની કેટલી દૂર છે? તે પણ મન રહેવું, અથવા અમુક ગામ અથવા નગર કે રાજ્યધાનીએ કયે રસ્તે જાય છે? વિગેરે પૂછે તે માન રહેવું, પણ તે સંબંધી ઉત્તર આપે
से मिक्खू० गा० दू० अंतरा से गोणं वियालं पडिबहे पेहाए जाव चित्तचिल्लडं वियालं प० पेहाए नो तेसिं भीओ उम्मग्गेणं गच्छिज्जा नो मग्गाओ उम्मग्गं संकमिजा नो गहणं वा वणं वा दुग्गं वा अणुपविसिजा नो रुक्खंसि दुरुहिजा नो महइमहालयंसि उदयंसि कायं विउसिजा नो वाडं वा सरणं वा सेणं वा सत्थं वा कंखिजा अप्पुस्सुए जाव समाहीए तओ संजयामेव गामाणुगामं दूइ जिजा ॥ से भिक्खू० गामाणुगाभं दूइजमाणे अंतरा से विहं सिया, से जं पुण विहं जाणिज्जा इमंसि खलु विहंसि बहवे आमोसगा उवगरणपडियाए संपिडिया गच्छिज्जा, नो तेसिं भीओ उ. म्मग्गेण गच्छिज्जा जाव समाहीए तओ संजयामेव गामाणुगामं दूइज्जेजा ॥ (सू० १३०)
તે ભિક્ષને વિહાર કરતાં માર્ગમાં બળધ કે સાપ ઉ. ન્મત્ત થએલે જુએ, સિંહ ચીતરો અથવા તેનું બચ્ચું જુએ, તે તેના ભયથી ડરીને ઉન્માર્ગે જવું નહિ, તેમ ઉજ્જડ અર
Page #214
--------------------------------------------------------------------------
________________
[ १८५] gયમાં ઘુસવું નહિ, તેમ ઝાડ ઉપર પણ ચડવું નહિં, તેમ પાણીમાં પણ પેસવું નહિ, તેમ વાડમાં પેસવું નહિ, બીજાનું શરણ ચાહવું નહીં, પણ ઉત્સુકતા રાખ્યા વિના શાંતિથી જવું, આ સૂત્ર જિનકલ્પ આશ્રયી છે, પણ સ્થવિર કલ્પીએ તે સાપ વિગેરેને બાજુએ ટાળી નીકળવું, વળી તે માર્ગ ચાલતાં લાંબી ઉજાડ અટવી આવે, અને તેમાં ચારે રહેતા હોય, અને તે ચરે ઉપધિ લેવા આવતા હોય, તે પણ તેના ડરથી ઉન્માર્ગે જવું નહિ, પણ સીધે રસ્તે શાંતિથી વિહાર ४२ता .
से भिक्खू वा० गा० दू० अंतरा से आमोसगा संपिडिया गच्छिन्जा, ते णं आ० एवं वइज्जा--आउ० स०! आहर एयं वत्थं वा०४ देहि निक्खिवाहि, तं नो दिज्जा निक्खिविज्जा, नो वंदिय २ जाइज्जा, नो अंजलिं कट्ट जाइब्जा, नो कलुणपडियाए जाइज्जा, धम्मियाए जायणाए जाइज्जा, तुसिणीयभावेण वा ते णं आमोसगा सयं करणिज्जंतिकट्ट अक्कोसंति वा जाव उद्दविंति वा वत्थं वा ४ अच्छिदिज्ज वा जाव परिविज्ज वा, तं नो गामसंसारियं कुज्जा, नो रायसंसारियं कुज्जा, नो परं उवसंकमित्तु बूयाआउसंतो! गाहावई एए खलु आमोसगा उवगरणपडियाए सयंकरणिज्जंतिकट्ट अक्कोसंति वा जाव परिट्ठवंति वा, एयपगारं मणं वा वायं वा नो पुरओ कट्ट विहरिज्जा, अप्पुस्सुए जाप समाहीए तओ संजयामेव गामा०. दूइ० ॥ एवं
Page #215
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ] खलु० सया जइ० (सू० १३१ ) तिबेमि ॥ समाप्तमीर्याख्यं तृतीयमध्ययनम् ।। २-१-३-३
ભિક્ષને વિહાર કરતાં ચરો ભેગા થઈને ઉપકરણ યાચે, તે તેમને હાથમાં અર્પણ કરવા નહિ, બલથી ગ્રહણ કરે તે જમીન ઉપર નાંખી દેવાં, અને ચારે લીધા પછી તેને વંદન કરીને યાચવાં નહિ, તેમ હાથ જોડીને દીનતાથી પણ વંચવા નહિ, પણ ધર્મ સમજાવીને યાચવાં અથવા ચુપ રહીને ઉ. પેિક્ષા કરવી, તથા તે ચરે પિતાના કર્તવ્ય પ્રમાણે આકાશ કરે, દંડથી મારે અથવા જીવ લે, તે પણ તેમાં સામે થવું નહિ, પણ તેઓ માલ વિનાના સમજી પાછાં ફેંકી દે, ફાડી નાખે તે પણ તેમની ચેષ્ટા ગામમાં કે રાજકૂળમાં કહેવી નહિ, અથવા બીજા ગ્રહસ્થને પણ એમ ન કહેવું કે આ ચેરેએ આ પ્રમાણે કર્યું છે. તથા મનથી કે વચનથી તેના ઉપર દુર્ભાવ બતાવે નહિ, પણ ઉત્સુકતા છેડી સમાધિથી વિહાર કરી બીજે ગામ જવું. આજ સાધુની સાધુતા છે.
ત્રીજું અધ્યયન સમાપ્ત થયું.
ચોથું અધ્યયન ભાષા જાત. ત્રીજું અધ્યયન કહ્યું, હવે શું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ત્રીજા અધ્યયનમાં પિંડવિશુદ્ધિ માટે ગમનવિધિ કહી, ત્યાં ગયેલાએ માર્ગમાં આ પ્રમાણે બોલવું
Page #216
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] આમ ન બોલવું, તે બતાવશે, આ સંબંધે આવેલા આ ભાષા જાત અધ્યયનના ચાર અનુગદ્વાર થાય છે, તેમાં નિક્ષેપનિયુક્તિ અનુગમમાં ભાષાજાત શબ્દના નિક્ષેપા માટે નિયુંતિકાર કહે છે. जह वकं तह भासा जाए छकं च होइ नायव्वै । उप्पत्तीए ? तह पन्जवं २ तरे ३ जायगहणे ४ य ॥ ३१३ - વાક્ય શુદ્ધિ નામના અધ્યયનમાં જેમ વાક્યને પૂર્વે નિક્ષેપ કર્યો છે, તે પ્રમાણે ભાષાને પણ કરે.
જાત શબ્દના નિક્ષેપાનું વર્ણન. પણ જાત શબ્દને છ પ્રકારે નિક્ષેપ કરે, નામ સ્થાપના ક્ષેત્ર કાળ અને ભાવ છે, એમાં નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય જાત આગમથી અને ને આગમથી છે, તેમાં વ્યતિરિરિક્તમાં નિર્યુક્તિકાર પાછળની અડધી ગાથાથી કહે છે, તે ચાર પ્રકારે ઉત્પત્તિજાત, પર્ય વજાત, અંતરજાત, અને ગ્રહણ જાત છે. (૧) તેમાં ઉત્પત્તિજાત તે જે દ્રવ્ય ભાષા વર્ગની અંદર પડેલાં કાયયેગથી ગ્રહણ કરેલાં તે વાયેગવડે નિસુખ થયેલાં ભાષા પણે ઉત્પન્ન થાય, તે ઉત્પત્તિજાત છે, અર્થાત જે દ્રવ્ય ભાષા પણે ઉત્પન્ન થાય છે. (૨) તેજ વાચાથી નિસૃષ્ટ ભાષા દ્રવડે જે વિશ્રેણીમાં રહેલા ભાષા વર્ગણાની અંદર રહેલાં નિકૃષ્ટ દ્રવ્યના પરાઘાતવડે ભાષાપયોય પણે જે ઉત્પન્ન થાય છે, તે દ્રવ્ય પર્યવજાત કહેવાય છે, (૩) જે દ્રવ્યો અંત
Page #217
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮] રાલે સમશ્રેણિમાજ નિરુણ દ્રવ્યની સાથે મિશ્રિત ભાષા પરિણ- . મને ભજે, તે અંતરજાત છે. (૪) વળી જે દ્રવ્યે સમણિમાં રહેલા ભાષાપણે પરિણમેલાં કર્ણ શખુલી (કાનની અંદર) ના કાણામાં પેઠેલાં ગ્રહણ કરાય છે, તે અનંત પ્રદેશવાળાં દ્રવ્યથી છે, તથા અસંખ્યપ્રદેશવાળા અવકાશમાં અવગાઢેલાં ક્ષેત્રથી છે, કાળથી એક બે ત્રણથી માંડીને અસંખ્યાત સમય સુધીની સ્થિતિવાળાં છે, ભાવથી વર્ણ ગંધ રસ સ્પર્શવાળાં છે. તે આવાં દ્રવ્યો “ગ્રહણજાત છે, દ્રવ્યજાત કહ્યું,
ક્ષેત્રાદિજાત તે સ્પષ્ટ હોવાથી નિયંતિકારે કહ્યાં નથી, તે આ પ્રમાણે છે, જે ક્ષેત્રમાં ભાષાજાતનું વર્ણન ચાલે, અને થવા જેટલું ક્ષેત્ર સ્પર્શ કરે, તે ક્ષેત્રજાત છે, એ જ પ્રમાણે જે કાળમાં વર્ણન ચાલે તે કાલજાત છે, - ભાવજાત તે તેજ ઉત્પત્તિ પર્યવ અંતર ગ્રહણ દ્રવ્ય સાંભળનારના કાનમાં જણાય, કે “આ શબ્દ” છે, એવી બુદ્ધિ ઉત્પન્ન કરે, તે પણ અહિં અધિકાર દ્રવ્ય ભાષાજાત વડે છે કારણ કે દ્રવ્યની પ્રધાન વિવફા છે,
દ્રવ્યને વિશિષ્ટ અવસ્થા ભાવ છે, તે માટે ભાવ ભાષા જાત વડે પણ અધિકાર છે.
ઉદ્દેશાના અર્થાધિકાર માટે કહે છે – सव्वेऽवि य वयणविसाहिकारगा तहवि अस्थि उ विसेसेो । वयणविभत्ती पढमे उप्पत्ती वजणा बीए ॥३१॥
Page #218
--------------------------------------------------------------------------
________________
[१८] જો કે બે ઉદ્દેશા પણ વચન વિશુદ્ધિ કરનારા છે, તે પણ તે દરેકમાં વિશેષ છે, તે આ છે, પ્રથમના ઉદ્દેશામાં વચનની વિભક્તિ છે, એટલે એકવચનથી લઈને સળ પ્રકારના વચન નને વિભાગ છે. તથા આવું વચન બોલવું, આવું નહિ, તેનું વર્ણન છે, બીજા ઉદ્દેશામાં કોઈ વિગેરેની ઉત્પત્તિ જેમ ન થાય, તેમ બોલવું, હવે સૂત્ર અનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર છે, તે આ પ્રમાણે છે –
से भिक्खू वा २ इमाइं वयायाराई सुच्चा निसम्म इमाई अणायाराइं अणारियपुव्वाइं जाणिजा-जे कोहा वा वायं विउंजंति जे माणा वा० जे मायाए वा० जे लोभा वा वायं विउंजंति जाणओ वा फरसं वयंति अजाणओ वा फ० सव्वं चेयं सावजं वजिजा विवेगमायाए, धुवं चेयं जाणिजा अधुवं चेयं जाणिजा असणं वा ४ लभिय नो लभिय भुंजिय नो भुजिय अदुवा आगओ अदुवा नो आगओ अदुवा एइ अदुवा नेा एइ अदुवा एहिइ अदुवा नो एहिइ इत्थवि आगए इत्थवि नो आगए इत्थवि एइ इत्थवि नो एति इत्थवि एहिति इत्थवि नो एहिति ॥ अणुवीइ निट्ठाभासी समियाए संजए भासं भासिजा, तंजहा-एगवयणं १ दुवयणं २ बहुव० ३ इत्थि० ४ पुरि०५ नपुंसगवयणं ६ अज्झत्थव०७ उवणीयवयणं ८ अवणीयवयणं ९ उवणीयअवणीयव० १० अवणीयउवणीयव० ११ तीयव० १२ पडुप्पन्नव० १३ अणागयव० १४ पञ्चक्खवयणं १५ परक्खव० १६, से एगवयणं वईस्सामीति एगवयणं वइजा जाव परुक्खवयणं वइस्सा
Page #219
--------------------------------------------------------------------------
________________
[२००] मीति परुक्खवयणं वइजा, इत्थी वेस पुरि सोवेस नपुंसगं वेस एयं वा चेयं अन्नं वा चेयं अणुवीइ निट्ठाभासी समियाए संजए भासं भासिन्जा, इच्चेयाइं आययणाई उवातिकम्म ॥ अह भिक्खू जाणिजा चत्तारि भासजायाई, तंजहा-सच्चमेगं पढमं भासजायं १ बीयं मोसं २ तईयं सच्चामोसं ३ नेर सञ्चं नेव मोसं नेव सच्चामोसं असञ्चामोसं नाम तं चउत्थं भासजायं ४ ॥ से बेमि जे अईया जे य पडप्पन्ना जे अणागया अरहंता भगवंतो सव्वे ते एयाणि चेव चत्तारि भासजायाइं भासिसु वा भासंति वा भासिस्संति वा पन्नविंसु वा ३, सब्वाइं च णं एयाई अचित्ताणि वण्णमंताणि गंधमंताणि रसमंताणि फासमंताणि चओवचइयाई विप्परिणामधम्माइं भवंतीति अक्खायाई ॥ सू० १३२)
साधुने 241 मत:४२म अपन थमेसा (हम् આ પ્રત્યક્ષ સમીપ વાચી શબ્દવડે બતાવેલ હોવાથી) તથા જોડાજોડ વાણી સંબંધી આચાર તે વાગાચાર (વાણુના આચાર) સૂત્રકાર બતાવે છે, તે સાંભળીને તથા હૃદયમાં જાણુંને ભાષા સમિતિ વડે તે સાધુએ વચન બોલવું તે હવે વિગત વાર કહે છે. - તેમાં પ્રથમ આવી ભાષા ન બોલવી, તે અનાચરિત ભાષાનું વર્ણન કરે છે, તે ન બોલવા ગ્ય અનાચાર કહે છે, એટલે જે કોધથી વાચા બોલે છે, જેમકે તું ચર છે દાસ છે! તથા કેટલાક માનથી બેલે છે, જેમકે હું ઉત્તમ જાતિને છું તું અધમ જાતિને છે, તથા માયાથી લે છે જેમકે હું માં
Page #220
--------------------------------------------------------------------------
________________
[ ર૦૧]. છું. (પણ માં હોય નહિ) અથવા બીજાને સાવદ્ય (પાપ વાળ) સંદેશો કેઈ ઉપાય વડે કહીને પછી મિથ્યાદુકૃત કરે છે છે, આ તે મારાથી સહસા (ઉતાવળથી) બેલાઈ ગયું છે! તથા કેઈ લેભથી બેલે કે આ વચન બોલવાથી હું કંઈક મેળવીશ. તથા કેઈને દોષ જાણતા હોય, તેને દેષ ઉઘાડવાવડે કઠોર વચન બોલે છે, અથવા અજાણ પણે બેલે છે, આ બધું ઉપર કહેલું સઘળું કોધાદિનું વચન પાપ સહિત હવાથી (સાવદ્ય છે માટે) તે વર્જવું, અથાત્ વિવેકી બનીને સાધુએ તેવું વચન ન બોલવું.
તથા કોઈ સાથે સાધુએ બોલતાં નિશ્ચયાત્મક વાચા ન બોલવી કે અમુક વરસાદ વિગેરે બનશે તેવી જ રીતે અધુવ પણ જાણવું, (કે આમ નહિજ બને) અથવા કેઈ સાધુને ભિક્ષા માટે કે જ્ઞાતિ કે કુલમાં પ્રવેશ કરતે જોઈને તેને ઉદ્દેશીને બીજા સાધુઓ આવું બોલે કે આપણે ખાઈ લે, તે લઈનેજ આવશે, અથવા તેને માટે રાખી મુકે, તે કંઈ પણ લીધા વિના જ આવશે અથવા ત્યાંજ ખાઈને અથવા ખાધા વિનાજ આવશે, તેવું નિશ્ચયાત્મક વચન પણ ન બોલવું, તથા આવી વાણું ન બોલવી, કે રાજા વિગેરે આવ્યા છેજ, તથા તેનાથી જ આવ્ય, અથવા આવે છે જ, આવવાને નથી જ, તથા તે આવશેજ, અથવા આવશેજ નહિ, એ પ્રમાણે પત્તન મઠ વિગેરે આશ્રયી પણ ભૂત વિગેરે ત્રણે કાળ આશ્રયી જવું, તે બધાને સાર આ છે કે જે અર્થ ને પિતે
Page #221
--------------------------------------------------------------------------
________________
બરોબર ન જાણે ત્યાં આગળ આ “એમજ છે” એમ ન. બોલવું,
સામાન્યથી સાધુને બધી જગ્યાએ લાગુ પડતે આ ઉપદેશ છે કે વિચારીને, સમ્ય રીતે નિશ્ચય કરીને અથવા શ્રત ઉપદેશ વડે પ્રજનવડે સાધારણ “નિશ્ચય આત્મક” બનીને ભાષા સમિતિવડે અથવા રાગદ્વેષ છોડીને સેળ વચનની વિધિ જાણીને ભાષા બેલે, જેવી ભાષા બોલવી તે સેળ પ્રકારના વચનની વિધિવાળી ભાષા બતાવે છે.
સેળ પ્રકારની ભાષા, (૧) એકવચન જેમકે “વૃક્ષ” (૨) દ્વિવચન વૃક્ષ” (૩) બહુ વચન “વૃક્ષા: ” આ ત્રણ વચન થયા.
ત્રણ પ્રકારના લિંગ આશ્રયી કહે છે. (૪) સ્ત્રી વચન વિણા, કન્યા, (૫) પુંવચન ઘટ; પટ: (૬) નપુંસક વચન પીઠ, દેવકુલ (દેવળ)
અધ્યાત્મવચન. (૭) આત્મામાં રહેલું તે અધ્યાત્મ (હૃદયમાં રહેલું) તેના પરિહાર કરવાવડે અન્ય બેલવા જતાં બીજું જ (ખરું) સહસાત્કારે બેલાઈ જાય. (૮) ઉપનીત વચન તે પ્રશંસાનું વચન જેમ સુંદર સ્ત્રી (૯) તેથી ઉલટું અપની નિંદાવાળું વચન. કુરૂપવાળી સ્ત્રી. (૧૦) ઊપરીત અપનત વચન કંઈક પ્રશંસા થગ્ય ગુણ બતાવી નિંદા આત્મકગુણ બતાવે. જેમકે
Page #222
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૩ ]
6
આ સ્ત્રી સુંદર છે, પણ કુલટા છે. (૧૧) અપનીત ઉપનીત વચન તે પ્રથમથી ઉલટુ છે. જેમકે આ સ્ત્રી કુરૂપા છે પણ શીલવ્રત પાળનારી સતી છે. (૧૨) અતીત વચન કૃતવાન કર્યુ. (૧૩) વમાન વચન કરે છે, (૧૪) અનાગત વચન કરશે ’ (૧૫) પ્રત્યક્ષ વચન આ દેવદત્ત છે. (૧૬) પરાક્ષવચન તે દેવદત્ત છે, આ પ્રમાણે સોળ વચનો છે, આ સાળ વચનામાં સાધુને જરૂર પડે, ત્યારે એક વચનની વિવિક્ષામાં એક વચન લે, તે પરોક્ષ વચન સુધીમાં જ્યાં જેવું ચેાગ્ય હાય ત્યાં તેવું ખાલે, તથા સ્ત્રી વગેરે દેખે છતે આ સ્ત્રીજ છે, અથવા પુરૂષ અથવા નપુંસક છે, જેવુ... હાય તેવું ખેલે, આ પ્રમાણે વિચારી નિશ્ચય કરીને સત્ય બોલનારા સમિતિવડે અથવા સમપણે સયત ભાષા ખેલે, તથા પૂર્વે કહેલાં અથવા હવે પછી કહેવાતા દોષોનાં સ્થાન છેાડીને ભાષા ખાલે, તે ભિક્ષુ ચાર પ્રકારની ભાષાએ જાણે, તે આ પ્રમાણે
(૧) સત્યભાષાજાત—તે યથાર્થ વચન અતિથ ( ખરેખરૂ) બાલવું. ગાય હાય તા ગાય અશ્વ હાય તા અશ્વ કહેવા.
(૨) એથી વિપરીત તે મૃષા ( જૂઠ ) ખેલવુ -એટલે ગાયને અશ્વ કહેવા, અશ્વને ગાય કહેવી.
(૩) સત્યમૃષા–જેમાં થાડું સત્ય થાડું અસત્ય. જેમકેદેવદત્ત ઘેાડા ઉપર બેસીને જતા હાય તો ઉંટ ઉપર બેસીને દેવદત્ત જાય છે અમ કહેવું.
Page #223
--------------------------------------------------------------------------
________________
[ ર૦૪].
. (૪) બેલાયેલી ભાષામાં સત્ય, જુઠ કે મિશ્રપણું ન હોય, તે આમંત્રણ આજ્ઞાપન વિગેરેમાં સત્ય જુઠ નથી તે
અસત્યામૃષા”ચેથી ભાષા છે, આ બધું સુધર્મા સ્વામીએ પિતાની બુદ્ધિથી નથી કહ્યું તેથી કહે છે, કે જે પૂર્વે તીર્થકર થયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે બધા તીર્થકરેએ કહ્યું છે, હમણાં કહે છે અને કહેશે, કે આ બધાએ ભાષાદ્રવ્ય અચિત્ત છે, વર્ણ ગંધ રસ ફરસવાળાં, ચય, ઉપચય વિગેરે વિવિધ પરિણામ ધર્મવાળા છે, એવું તીર્થકરે કહેલ છે, અહીં વર્ણ વિગેરે ગુણો બતાવવાથી શબ્દનું મૂર્ત પણું બતાવ્યું, પણ અનેક એવું માને છે, કે “શબ્દ આકાશને ગુણ છે, તે આકાશને વર્ણ વિગેરે નથી માટે શબ્દ રૂપી નહિ પણ અરૂપી છે, તેમ જેને માનતા નથી, તથા ચય–ઉપચય ધર્મ બતાવવાથી શબ્દનું અનિત્યપણું બતાવ્યું; કારણ કે શબ્દદ્રનું વિચિત્રપણું સિદ્ધ થાય છે. હવે શબ્દોનું કૃતત્ત્વ પ્રકટ કરવા કહે છે.
से भिक्खू वा० से जं पुण जाणिजा पुब्धि भासा अभासा भासिजमाणी भासा भासा भासासमयवीइकंता च णं भासिया भासा अभासा ॥ से भिक्खू वा० से जं पुण जाणिजा जा य भासा सच्चा १ जा य भासा मोसा २ जा य भासा सच्चामोसा ३ जा य भासा असच्चऽमोसा ४, तहप्पगारं भासं सावज्जं सकिरियं कक्कसं कडुयं निठुरं फरसं अण्हयकरि छेयणकरि भेयणकरि परियावणकरिं उद्दवणकरि
Page #224
--------------------------------------------------------------------------
________________
[ ર૦૫] भूओवघाइयं अभिकंख नो भासिजा ॥ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण जाणिज्जा, जा य भासा सच्चा सुहमा जा य भासा असच्चामोसा तहप्पगारं भासं असावज्जं जाव अभूओवघाइयं अभिकंख भासं भासिजा ॥ (सू० १३३) .
તે ભિક્ષુ આ પ્રમાણે શબ્દને જાણે, કે ભાષા દ્રવ્ય વર્ગણાઓને વાયેગ નિસરવાથી પૂર્વે જે આ ભાષા હતી, તે વાગવડે નિસરવાથી જ ભાષા કહેવાય છે, આ કહેવાથી તાલવું ઓઠ વિગેરેના વ્યાપારથી પૂર્વે જે શબ્દ નહતા, તે તે ઉત્પન્ન કરવાથી ખુલેખુલું (પ્રકટ) કૃતક (બનાવવા) પણું સૂચવ્યું છે. જેમાં માટીના પિંડમાં પ્રથમ ઘડો નહોતે, તે કુંભારે પ્રયજન આવતાં દંડચકવડે ઘડાને બનાવ્યું, તેમ તે ભાષા બોલાયા પછી નાશ પામતી હોવાથી શબ્દનું બોલાયા પછીના કાળમાં અભાષાપણું છે, જેમકે ઘડે ફૂટવાથી ઠીકરાં થયાં, ત્યારે તે કપાળ ( ઠીકરું-ડીબ) ની અવસ્થામાં ઘડે તે અઘડો થયો છે. આ વાવડે શબ્દને પૂર્વ અભાવ તથા પ્રવ્રુસ (નાશ થવાથી) અભાવ બતા
વ્યા છે, હવે ચારે ભાષાઓમાંથી ન બોલવા યોગ્ય ભાષાને કહે છે, તે ભિક્ષુ આ પ્રમાણે જાણે કે ૧ સત્ય ૨ મૃષા ૩ સત્યામૃષા : અસત્યામૃષા એમ ભાષા ચાર ભેદે છે. તેમાં મૃષા સત્યામૃષા તે બોલવા ગ્ય નથી, પણ સત્ય વચન પણ કકેશ વિગેરે દુર્ગણવાળું ન બોલવું, તે બતાવે છે.
(૧) અવધ (પાપ) સહિત વર્તે, તે “સાવદ્ય ભાષા”
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ર૦૬]
સત્ય હોય તે પણ ન બોલવી, (૨) સકિય–તે જેમાં અનર્થ . દંડની ક્રિયા પ્રવર્તે, તે પણ ભાષા સાધુએ ન બેલવી (૩) કર્કશ તે ચાવેલા અક્ષરવાળી (૪) કટુક-તે ચિત્તને ઉગ કરનારી (૫) નિષ્ફર તે હક્ક પ્રધાન (ઠપકા રૂપ) (૬) પરૂષા તે પારકાના મર્મ ઉઘાડવા રૂપ (૭) કર્માસ કરનારી, તેજ પ્રમાણે છેદન ભેદન તે ઠેઠ અપદ્રાવણ કરનારી સુધી જે જીવેને ઉપતાપ કરનારી હોય, તે મનથી વિચારીને સત્ય હોય તે પણ ન બોલવી, હવે બોલવાની ભાષા કહે છે. તે ભિક્ષુ આ પ્રમાણે જાણે, કે જે ભાષા સત્ય છે, તથા કોમળ વિગેરે ગુણવાળી જેને ઉપતાપ ન કરનારી ભાષા છે, તે બલવી, તથા કુશાગ્રબુદ્ધિવડે વિચારીને જે સૂમ ભાષા બિલાય, તે વખતે મૃષા પણ સત્ય જેવી ગુણકારી થાય, જેમ કે મૃગ દેખ્યું હોય, છતાં શિકારી આગળ તે મૃગની રક્ષા ખાતર “ન દેખ્યું' કહે, તે સત્ય જેવું જ ગુણકારી છે,
अलिअ न भासिअव्वं अत्थि हु सच्चंपि जं न वत्तव्यं । सञ्चंपि होइ अलिझं जे परपीडाकरं वयणं ॥ १ ॥
જેમ જૂઠ ન બેલવું, તેમ સત્ય પણ જે પરને પીડા કારક વચન હેય તે જૂઠા જેવું જાણીને બોલવું નહિ, તથા જે અસત્યામૃષા છે તે આમંત્રણ (આ) આજ્ઞાપની (આમ કરે) વિગેરે પણ જે અસાવધ અકિય અકઠેર જીવને દુ:ખ ન દેનારી હોય, તે “મનથી ” વિચારીને હમેશાં સાધુએ બેલવી
Page #226
--------------------------------------------------------------------------
________________
[२०७]
से भिक्खू वा पुमं आमंतेमाणे आमंतिए वा अपडिसुणेमाणे नो एवं वइजा-होलित्ति वा गोलित्ति वा वसुलेत्ति वा कुपक्खेत्ति वा घडवासित्ति वा साणेत्ति वा तेणित्ति वा चारिएत्ति वा माईत्ति वा मुसावाइत्ति वा, एयाइं तुम ते जणगा वा, एअप्पगारं भासं सावजं सकिरियं जाव भूओवघाइयं अभिकंख नो भासिन्जा ॥ से भिक्खू वा० पुमं आमंतेमाणे आमंतिए वा अप्पडिसुणेमाणे एवं वइजा-अमुगे इ वा आउसोत्ति वाआउसंतारोत्ति वा सावगेत्ति वा उवासग्गेत्ति वा धम्मिएत्ति वा धम्मपिएत्ति वा, एयप्पगारंभासं असावजं जाव अभिकंख भासिन्जा॥से भिक्खूवा २ इत्थि आमंतेमाणे आमंतिए य अप्पडिसुणेमाणे नो एवं वइजा-होली इ वा गोलीति वा इत्थीगमेणं नेयव्वं ।। से भिक्खू वा २ इत्थि आमंतेमाणे आमंतिए य अप्पडिसुणेमाणी एवं वइजा-आउसोत्ति वा भइणित्ति वा भोईति वा भगवई ति वा साविगेति वा उवासिएत्ति वा धम्मिएत्ति वा धम्मप्पिएत्ति वा, एयप्पगारं भासं असावजं जाव अभिकंख भासिजा ॥ (सू० १३४ ) - તે સાધુ જરૂર પડતાં કઈ માણસને બોલાવે, અથવા પૂર્વે બોલાવ્યો હોય, પણ તે માણસે લક્ષ્ય ન આપ્યું હોય, તે તેને આવા કઠેર શબ્દ ન કહેવા, કે તું હોલ, ગેલ (આ બંને શબ્દ બીજા દેશમાં અપમાન રૂપે છે) તથા વૃપલ અથવા કજાત ઘટદાસ કુત્ત ચેર, અથવા ચારિકમાયી મૃષાવાદી અથવા તું આવો ! અથવા તારાં માબાપ આવાં છે! આ ભાષા કઠેર હોવાથી સાધુએ ન બોલવી, પણ તેથી
Page #227
--------------------------------------------------------------------------
________________
[ ૦૮] વિપરીત તે અકઠેર ભાષા બોલવી, એટલે આમંત્રણ કર્યા. છતાં પેલા પુરૂષનું લક્ષ્ય ન હોય, તે શાંતિથી કહેવું કે હે ભાઈ ! આયુષ્યન્ ! અથવા બહુ આયુષ્યન્ત શ્રાવક ધર્મ પ્રિય-અર્થાત્ તેને પ્રિય લાગે, તેવું વચન કહેવું, તેજ પ્રમાણે સ્ત્રીને આશ્રયી પણ હલી ગેલી વિગેરે કઠોર વચન ન કર હવા, પણ તેનું લક્ષ્ય ખેંચવા આયુષ્મતી, બાઈ, ભેગી ભગવતી શ્રાવિકા ઉપાસિકા ધાર્મિકા ધર્મ પ્રિયા ઈત્યાદિ અસાવદ્ય વચન વિચારીને બોલવું એ જ પ્રમાણે અભાષણીય ભાષાના બીજા પ્રકારે બતાવે છે.' . से भि० नो एवं वइजा-नभोदेवित्ति वा गजदेवित्ति वा विज्जुदेवित्ति वा पवुट्ठदे० निवुट्ठदेवित्तिए वा पडउ वा वासं मा वा पडउ निप्फजउ वा सस्सं मा वा नि० विभाउ वा रयणी मा वा विभाउ उदेउ वासूरिए मा वा उदेउ सोवा राया जयउ वा मा जयउ, नो एयप्पगारं भासं भासिजा । पन्नवं से भिक्खू वा २ अंतलिक्खेत्ति वा गुज्झाणुचरिएत्ति वा समुच्छिए वा निवइए वा पओ वइजा वुट्टबलाहगेत्ति वा, एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्व?हिं समिए सहिए सया जइजासि तिबेमि २-१-४-१ | માયનસ્થ પ્રથમઃ || (સૂલ ) વળી તે સાધુ અસંતને વેગ્ય આવી જે ભાષા છે તેને ન બોલે, જેમકે નભેદેવ, ગર્જતદેવ, વિજળીદેવ પ્રવૃષ્ટદેવ નિવૃષ્ટદેવ (આમાં વર્ષાદ વીજળી વિગેરેને દેવ ન કહે તે સૂચવ્યું છે.)
Page #228
--------------------------------------------------------------------------
________________
[૨૦]. તથા વર્ષાદ પડે અથવા ન પડે, સૂર્ય ઉગે, અથવા ન ઉગે, આ રાજા જીતે અથવા ન જીતે, આવી ભાષા પણ ન બોલે, પણ કારણ પડે વરસાદને અંગે બોલવું પડે, તે સંયત ભાષાએ આ પ્રમાણે બોલવું કે અંતરિક્ષમાંથી વરસાદ પડે છે, અથવા ગુહયાનું ચરિત (
) છે, સંમૂછિમ છે અથવા વાદળાં વરસે છે, આ પ્રમાણે સાધુ સાધ્વીએ ખુશામત વિનાનું સાદું વચન બોલવું, તેજ સાધુની સાધુતા છે, તે સર્વ અથવડે સમજીને સમિતિ સહિતપણે બોલવામાં પ્રયત્ન કરે. ચોથા અધ્યયનને ૧લે ઉદ્દેશો પૂરે થયે.
બીજો ઉદેશે.
- પહેલો કહીને બીજે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં વાચ્ય અવાચનું વિશેષપણું બતાવ્યું, અહીં પણ તેજ બાકીનું કહે છે, આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે,
से भिक्खू वा जहा वेगईयाई रूवाई पासिज्जा तहावि ताई नो एवं वइजा, तंजहा-गंडी गंडीति वा कुट्टी कुट्ठीति वा जाव महुमेहुणीति हत्थच्छिन्ने वा हत्थच्छिन्नेत्ति वा एवं पायछिन्नेत्ति वा नक्कछिण्णेइ वा कण्णछिन्नेइ वा उट्टछि नेतिवा, जेयावन्ने तहप्पगारा एयप्पगाराहिं भासाहिं बुइयार ૧૪
Page #229
--------------------------------------------------------------------------
________________
[२१०] कुप्पंति माणवा ते याबि तहप्पगाराहिं भासाहिं अभिकंख नो भासिन्जा ॥ से भिक्खू वा० जहा वेगइयाई रूवाइं पासिजा तहावि ताइं एवं वइजा-तंजहा-ओयंसी ओयंसित्ति वा तेयंसी तेयसीति वा जसंसी जसंसीइ वा वञ्चंसी वञ्चसीइ वा अभिरुयंसी २ पडिरूवंसी २ पासाइयं २ दरिसणिज्जं दरिसणीयत्ति वा, जे यावन्ने तहप्पगारा तहप्पगाराहिं भासाइं बुइया २ नो कुप्पंति माणवा तेयावि तहप्पगारा एयप्पगाराहिं भासाहिं अभिकंख भासिजा ॥ से भिक्खू वा० जहा वेगइयाई रूवाई पासिजा, तंजहा-वप्पाणि वा जाव गिहाणि वा, तहावि ताई नो एवं वइजा, तंजहा-सुक्कडे इ वा सुटुकडे इ वा साहुकडे इ वा कल्लाणे इ वा करणिज्जे इ वा, एयप्पगारं भासं सावज्जं जाव नो भासिज्जा॥ से भिक्खू वा० जहा वेगईयाई रुवाइं पासिज्जा, तंजहावप्पाणि वा जाव गिहाणि वा तहावि ताई एवं वइज्जा, तंजहा-आरंभकडे इ वा सावज्जकडे इ वा पयत्तकडे इ वा पासाइयं पासाइए वा दरिसणीयं दरसणीयंति वा अभिरूवं अभिरूवंति वा पडिरूवं पडिरूवंति वा एयप्पगारं भामं असावज्जं जाव भासिज्जा ॥ (सू० १३६)
તે ભિક્ષુ કઈ પણ રૂપે જુએ, તે પણ તેવાં રૂપે બેલે નહિ, જેમકે કેઈને ગંડ માળને રોગ થયે હોય ચંડીપદ (ગુમડાંવાળા) તથા કડીયા અથવા પૂર્વે બતાવ્યા પ્રમાણે ૧૬ રેગવાળાને તે રેગવાળો કહી ચીડવે નહિ, તે છેવટે મધુ મેહી સુધી છે. (આ રેગવાળને મધુ જે
Page #230
--------------------------------------------------------------------------
________________
ર૧૧ પેસાબ વારંવાર આવે છે તે ચોથા ભાગમાં ધૂત અધ્યયનમાં સેળે રેગનું સ્વરૂપ બતાવ્યું છે, અહીં ગંડીમાં વિશેષ આ છે કે ઉછુન ગુફપાદ હોય તેને પણ ગંડી કહ્યો છે.) આ રેગીએ સિવાય કોઈને પાછળથી અંગમાં ખોડ આવી હોય, હાથ છેદાયેલ હોય, તેમ પગ નાક કાન ઓઠ વિગેરે દાયલા હોય, તથા કાણો હાય કુંટ હોય, તેવાને તેવા શબ્દોએ બોલાવવાથી તેઓ કોપાયમાન થાય છે, માટે તેવાને તેવાં વચનથી બેલાવ નહિ, (લૈકિકમાં પણ કહેવત છે કે અંધાને અંધ કહે, કડવું લાગે વેણ ધીરે ધીરે પૂછીએ, ભાઈ શાથી ખોયાં નેણ,!)
તેવાને જરૂર પડતાં કેવી રીતે બોલાવવા તે કહે છે, તે ભિક્ષુ કદાચ ગંડી પદ વિગેરે વ્યાધિવાળા માણસને જુએ, અને તેને બોલાવવો હોય, તે તેને કેઈપણ સારે ગુણ જેઈને તેને ઉદ્દેશીને હું એજસ્વી ! હે તેજસ્વી ! ઈત્યાદિ આમંત્રણે લાવે.
આ સંબંધમાં કૃષ્ણ વાસુદેવનું દષ્ટાંત છે..
એક સડેલે કુતરે રાજમાર્ગમાં પડેલ તેની દુર્ગધથી કૃષ્ણના માણસો આડે રસ્તે ઉતર્યા, પણ કૃણે પિતે તેજ રસ્તે જઈ તેની દુર્ગધીની ઉપેક્ષા કરી ફક્ત તેના મેઢામાં સુંદર દાંતની શ્રેણી જોઈ તેની પ્રશંસા કરી, તેજ પ્રમાણે સાધુએ તેવા રેગીમાંથી કેઈપણ ગુણ શોધી તેને બોલાવે, એટલે પરાક્રમી તેજસ્વી વક્તા યશસ્વી સુરૂપ મનહર રમ
Page #231
--------------------------------------------------------------------------
________________
[૧૨] ણીય દેખવા યોગ્ય અથવા તે જે ગુણ હોય, તેને ઉદ્દેશી. બોલાવે, કે તેનાથી તે નાખુશ ન થાય. - તથા મુનિએ કોટ કિલ્લા ઘર વિગેરે જોઈને એમ ન કહેવું કે આ રૂડા બનાવેલા છે, ખુબ બનાવ્યા છે ફાયદાકારક છે, અથવા તમારે આવા કરવા લાયક છે, એવા પ્રકારની બીજી પણ અધિકરણ ને અનુમોદનારી સાવધ ભાષા બોલવી નહિ. '
છતાં જરૂર પડે, તે કહેવું, કે મહા આરંભથી આ કરેલ છે, તથા બહુ મહેનત કરેલ છે, તથા પ્રાસાદ વિગેરે રમણિક દેખવાયેગ્ય છે, સરખી બાંધણીવાળા ભીતા છે, વિગેરે નિરવ ભાષા બોલવી.
से भिक्खू वा २ असणं वा० उवक्खडियं तहाविहं नो एवं वइज्जा, तं० सुकडेत्ति वा सुठुकडे इ वा साहुकडे इ वा कल्लाणे इ वा करणिज्जे इ वा, एयप्पगारं भासं सावज्जं जाव नो भासिज्जा ॥ से भिक्खू वा २ असणं वा ४ उवक्खવિશે પાય પર્વ વા, સંગ્રામસિ વા નાવાडेत्ति वा पयत्तकडे इ वा भद्दयं भद्देति वा ऊसढं ऊसढे इवा रसियं २ मणुन्नं २ एयप्पगारं भासं असावज्जं जाव माf or II (પૂ શરૂ૭) - સાધુએ કઈ જગ્યાએ રસોઈ તૈયાર થએલી જોઈ હોય તે એમ ન કહેવું કે પકવાન્ન સારાં કર્યા છે, સારાં તન્યાં છે,
Page #232
--------------------------------------------------------------------------
________________
[ २१3]
સુંદર બનાવ્યાં છે, કલ્યાણ કરનારાં છે, ખીજાએ આવાં કરવા યોગ્ય છે, આવું સાવદ્ય વચન સાધુએ બેલવું નહિ,
પણ જરૂર પડતાં તેવું ચારે પ્રકારનુ અશન વિગેરે જોઈને કહેવું કે આરભથી સાવદ્ય પ્રયાસે બનાવેલુ છે, તથા સારા હાય તા સારાં તાજા' હાય તેા તાજા રસવાળાં મનાજ્ઞ એમ નિદોષ ભાષા ખેલવી.
ફરીથી અભાષણીય બતાવે છે–
से भिक्खू वा भिक्खुणी वा मणुस्तं वा गोणं वा महिसं वा मिगं वा पसुं वा पक्खि वा सरीसिवं वा जलचरं वा से तं परिवृढकार्यं पेहाए नो एवं वइज्जा - थूले इ वापमेइले इ वा वट्टे इ वा वज्झे इ वा पाइने इ वा, एयपगारं भासं सावज्जं जाव नो भासिज्जा ॥ से भिक्खू वा भिक्खुणी वा मणुस्सं वा जाव जलयरं वा सेत्तं परिवृढकार्य पेहाए एवं वंइज्जा - परिवृढकापत्ति वा उवचियकापत्ति वा थिरसंघयणेत्ति वा चियमंससोणिपत्ति वा बहुपडिपुन्न इंदिइति वा, एयप्पगारं भासं असावज्जं जाव भासिज्जा ।।
भिक्खू वा २ विरूवरूवाओ गाओ पेहाए नो एवं वइज्जा, तंजा - गाओ दुज्झाओत्ति वा दम्मेत्ति वा गोरहत्ति वा वाहिमत्ति वा : रहजोग्गत्ति वा एयप्पगारं भासं सावज्जं जाव नो भासिज्जा | से भि० विरूवरूवाओ गाओ पेहाए एवं वइज्जा, तंजहा जुवंगवित्ति वा घेणुत्ति वा रसवइत्ति वाहस्से इ वा महल्ले इ वा महव्वए इ वा संवहणित्ति वा, अपारं : भासं असावज्जं जाव अभिकख भासिजा ||
Page #233
--------------------------------------------------------------------------
________________
[ २१४ ]
से भिक्खू वा० तहेव गंतुमुज्जाणाई पव्वयाई वणाणि वा रुक्खा महल्ले पेहाए नो एवं वइज्जा, तं० - पासायाजोग्गाति वा तारणजोग्गाइ वा गिजोग्गाइ वा फलिहजो ० अग्गलजो० नावाजो० उदग० दोणजो० पीढचंगबेर नंगलकुलियजंत लट्ठीनाभिगंडी आसणजो० सयणजाणउवस्तयजोगाई वा, एयप्पगारं० नो भासिज्जा ।। से भिक्खु वा० तहेव गंतु० एवं वइज्जा, तंजहा -जाइमंता इ वा दीहवट्टा इ वा महालया इ वा पंयायसाला इ वा विडिमसाला इ वा पासाइया इ वा जाव पडिरूवाति वा एयपगारं भासं असावज्जं जाव भासिज्जा ॥ से भि० बहुसंभूया वणफला पेहाए तहावि ते नो एवं वइज्जा, तंजहापक्का इ वा पायखज्जा इ वा वेलोइया इवा टालाइ वा वेहिया इवा, एयप्पगारं भासं सावज्जं जाव नो भासिज्जा ॥ से भिक्खू० बहुसंभूया वणफला अंबा पेहाए एवं वइजा, तं० - असंथडाइ वा बहुनिवट्टिमफला इ वा बहुसंभूया इ वा भृयरुचित्तिवा, एयप्पगारं भा० असा० ॥ से० बहुसंभूया ओent der तहावि ताओ न एवं वइज्जा, तंजहा -- पक्का इ वा नीलीया इ वा छवीइया इ वा लाइमा इ वा भज्जिमा इ वा बहुखज्जा इ वा, एयप्पगा० नो भासिजा || से० बहु० पेहाए तहावि एवं वइज्जा, तं० - रुढा इ वा बहुसंभूया इ वा थिराइ वा ऊसढाइ वा गब्भिया इवा पसूया इवा स सारा इवा, एयप्पगारं भासं असावज्जं जाव भासि० ॥ ( सू० १३८ )
Page #234
--------------------------------------------------------------------------
________________
[૧૫] તે સાધુ કે સાધ્વી રસ્તામાં માણસ બળદ મૃગ પશુ પક્ષી સરીસૃપ જલચર કેઈ પણ પુષ્ટ શરીરવાળું દેખે તે આવું ન બોલવું, કે “આ સ્થલ પ્રમેર વૃત્ત અથવા વધ કરવા ગ્ય અથવા વહન કરવા ગ્ય છે, અથવા મારીને રાંધવા ગ્ય છે, અથવા દેવતાને બળી આપવા ગ્ય છે.”
પણ માણસથી લઈને જલચર સુધીનું કઈ પણ પશુ પંખી કે જંતુ પરિવૃદ્ધ (જાડા) શરીરવાળું દેખીને જરૂર પડતાં આવી રીતે બોલવું કે આ જાડા શરીરને છે, ઉપચિત (પુષ્ટ) કાયવાળો છે, સ્થિર સંઘયણવાળો છે, અથવા લેહી માસે પુષ્ટ છે, અથવા પાચે ઇંદ્રિયો પુરી છે, આવી નિર્દોષ ભાષા બેલે.
તેજ પ્રમાણે જુદા જુદા રૂપવાળી ગાયને સાધુ દેખે, તે તેણે આવું ન કહેવું, કે આ ગાયો દેહવાયેગ્ય છે, અથવા દેહવાને વખત છે, અથવા આ ગેબેલે (જુવાન બળદ ) વાહન કરવા જેવું છે, અથવા રથને ગ્ય છે, આવી સાવધ ભાષા ન બોલવી, પણ જરૂર પડતાં જુદી જુદી ગાયને જોઈ આ પ્રમાણે બલવું કે આ યુવાન ગાય છે, અથવા રસવતી ધનુ છે, આ નાને બળધ છે, આ માટે છે, અથવા મહાવ્યય (મૂલ્ય) વાળે છે, સંવહન છે, આવી નિરવ ભાષા બેલે.
તેજ પ્રમાણે સાધુ ઉદ્યાનમાં જતાં પર્વત વન વિગેરેમાં મેટાં ઝાડ દેખીને આવું ન બેલે કે, આ મહેલ બનાવવા - ગ્ય, છે, તેરણ ગ્ય, ઘર ગ્ય, ફિલિહાને ગ્ય, અર્ગલા
Page #235
--------------------------------------------------------------------------
________________
[૧૬] નાવ કે પાણી લાવવાને પરનાળ બનાવવા ગ્ય અથવા દ્રોણ બનાવવા ગ્ય પીઢ ચંગબેર હળ કુલિયંત્રની લાકડી (ઘાણી) નાભિ ગંડી આસણ વિગેરે ઓજારની વસ્તુઓ બનાવવા એગ્ય છે, તથા સુવાનાં પાટીઆ ગાડી ગાડાં ઉપાશ્રય બનાવવા ગ્ય છે. અથવા તેવું કંઈ પણ બીજું સાવધ વચન ન બોલે.
પણ જરૂર પડતાં તેવાં વૃક્ષે બતાવવાં પડે, તો આ ઉ. ત્તમ જાતિના વૃક્ષે છે, જાડા થડવાળા છે, મેટાં ઝાડ વિશાળ શાખાવાળા વિસ્તીર્ણ શાખાવાળાં દેખવા ગ્ય રમણીય છે, આવી નિરવદ્ય ભાષા બેલે.
તે સાધુ માર્ગમાં ઘણાં ફળવાળાં ઝાડે દેખે, તે આવું ન બોલે કે આ પાકાં ફળ છે, ગોટલી બંધાયેલાં ફળ છે. તે ખાડામાં નાખીને કેદ્રવ કે પરાળના ઘાસથી પકાવીને ખાવા યોગ્ય છે. તથા બરોબર પાકેલાં હવાથી ઝાડઉપરથી બેડી લેવા
ગ્ય છે, કારણ કે હવે વધારે વખત ઉપર રહી શકે તેમ નથી. હાલ તે ગોટલી બંધાયા વિનાનાં કમળ ફળ છે, તથા આ ફળોએ પેશી સંપાદન કરવાથી ચીરવા યોગ્ય છે, આવી ફળ સંબંધી સાવધ ભાષા સાધુએ ન બોલવી, પણ જરૂર પડતાં નીચે પ્રમાણે બોલવું—આ ફળના ભારથી અસમર્થ ઝાડ છે, ઘણું ફળવાળાં છે, બહુ સંભૂત છે, તથા ભૂતરૂપ તે કમળ ફળે છે. આવાં આંબાના ઝાડ પ્રધાન હોવાથી તેને દષ્ટાંત આપેલ છે. આવી નિરવ ભાષા સાધુએ બોલવી.
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
તથા પાકેલી ઓષધિ દેખીને એમ ન ઓલવુ', કે આ પાકી છે, અથવા નીલી આદ્રો પાણીવાળી છાલવાળી ધાણી અનાવા ચેાગ્ય રાપવા ચેાગ્ય, આ રાંધવા ચાગ્ય ભજન કરવા રોગ્ય બહુ ખાવા યોગ્ય અથવા પુખ બનાવવા ચાગ્ય છે. પણ જરૂર પડતાં આમ બોલે કે આ રૂઢા આષધિ છે, આવી નિરધ ભાષા ખેલવી. વળી
badmaste
से भिक्खू वा० तह पगाराई सद्दाई सुणिजा तहावि एयाई नो एवं वइज्जा, तंजहा—सुसद्देत्ति वा दुसद्देति वा, एयपारं भासं सावज्जं नो भासिज्जा ॥ से भि० तहावि ताई एवं वइज्जा, तंजहा - सुसद्दं सुसहित्ति वा दुसद्द दुसद्दित्ति वा, एयप्पगारं असावज्जं जाव भासिज्जा, एवं रुवाई किण्हेत्ति या ५ गंधाई सुरभिगंधित्ति वा २ रसाई तित्ताणि वा ५ फालाई कक्खडाणि वा ८ ॥ ( सू० १३९ )
કોઇ જગ્યાએ સાધુ શબ્દ સાંભળે તા એમ ન લે કે આ સુદર છે કે ખરાબ છે, અથવા માંગળિક છે કે મમાંગળિક છે, પણ તેવા શબ્દો બોલવાની જરૂર પડે તો પછી શેાલનને શોભન અને અશેશભનને અશેાલન કહે, એ પ્રમાણે રૂપ (વણું ) પાંચને માશ્રયી એ ગ ંધ સુરભિ વગેરે તથા રસ તીખા વિગેરે પાંચ, અને કર્કશ વિગેરે આઠ ફરસ આશ્રયી પશુ વિચારીને નિરવદ્ય ભાષા જરૂર પડતાં ખેલવી.
से भिक्खू वा० वंता कोहं च माणं च मायं च लोभं च अणुवी निट्टाभासी निसम्मभासी अतुरियभासी विवेगभासी समियाए संजय भासं भासिज्जा ५ ॥ एवं खलु० सया जइ
Page #237
--------------------------------------------------------------------------
________________
[૧૮] (૬ ૦ ૨૪૦) જિમિ | -૬-ક-૨ માપડશ્ચચ રતું ઈI --ક..
ઉપર બધાં સૂત્રે કહીને છેવટને સાર કહે છે કે તે સાધુ સાધ્વીએ કોધ માન માયા લેભને દૂર કરી વિચારી મુ દાની વાત નિશ્ચય કરીને ધૈર્યતા રાખી વિવેકપૂર્વક ભાષા સમિતિ યુક્ત પિતે બનીને બેલે આ ભિક્ષનું સર્વસ્વ છે.
ચોથું અધ્યયન સમાપ્ત થયું. ચોથું કહીને પાંચમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ચોથામાં ભાષા સમિતિ બતાવી, ત્યારપછી એષણ સમિતિ કહેવાય છે. તે વસ્ત્રની અંદર રહેલી (તેને આશ્રયી)
આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયાગદ્વારો ઉપકમ વિગેરે થાય છે, તેમાં ઉપક્રમની અંદર રહેલ અધ્યયનના અર્થાધિકારમાં “વસ્ત્ર એષણ” બતાવી છે, અને ઉદેશાને અર્થાધિકાર બતાવવા નિર્યુક્તિકાર કહે છે.
पढमे गहणं बीए धरणं, पगयं तु दव्ववत्थेणं । एमेव होइ पार्य, भावे पायं तु गुणधारी ॥ ३१५ ॥
પહેલા ઉદ્દેશામાં વસ્ત્રની લેવાની વિધિ બતાવી છે, બીજામાં રાખવાની વિધિ છે, નામનિષ્પન્ન નિક્ષેપોમાં વસ્ત્ર એષણ છે, તેમાં વસ્ત્રનું નામ વિગેરે ચાર પ્રકારે નિક્ષેપ છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય વસ્ત્ર ત્રણ પ્રકારનું છે, એકેદ્વિયથી બનેલું તે રૂ વિગેરેનું બનાવેલું સુતરાઉ કાપડ છે,
Page #238
--------------------------------------------------------------------------
________________
[ ૨૯ ]
વિકલેંદ્રિયથી ખનેલુ ચીનાંશુક (રેશમી) વસ્ત્ર છે, પ ંચેન્દ્રિયથી અને તે કબળ રત્ન વગેરે છે, અને ભાવ વસ્ર અઢાર હજાર શીલાંગ ( સંપૂર્ણ બ્રહ્મચય) છે, પણ અહીં તા દ્રવ્ય વસ્ત્રથી અધિકાર છે, તે નિયુતિકારે બતાવેલ છે, તેજ પ્રમાણે વસ્ત્ર માફ્ક પાત્રાંના ચાર પ્રકારે નિક્ષેપે છે, એમ માનીનેજ આ ગાથામાં નિયુક્તિકારે અતિ ટુંકાણમાં પાત્રાંના નિક્ષેપો અડધી ગાથામાં ખતાન્યેા છે, તેમાં દ્રવ્યપાત્ર તે એક ઇંદ્રિય વિગેરેથી બનેલુ, અને ભાવપાત્ર તેા સાધુ પાતેજ ગુણધારી હેાય તે છે. હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ખેલવુ જોઇએ. તે આ છે
'',
से भ० अभिकंखिजा वत्थं एसित्तए, से जं पुण वत्थं जाणिजा, तंजहा - जंगियं वा भंगियं वा साणियं वा पोत्तगं वा खोमियं वा तूलकडं वा, तहप्पगारं वत्थं वा जे निग्गंथे तरुणे जुगवं बलवं अप्पायंके थिरसंघयणे से एगं वत्थं धारिजा नो बीयं जा निग्गंथी सा चत्तारिसंघाडीओ धारिजा, एगं दुहत्थवित्थारं दो तिहृत्थवित्थाराओ एवं चउetefacerरं, तह पगारेहिं वत्थेहिं असंधिजमाणेहिं, अह પઝ્ઝા મેનું સત્તિવિજ્ઞા ॥ (સૂ૦ ૪૬ )
"
જ્યારે તે સાધુને વસ્રની જરૂર પડે, ત્યારે આ પ્રમાણે તપાસ કરે, આ જંગિય’–ઉંટ વિગેરેના ઉનનું અનાવેલુ છે, તથા ભગિક-તે વિકલેંદ્રિયની લાળનું... ( રેશમી ) વસ્ત્ર છે, સાય તે શણુ ઝાડની છાલ વિગેરેનું બનાવેલુ છે, પાત્તગ તે તાડ વિગેરેનાં પાંદડાં સીવીને બનાવેલું છે, ( ખેામિય)
Page #239
--------------------------------------------------------------------------
________________
- [ રર૦] તે રૂનું બનાવેલું સુતરાઉ કાપડ છે, તુલકડ “આકડાના ફૂલ” થી બનાવેલું છે, એ જ પ્રમાણે તેવું બીજું પણ વસ્ત્ર જરૂર પડતાં રાખે, જેવા સાધુએ જેટલાં વસ્ત્ર રાખવા તે કહે છે. જે સાધુ જુવાન છે, બળવાન છે, નિગી છે, દઢ શરીરવાળે છેઅને શૈર્ય જેનું દઢ છે, આ સાધુ શરીરના રક્ષણ માટે એક વસ્ત્ર ધારણ કરે, પણ બીજું નહિ, પણ બીજું વસ્ત્ર પિતે આચાર્ય વિગેરે માટે રાખે, તે પિતે ધારણ ન કરે (ઉપગમાં લે નહિ) પણ જે બાળક હોય, દુર્બલ, વૃદ્ધ અલ્પ શક્તિવાળો, અ૫ બૈર્યવાળો હોય, તે સાધુ જેમ સમાધિ રહે, તેમ બે ત્રણ પણ ધારણ કરે, પણ જિનકલ્પી તે જેવી પ્રથમથી પ્રતિજ્ઞા કરે, તે પ્રમાણે રાખે, તેને અપવાદ માર્ગ નથી. સાધ્વીનાં વસ્ત્રો.
સાધ્વીઓ ચાર વસ્ત્રો રાખે. એક બે હાથ પરિમાણનું તે ઉપાશ્રયમાં ઓઢીને જ બેસે, બે ત્રણ હાથ પહેલાં હોય તેમાનું એક ઉજળું ગોચરી સમયે ઓઢે અને બીજું બહાર સ્પંડિત જવું હોય ત્યારે ઓઢ, ચોથું વસ્ત્ર ચાર હાથનું હોય તે સમવસરણ વિગેરેમાં (વ્યાખ્યાન સાંભળવા જતાં) આખા શરીરને ઢાંકવાને માટે રાખે, કોઈ વખત આવું વસ્ત્ર ન મળે તે પૂર્વનું બીજા સાથે સાંધી લે અને એ.
से भि० परं अद्धजायणमेराए वत्थपडिया० नो अभिસંપારિક માપI (સૂર૪ર)
Page #240
--------------------------------------------------------------------------
________________
[ રર૧] વળી તે ભિક્ષુ વસ્ત્ર લેવાને માટે અડધા જન (બેગાઉ) થી વધારે દૂર જવાને વિચાર ન કરે.
से भि० से जं० अस्सिपडियाए एगं साहम्मिय समुहिस्स पाणाई जहा पिंडेसणाए भाणियव्वं ॥ एवं बहवे साहम्मिया एगं साहम्मिणिं बहवे साहम्मिणीओ बहवे समणमाहण० तहेव पुरिसंतरकडा जहा पिंडेसणाए । (સૂ૦ ૨૪૩)
આ સૂત્રના બંને વિભાગો જેને દુઃખ દેઈ જે વસ્ત્રો બનાવેલ હોય તે સંબંધી છે. તેમાં પ્રથમ વિભાગમાં એક સાધુને ઉદ્દેશીને બનાવેલ હોય, તે આધાર્મિક હોવાથી પિષણમાં બતાવ્યા પ્રમાણે જાણવું કે તે ન કલ્પ.
બીજા વિભાગમાં ઘણા સાધુ એક સાધ્વી અથવા ઘણી સાધ્વીઓ આશ્રયી તેમજ ઘણુ શ્રમણ માહણ આશ્રયી બનાવેલ હોય તે તેમને વસ્ત્ર આપ્યા પછી પણ સાધુને ન કરે.
હવે ઉત્તર ગુણ આશ્રયી કહે છે. ___से भि० से जं. असंजए भिक्खुपडियाए कीयं वा घोयं वा रत्तं वा घटुं वा मटुं वा संपधूमियं वा तहप्पगारं वत्थं अपुरिसंतरकडं जाव नो०, अह पु० पुरिसं० जाव पडिજs | (ફૂડ શ૪૪).
સાધુને ઉદ્દેશીને ગૃહસ્થ ખરીદ્યું હોય, જોયું હોય, રંગ્ય હેય, ઘસ્યું હોય, કોમળ બનાવ્યું હોય, ધૂપથી સુગધીવાળું
Page #241
--------------------------------------------------------------------------
________________
[२२२] બનાવ્યું હોય, તે જ્યાં સુધી બીજા માણસને ન આપે, ત્યાંસુધી ન કલ્પે, પણ બીજાને આપ્યા પછી તે કપે.
से भिक्खू वा २ से जाइं पुण वत्थाइं जाणिज्जा विरूव रूवाइं महद्धणमुल्लाइं, तं-आईणगाणि वा सहिणाणि वा सहिणकल्लाणाणि वा आयाणि वा कायाणि वा खोमियाणि वा दुगुल्लाणि वा पट्टाणि वा मलयाणि वा पन्छन्नाणि वा अंसुयाणि वा चीणंसुयाणि वा देसरागाणि वा अमिलाणि वा गजफलाणि वा फालियाणि वा कोयवाणि वा कंबलगाणि वा पावराणि वा, अन्नयराणि वा तह वेत्थाई महद्धणमुल्लाई लाभे संते नो पडिगाहिजा ।। से भि० आइण्णपाउरणाणि वत्थाणि जाणिजा, तं०-उद्दाणि वा पेसाणि वा पेसलाणि वा किण्हमिगाईणगाणि वा नीलमिगाईणगाणि वा मोरमि० कणगाणि वा कणगकंताणि वा कणगपट्टाणि वा कणगखड्याणि वा कणगफुसियाणि वा वग्गाणि वा विवग्याणि वा [विगाणि वा] आभरणाणि वा आभरणवि चित्ताणि वा, अन्नयराणि तह० आईणपाउरणाणि वत्थाणि लाभे संते नो० ॥ (सू० १४५ )
તે સાધુ વળી મહા ધન મૂલ્યનાં ( કિંમતી) વસ્ત્ર જાણે, તે તે મળતાં હોય તે પણ લે નહિ, આ જિન” તે ઉંદર વિગેરેનાં ચામડાં અથવા વાળનાં બનેલાં (ધુંસા કહેવાય છે તે) તથા સ્લણ તેમાં જુદી જુદી જાતનાં રંગિત ચિત્ર मनाव्या डाय, ४८या-(धा सुंदर ) सो डाय, ' 24tયાણિ” કે ઠંડા દેશમાં બકરાંના વાળ ઘણા કિંમતી હોય
Page #242
--------------------------------------------------------------------------
________________
[૨૩] તેનાં બનાવેલાં વસ્ત્ર (શાલ) હોય, તથા કેઈ દેશમાં ઇંદ્ર નીલ વર્ણ (રંગ) ને કપાસ થાય છે, તેનાં બનાવેલાં છેમિક-સામાન્ય રૂનાં બનાવેલ (પણ કિંમતી) હોય, તથા ગડ દેશમાં બનેલ ઉત્તમ રૂનાં બનાવેલ હોય, પટ્ટ સૂત્ર ( ) નાં બનાવેલ પટ્ટ વસ્ત્ર, મલય દેશના બનાવેલા સૂત્રનાં મલય વસ્ત્ર, પન્ન્ન તે ઝાડની છાલના તંતુમાંથી બનાવેલ, અંશુક તથા ચીન અંશુકવિગેરે જુદા જુદા દેશમાં બનેલાં ભારે કિંમતનાં વસ્ત્રો તથા આવા બીજી જાતનાં પણ જે ભારે વસ્ત્રો હોય તે આ લેક તથા પર લેકના અપાયે ( મેહિત થઈને દુરાચારની પ્રાર્થના કરે, ચોર લુંટે અથવા મારીને છીનવી લે, માહમાંહે સાધુને લડાઈ થાય, વેયાવચ્ચ કરવા રેગાદિ કારણે બીજા સાધુને અપાય નહિ, ગુરૂથી છુપાવવા જુઠું બોલવું પડે, વિગેરે ઘણા દોષે છે, તથા પરલોક સંબંધી તેના ઉપર મૂછ કરવાથી વખતે મરીને તેમાંજ કંથુઆ કે કીડા તરીકે જન્મ પામે, પુણ્ય ક્ષય થઈ જવાથી ઉચ્ચ દેવલેક ન મળે, તથા ગુરૂ આદિથી જુદો પડી અનાચાર સેવતાં નરક તિર્યંચનાં દુઃખ પણ ભગવે) છે, માટે ભારે કિંમતનું વસ્ત્ર મળતું હોય તે પણ આત્માથી સાધુએ લેવું નહિ.
તથા તે સાધુએ અજિનનાં બનાવેલાં વસ્ત્રો લેવાં નહિ, જેમકે “ઉદ્ર”તે સિંધુ (સિંધ) દેશમાં એક જાતનાં માછલાં થાય છે, તેના સુક્ષ્મ ચામડાના વસ્ત્ર બનાવેલ હોય, પેસ
Page #243
--------------------------------------------------------------------------
________________
[૨૪] સિંધમાંજ એક જાતનાં પશુ થાય છે તેના ચામડામાંથી બને નાવેલ તથા પેસલ-તેનાજ ચામડાંના પણ સૂક્ષમ રૂવાથી બનાવેલ હોય તથા કાળ નીલાં બૈરાં અનેક જાતિનાં મૂગો હોય છે, તેના ચામડાનાં બનાવેલાં, તથા કનક તે વસ્ત્રમાં સોનાના રસથી સુંદર કર્યો હોય તથા કનકની કાંતિ જેવાં સુંદર હોય, કનક રસ પટ્ટ કર્યા હોય તથા સોનાનાં રસથી સ્તબક બનાવી સુંદર બનાવ્યાં હોય, તથા કનક સ્પષ્ટ વિગેરે વસ્ત્રો પૂર્વે થતાં હશે, (હાલમાં તેના તાર બનાવી જેડે વણે છે, તે જરીવાળા દુપટ્ટા વિગેરે બને છે) તથા વાઘનાં ચામડાંનાં વસ્ત્ર તથા વાઘના ચામડાથી વિચિત્ર બનાવ્યું હોય, તથા આભરણ પ્રધાન ( દાગીના માફક તેમાં મોતી હીરા જડ્યા હોય-ગુંચ્યા હોય) તથા આભરણ વિચિત્ર ગિરિ વિડક( ) વિગેરેથી વિભૂષિત કર્યો હોય, તથા તેવાં બીજાં ભારે ચામડાંથી બનાવેલ ભારે કિંમતનાં સુંદર વસ્ત્રો મળતાં હોય તો પણ લેવાં નહિ. (વર્તમાનમાં કેટલાક શાસ્ત્રથી અજાણ એવા સાધુઓ રાગવશ થઈને અને કેટલાક ગીતાર્થ પંડિત ગણાતા સાધુઓ ભક્તોની અતિ શ્રદ્ધાને લાભ લઈ ભારે મૂલ્યની કામળે ખાસ ખરીદાવીને ઓઢે છે, પણ તેમના તેજમાં અંજાઈ શ્રાવકવર્ગ બેલી શકતું નથી, તેવાને માટે ઉપરનું સૂત્ર વીતરાગની આજ્ઞાનું પાલન કરવા માટે હવે પછી પણ વહોરાવતાં કે લેતાં ભવ્યાત્મા વિચારશે. જ્યારે દેશની આબાદી માટે કરોડ૫તિઓ પણ ખાદી પહેરી અપવિત્ર વસ્ત્રોને બાદ્દાશોભા માટે જાણુને ત્યાગે છે, ત્યારે ખાસ પૂજ્યમાં સાધુવને કેટલાક
Page #244
--------------------------------------------------------------------------
________________
[२२५]
ભાગ હજુ બે મર્યાદી મલમલ તથા અપવિત્ર વસ્તુના લેપવાળા નેનકલાકને મેહ મુક્તિ નથી, તેથીજ ન કેળવણી લીધેલે શ્રાવકવર્ગ સાધુ પ્રત્યે કંઈક ઉપેક્ષા ભાવથી જુએ છે. સુજ્ઞ પુરૂષને આટલી પ્રાર્થના જ બસ છે. કુમારપાળ જેવા ભક્ત રાજાના ગુરૂ છતાં, રાજ્યસભામાં જવા છતાં પણ ખાદીના કપડાથી સંતોષ માનનાર હેમચંદ્રાચાર્યના દષ્ટતથી પણ સુજ્ઞ વર્ગ સમજી શકશે.)
હવે ગ્રહણના અભિગ્રહની વિશેષ વિધિને કહે છે.
इच्चेइयाई आयतणाई उवाइकम्म अह भिक्खू जाणिजा चरहिं पडिमाहिं वत्थं एसित्तए, तत्थ खलु इमा पढमा पडिमा, से भि० २ उद्देसिय वत्थं जाइजा, तं०-जंगियं वा जाव तूलकडं वा, तह० वत्थं सयं वा ण जाइजा, परो० फासुयं० पडि०, पढमा पडिमा १ । अहावरा दुश्चा पडिमासे भि० पेहाए वत्थं जाइजा गाहावई वा० कम्मकरी वा से पुवामेव आलोइज्जा-आउसोत्ति वा २ दाहिसि मे इत्तो अन्नयरं वत्थं ?, तहप्प० वत्थं सयं वा० परो० फासुयं एस० लाभे० पडि०, दुचा पडिमा २ । अहावरा तच्चा पडिमा-से भिक्खू वा० से जं पुण० तं अंतरिज्जं वा उत्तरिज्जं वा तहप्पगारं वत्थं सयं० पडि०, तच्चा पडिमा ३। अहावरा चउत्था पडिमा-से० उज्झियधम्मियं वत्थं जाइजाजं चऽन्ने बहवे समण० वणीमगा नावखंति तहप्प० उज्झिय वत्थं सयं० परो० फासुयं जाव प०, चउत्थापडिमा ४॥ इञ्चेयाणं
Page #245
--------------------------------------------------------------------------
________________
[ २२९ चउण्हं पडिमाणं जहा पिंडेसणाए ॥ सिया णं एताए एसणाए एसमाणं परो वइजा-आउसंतो समणा! इजाहि तुम मासेण वा दसराएण वा पंचराएण वा सुते सुततरे वा तो ते वयं अन्नयरं वत्थं दाहामो, एयप्पगारं निग्घोसं सुच्चा नि० से पुव्वामेव आलोइजा-आउसोत्ति वा!२ नो खलु मे कप्पइ एयप्पगारं संगारं पडिसुणित्तए, अभिकंखसि मे दाउं इयाणिमेव दलयाहि, से णेवं वयंतं परो वइजा-आउ० स० ! अणुगच्छाहि तो ते वयं अन्न वत्थं दाहामो, से पुव्वामेव आलोइजा-आउसोत्ति ! वा २ नो खलु मे कप्पइ संगारवयणे पडिसुणित्तए०, से सेवं वयंतं परो णेया वइजाआउसोत्ति वा भइणित्ति वा! आहरेय वत्थं समणस्स दाहामो, अवियाइं वयं पच्छावि अप्पणो सयठाए पाणाई ४ समा रंभ समुहिस्स जाव चेइस्सामो, पयप्पगारं निग्घोसं सुच्चा निसम्म तहप्गारं वत्थं अफासुअं जाव नो पडिगाहिजा ॥ सिआ णं परो नेता वइन्जा-आउसोत्ति! वा २ आहर एयं वत्थं सिणाणे वा ४ आघंसित्ता वा प० समणस्स णं दाहामो एयप्पगारं निग्धोसं सुच्चा नि० से पुवामेव आउ० भ० ! मा एयं तुमं वत्थं सिणाणेण वा जाव पसाहि वा, अभि. एमेव दलयाहि, से सेवं वयंतस्स परोसिणाणेण वा पचंसित्ता दलइजा, तहप्प० वत्थं अफा० नो प० ॥ से णं परो नेता वइजा-भ० ! आहर एयं वत्थं सीओदगवियडेण वा २ उच्छोलेत्ता वा पहोलेत्ता वा समणस्स णं दाहामो०, एय. निग्योसं तहेव नवरं मा एयं तुमं वत्थं सीओदग० उसि०
Page #246
--------------------------------------------------------------------------
________________
[ २२७] उच्छोलेहि वा पहोलेहि वा, अभिकंखसि, सेसं तहेव जाव नो पडिगाहिजा ॥ से मैं परो ने० आ० भ० ! आहरेय वत्थं कंदाणि वा जाव हरियाणि वा विसोहित्ता समणस्सणं दाहामो, एय० निग्धोसं तहेव, नवरं मा एयाणि तुमं कंदाणि वा जाव विसोहेहि, नो खलु मे कप्पड एयप्पगारे वत्थे पडि ग्गाहित्तए, से सेवं वयंतस्स परो जाव विसोहित्ता दलइजा तहप्प० वत्थं अफासु नो प०॥ सिया से परो नेता वत्थं निसिरिजा, से पुव्वा० आ० भ० ! तुम चेवणं संतियं वत्थं अंतोअंतेणं पडिलेहिजिस्सामि केवली बूया आ०, वत्थंतेण बद्धे सिया कुंडले वा गुणे वा हिरण्णे वा सुवण्णे वा मणी वा जाव रयणावली वा पाणे वा वींए वा हरिए वा, अह भिक्खू णं पु० जं पुत्वामेव वत्थं अंतोअंतेण पडिलेहिजा । (सू० १४६) - હવે પછીનાં કહેવાતાં આયતોને ઉલંધીને સાધુ ચાર
અભિગ્રહવાળી પ્રતિમાઓને ધારીને તે પ્રમાણે વસ્ત્રોને શોધचालणे, (१) ६ष्ट-में पूरे १२ सयु छ, ते યાચીશ, (૨) પ્રેક્ષિત-મેં પૂર્વે જે દેખ્યું છે, તેજ યાચીશ ५९ मी नही. ( 3 ) मत२ परिमाण ( ) અથવા ઉત્તરીય પરિભેગવડે શય્યાતરે વસ્ત્રને પહેરીને વાપરી નાખ્યા જેવું કરી દીધું હોય તે લઈશ. (૪) જે તદ્દન ફેંકી દેવા જેવું વસ્ત્ર હોય તેને યાચીશ. આ ઉપર બતાવેલાં ચાર સૂત્રને સમુદાય અર્થ છે. આ ચારે પ્રતિમાઓની બાકીની વિધિ પિંડેષણું માફક જાણવી. (સ્થવિરલ્પીને ચારે કપે,
Page #247
--------------------------------------------------------------------------
________________
[ રર૮] જિન કલ્પીને પાછળની બેજ કપે, પણ તે બધા જિનેશ્વરની આજ્ઞામાં હોવાથી પરસ્પર નિદે નહિ.) | ( શું વાક્યની શોભા માટે છે ) હવે સાધુ વસ્ત્ર શોધવા જતાં કે ગૃહસ્થ એમ વાયદો કરે, કે તમે માસ, દશ દિવસ કે પાંચ દિવસ પછી આવશે, તે હું આપીશ. આવું કહે તે સાધુએ તે સ્વીકારવું નહિ, પણ કહેવું કે આપવું હોય તે હમણા જ આપે, અમે વાયદાનું સ્વીકારતા નથી. ફરીથી ગૃહસ્થ કહે કે તે થોડીવાર પછી આવજે હું આપીશ, તે પણ સ્વીકારવું નહિ. કહેવું કે ભાઈ! આપવું હોય તે હમણું આપો, તે વખતે ગૃહસ્થ પિતાની બેન વિગેરેને બોલાવી કહે, કે વસ્ત્ર ઘરમાં છે તે લાવ, આપણે સાધુને તે વસ્ત્ર આપી દઈએ અને આપણા માટે પ્રાણ વિગેરેને આરંભ કરીને પછી આપણે બનાવી લઈશું. આવું વસ્ત્ર
પશ્ચાત્ કર્મ” ને ભયવાળું હોવાથી મળતું હોય છતાં પણ લેવું નહિ. તેજ પ્રમાણે ગૃહસ્થ કહે, કે આ વસ્ત્ર સ્નાન કરી સુગંધી દ્રવ્યવડે સુંદર બનાવી આપીએ, તે સાંભળીને સાધુએ ના પાડવી, છતાં ગૃહસ્થ હઠ કરીને સુગંધીવાળું બનાવા જાય તે લેવું નહિ. આ એજ પ્રમાણે ગૃહસ્થ પાણીથી ધોઈને આપવા કહે, તે એમને એમ યાચવું, પણ તે હઠ કરે, તે તે લેવું નહિ. અથવા ગૃહસ્થ કહે કે તેમાં કંદ વિગેરે છે, તે દૂર કરીને વસ્ત્ર આપીએ, તે વસ્ત્ર મળે તે પણ લેવું નહિ. વળી તે
Page #248
--------------------------------------------------------------------------
________________
[ રર૮ ] ગૃહસ્થ નિર્દોષ વસ્ત્ર આપે, તે લેતાં કહેવું કે હું તે વસ્ત્રને બધે જોઈ લઉં, પણ તેની સમક્ષ એક છેડાથી બીજા છેડા સુધી જોયા વિના લેવું નહિ, કારણ કે જોયા વિના લેતાં કેવળી પ્રભુ તેમાં દોષ બતાવે છે, કારણ કે તેમાં કાંઈ પણ કુંડળ, દે, ચાંદી, સેનું, મણી, રત્નાવળી વિગેરે આભણે બાંધ્યું હોય, અથવા સચિત્ત વસ્તુ, જંતુ, બીજ, ભાજી હોય તે દોષ લાગે, માટે સાધુની આ પ્રતિજ્ઞા છે, કે વસ્ત્ર દેખીને લેવું.
से भि० से जं० सअंडं० ससंताणं तहप्प० वत्थं अफा० नो प०॥ से भि० से जं अप्पंडं जाव संताणगं अनलं अथिरं अधुवं अधारणिजं रोइजंतं न रुच्चइ तह अफा० नो प०॥ से भि० से जं० अप्पंडं जाव संताणगं अलं थिरं धुवं धारणिजं रोइजंतं रुच्चइ, तह० वत्थं फासु० पडि०॥ से भि० नो नवए मे वत्थेत्तिकट्ट नो बहुदेसिएण सिणाणेण वा जाव पघंसिजा ॥ से भि० नो नवए मे वत्थेत्तिकट्ट नो बहुदे० सीओदगवियडेण वा २ जाव पहोइजा ।। से भिक्खू वा २ दुभिगंधे मे वत्थित्तिकट्ट नो बहु० सिणाणेण तहेव बहुસીમો લ૦ સાઢવો (જૂ ૨૪૭)
તે ભિક્ષુ લેવાના વસ્ત્રને નાના જંતુનાં ઈડાવાળું સમજે, અથવા કળીયાના જાળાવાળું સમજે તે મળવા છતાં પણ લે નહિ, કદાચ ઈંડા વિનાનું હોય, પણ ઘણું હીન (નાનું) હોય તે કામ પુરતું ન થાય, માટે અનલ કહેવાય તે લેવું નહિ.
Page #249
--------------------------------------------------------------------------
________________
[ ર૩૦ ] તથા અસ્થિર (જીર્ણ) હોય, અથવા અgવ તે સ્વ૯૫કાળની અનુજ્ઞાપના હોય તથા અપ્રશસ્ત પ્રદેશવાળું હોય, અથવા ખંજન વિગેરે કલંકવાળું હોય તે લેવું નહિ, તેજ બતાવે છે.
चत्तारि देविया भागा, दो य भागा य माणुसा। आसुरा य दुवे भागा, मज्झे वत्थस्स रक्खसो ॥१॥ देवीएसुत्तमो लाभो, माणुसेसु अ मज्झिमो। आसुरेसु अ गेलन्नं, मरणं जाण रक्खसे ॥ २ ॥
ચાર દેવતા સંબંધી ભાગ છે, અને બે ભાગ મનુષ્ય સંબંધી છે, બે ભાગ અસુર સંબંધી છે, વસ્ત્રના મધ્ય ભાગમાં રાક્ષસના ભાગો છે (૧) દેવિકમાં ઊત્તમ લાભ છે, મનુષ્યમાં મધ્યમ છે, આસુર ભાગમાં માંદાપણું છે, અને રાક્ષસ ભાગમાં મૃત્યુ છે, એવું જાણ–તેની સ્થાપના આ પ્રમાણે છે–
लक्खणं हीणो उवही, उवहणई नाणदसण चरितं
લક્ષણથી હીન જે ઉપધિ છે, તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને હણે છે, તેથી હીન હોય તે લેવું નહિ, તથા પ્રશસ્ય માનવાળું હોય પણ તે આપતાં દાતા (દેનાર) નું મન નારાજ થતું હોય, તે તે સાધુને કહપે નહિ.
આ પ્રમાણે અનલ અથિર અધ્રુવ અધારણીય એ ચાર પદેથી સેળ ભાંગા થાય છે, તેમાં પ્રથમના પંદર અશુદ્ધ. છે, પણ ચારે ભાગે શુદ્ધ એ સોળમે ભાગજ કામ લાગે.
Page #250
--------------------------------------------------------------------------
________________
[૨૧]
માટે સૂત્રમાં અલંગ (સમર્થ) સ્થિર, ધ્રુવ ધારણીય એ ચાર ગુણવાળું વસ્ત્ર મળે તે લેવું કહ્યું છે.
હવે તે ભિક્ષુ એમ જાણે કે મારું વસ્ત્ર નવું નથી, માટે થોડા ઘણું પાણીથી સુગંધી દ્રવ્યથી થોડું મસળીને કે ઘણું મસળીને સુગંધીવાળું બનાવે, અથવા મારૂં વસ્ત્ર નવું ન હોવાથી થોડા પાણીથી ધોઈ લઉં, એવું પણ ન કરે. અથાત્ આ બંને પાઠ જિનકલ્પીને આશ્રયી છે. કે ભિક્ષને કપડું મેલના લીધે ગંધાતું હોય તે પણ તે મેલ દૂર કરવા સુગંધી દ્રવ્યવડે કે પાણી વડે ધુવે નહિ, પણ સ્થવિરકલ્પીને એટલું વિશેષ છે કે સુગંધીવાળું બનાવવા માટે નહિ, પણ લેકેની નિંદા દૂર કરવા તથા ગાદિના કારણે દૂર કરવા પ્રાસુક પાણ વિગેરેથી મેલ દૂર કરવા યતનાથી ધુવે પણ ખરે.
હવે ધોયેલાં કપડાંને યતનાથી સુકાવવાની વિધિ કહે છે.
से भिक्खू वा० अभिकंखिज वत्थं आयावित्तए वाप०, तहप्पगारं वत्थं नो अणंतरहियाए जाव पुढवीए संताणए आयाविज वा प० ॥ से भि० अभि० वत्थं आ० प० त० बत्थं थूणंसि वा गिहेलुगंसि वा उसुयालंसि वा कामजलंसि वा अन्नयरे तहप्पगारे अंतलिक्खजाए दुब्बद्धे दुन्निक्खित्ते अणिकंपे चलाचले नो आ० नो प०॥से भिक्खू वा० अभि० आयावित्तए वा तह० वत्थं कुकियंसि वा भित्तंसि वा सिलंसि वा लेलुंसि वा अन्नयरे वा तह० अंतलि० जाव नो आयाविज वा प० ॥ से भि० वत्थं आया०प० तह० वत्थं
Page #251
--------------------------------------------------------------------------
________________
[૨૩ર ] खधंसि वा मं० मा० पासा० ह० अन्नयरे वा तह. अंतलि. नो आयाविज वा०प०॥ से० तमायाए एगंतमवक्कमिजा २ अहे झामथंडिल्लंसि वा जाव अन्नयरंसि वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय २ पमन्जिय २ तओ सं० वत्थं आया. विज वा पया०, एयं खलु० सया जइजासि (सू० १४८) રિમિત ર--- થેપર પરમો કો સમi
તે ભિક્ષુ અવ્યવહિત ( ) જગ્યામાં વસ્ત્ર ન સુકવે, વળી સુકવવા ઈછે, તે થાંભા ઉપર, ઉંબરા ઉપર, ઊખળી ઉપર તથા સ્નાન પીઠ (નહાવાના એટલા) ઊપર ન સુકવે, તથા કુકિય ( ) ભિંત, શિલા, લેલ અથવા તેવા અધર સ્થાન ઉપર પડવાના ભયથી સુકવે નહિ, તથા સ્કંધ માં પ્રાસાદ હવેલી અથવા તેવા બીજા કોઈ અધર ભાગમાં પડવાના ભયથી સુકાવે નહિ, પણ જે સુકાવ વાની ખાસ જરૂર હોય તે, એકાંતમાં જઈને અચિત્ત જગ્યા જોઈને ઘાથી પુંજીને આતાપને વિગેરે કરે, આજ ભિક્ષની સર્વ સામગ્રી છે. (આમાં કપડાં સુકવવાનું સ્થાન અચિત્ત જગ્યા બતાવી, તથા અધર લટકતાં રાખવાની ના પાડી, તથા જમીન પર પડતાં યતના ન રહે, માટે જગ્યા પુંજીને એકાંતમાં સુકવવા વધારે સારું છે.) આ પહેલે ઉદ્દેશો કહીને બીજે કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં વસ્ત્ર લેવાની વિધિ બતાવી, અને આ ઉદ્દેશામાં પહેરવાની વિધિ કહે છે, આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે,
Page #252
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૩]
से भिक्खू वा० अहेसणिजाई वत्थाई जाइज्जा अहापरिग्गहियाई वत्थाई धारिजा नो धोइन्जानोरएन्जानो धोयर ताई वत्थाइंधारिजा अपलिउंचमाणो गामंतरेसु० ओमचेलिए, एयं खलु वत्थधारिस्स सामग्गियं ॥ से भि० गाहावइकुलं पविसिउकामे सव्वं चीवरमायाए गाहावइकुलं निक्खमिज वा पविसिज वा, एवं बहिय विहारभूमि वा वियारभूमि वा गामाणुगाम वा दूइजिजा, अह पु० तिव्वदेसियं वा वासं वासमाणं पेहाए जहा पिंडेसणाए नवरं सव्वं चीवरमायाए॥ (ફૂડ ૨૪૨).
તે સાધુ સાધુપણાને યોગ્ય કપડાં યાચે, અને જેવાં લીધાં હોય તેવાંજ પહેરે, પણ તેમાં કંઈ પણ શોભા કરે નહિ, તે કહે છે, લીધેલા વસ્ત્રને ધુએ નહિ, રંગે નહિ તથા બકુશપણું ધારણ કરીને ધોઈને રંગેલાં કપડાં કઈ આપે તે પણ લેઈને પહેરે નહિ તથા તેવાં સાધુને એગ્ય કપડાં પહેરીને બીજે ગામ જતાં વસ્ત્રોને છુપાવ્યા વિના સુખથી જ વિહાર કરે, કારણકે પ્રાયે આ અસાર વસ્ત્ર ધારણ કરનારે છે, આજ સાધુનું સંપૂર્ણ સાધુપણું છે, કે આવા સાદાં કલ્પનીય વસ્ત્ર પહેરવાં.
વળી તે ભિક્ષ ગોચરી જાય તે વસ્ત્રો બધાં સાથે લે જાય તેજ પ્રમાણે થંડિલ જાય અથવા અભ્યાસ કરવા બહાર જાય તે પણ લેઈને જાય, પણ એટલું ધ્યાન રાખવું કે પિંડેએષણામાં કહ્યા મુજબ વરસાદ કે ધુમસ વરસતાં
Page #253
--------------------------------------------------------------------------
________________
[ २३४ ] હોય તે જિનકલ્પી બહાર ન જાય અને સ્થવિર કલ્પી જોઈએ તેટલાંજ વસ્ત્ર બહાર લઈ જાય, (આ સૂત્ર જિનકપી આ શ્રયી છે, તેમ વસ્ત્રધારીનું વિશેષણ હોવાથી વિરકલ્પીને પણ લાગુ પડે, તે તેમાં વિરૂદ્ધ નથી, પિંઠેષણમાં. ઉપધિને લેઈ જવાનું કહ્યું. આ સૂત્રમાં વસ્ત્રોને આશ્રયી કહ્યું છે.)
હવે વાપરવા લીધેલું વસ્ત્ર બગડતાં શું કરવું તે કહે છે.
से एगइओ मुहुत्तगं २ पाडिहारिय वत्थं जाइजा जाव एगाहेण वा दु० ति० चउ० पंचाहेण वा विप्पवसिय २ उवागच्छिन्ना, नो तह वत्थं अप्पणो गिहिजा नो अन्नमनस्स दिजा, नो पामिञ्च कुज्जा, नो वत्थेण वत्थपरिणाम करिजा, नो परं उवसंकमित्ता एवं वइजा-आउ० समणा! अभिकखसि वत्थं धारित्तए वा परिहरित्तए वा ?, थिरं वा संतं नो पलिच्छिदिय २ परहविजा, तहप्पगारं वत्थं ससंधियं वत्थं तस्स चेव निसिरिजा नो णं साइजिजा ॥ से एगइओ एयप्पगारं निग्घोस सुच्चा नि० जे भयंतारो तहप्पगाराणि वत्थाणि ससंधियाणि मुहुत्तगं २ जाव एगाहेण वा० ५ विप्पवसिय २ उवागच्छंति, तह० वत्थाणि नो अप्पणा गिण्हंति नो अन्नमन्नस्स दलयंति तं चेव जाव नो साइजंति, बहुवयणेण भाणियव्वं, से हंता अहमवि मुहुत्तगं पाडिहारियं वत्थं जाइत्ता जाव एगाहेण वा ५ विप्पवसिय २ उवागच्छिस्सामि, अवियाई एयं ममेव सिया, माइट्ठाणं संफासे नो एवं करिजा ॥ ( सू० १५०)
Page #254
--------------------------------------------------------------------------
________________
[૩૫] કે સાધુ બીજા સાધુ પાસે બે ઘડી વાપરવા માટે વસ્ત્ર માગે અને માગીને કારણ પ્રસંગે બીજે ગામ વિગેરે સ્થળે ગયે, ત્યાં એકથી પાંચ દિવસ સુધી રહ્યો અને ત્યાં એક હોવાથી સુવામાં તે વસ્ત્ર બગડી ગયું, પાછળથી તે વસ્ત્ર લાવીને જેનું હતું તેને તેવું વસ્ત્ર પાછું આપે, તે તેના પૂર્વના સ્વામીએ લેવું નહિ, લઈને બીજાને પણ આપવું નહિ, તેમ કોઈને ઉછીનું પણ આપવું નહિ, કે તું આ હમણાં લે અને થોડા દિવસ પછી બીજું મને પાછું આપજે. તથા તે વસ્ત્રને તે સમયે પણ બદલે ન કરે, તેમ બીજા સાધુ પાસે જઈને આવું બોલવું પણ નહિ-કે હે આયુમન્ ! શ્રમણ ! તું આવા વરત્રને પહેરવા કે વાપરવા ઈચ્છે છે કે ? પણ તે વસ્ત્ર જે કઈ બીજે સાધુ કારણ પ્રસંગે એકલો જવા ઈચ્છતો હોય તે તેને તે વસ્ત્ર આપવું, કદાચ તે વસ્ત્ર જીર્ણ થઈ ગયેલું હોય, તે તેના ઝીણા ઝીણા ટુકડા કરીને પરઠવી દેવું, પણ ફાટેલા અને તેને પૂર્વને સ્વામી પહેરે નહિ, પણ તે બગાડનાર સાધુનેજ પાછું આપી દેવું અથવા કઈ એકલે જતા હોય તે તેને આપી દેવું, આ પ્રમાણે ઘણું વસ્ત્ર આશ્રયી (બહુવચનમાં પણ) જાણી લેવું.
વળી તે સાધુને આવી રીતે વસ્ત્ર પાછું મળતું જોઈ બીજે સાધુ તેવી લાલચથી ઉપરનો વિષય સમજીને હું પણ બીજાનું વસ્ત્ર મુહૂર્ત માટે યાચીને પાંચ દિવસ સુધી બહાર જઈ વાપરી આવીને બગાડી આવું કે તે વસ્ત્ર પછી મારું જ થઈ જાય! આ કપટ છે, માટે સાધુએ તેવું ન કરવું.
Page #255
--------------------------------------------------------------------------
________________
[२३१॥ से भि० नो वण्णमंताई वत्थाई विवण्णाई करिजा वि. वण्णाई न वण्णमंताई करिजा, अन्नं वा वत्थं लभिस्सामित्तिकट्ट नो अन्नमन्नस्स दिजा, नो पामिच्चं कुज्जा नो वत्थेण वत्थपरिणामं कुज्जा, नो परं उवसंकमित्तु एवं वदेजाआउसो! समभिकंखसि मे वत्थं धारित्तए वा परिहरित्तए वा ?, थिरं वा संतं नो पलिच्छिदिय २ परिविजा, जहा मेयं वत्थं पावगं परो मन्नइ, परं च णं अदत्तहारी पडिपहे पेहाए तस्स पत्थस्स नियाणाय नो तेसिं भीओ उम्मग्गेणं गच्छिन्जा, जाव अप्पुस्सुए, तओ संजयामेव गामाणुगामं दूइजिजा ॥ से भिक्खू वा० गामाणुगामं दूइजमाणे अंतरा से विहं सिया,से जं पुण विहं जाणिजा इमंसि खलु विहंसि बहवे आमोसगा वत्थपडियाए संपिडिया गच्छेजा, णो तेसिं भीओ उम्मग्गेणं गच्छेजा जाव गामा० दूइज्जेजा ॥ से भि० दूइजमाणे अंतरा से आमोसगा पडियागच्छेज्जा, ते णं आमोसगा एवं वदेजा-आउसं०! आहरेयं वत्थं देहि णिक्खिवाहि जहा रियाए णाणत्तं वत्थपडियाए, एयं खलु० सया जइजासि (सू०१५१) त्तिबेमि वत्थेसणा समत्ता॥२-१-५-२
તે ભિક્ષુ રંગવાળાં વસ્ત્ર કારણ વિશેષથી લીધાં હોય, તે ચાર વિગેરેના ભયથી રંગ વિનાનાં ન બનાવે, ઉત્સર્ગથી તે એજ અધિકાર છે કે તેવાં વસ્ત્ર લેવાં જ નહિ અને લીધાં હોય તે તેને રંગ ઉતારવા પ્રયત્ન ન કરે, અથવા વર્ણ (ખરાબ રંગનાં) હોય તે સારા રંગવાળાં બનાવવા નહિ.
Page #256
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૭ ]
અથવા આ સાદા વસ્ત્રને બદલે સારૂ મેળવીશ, એવી ઇચ્છાથી ખીજાને આપી દેવુ નહિ, તેમ પ્રામિત્ય કરવું નહિ, તથા વસ્ત્રથી વસ્ત્રનું પરિણામ કરવું નહિ, તેમ બીજા પાસે જઈ ને એવુ` ખેલવું પણ નહિ, કે હું આયુષ્મન્ ! આ મારૂં વસ્ત્ર એઢવા પહેરવાને તું ઇચ્છે છે ? અથવા સારૂ હોય તે ટુકડા કરીને ફેંકી દેવુ ં નહિ, કે જેથી મારૂ વસ્ત્ર બીજો ગૃહસ્થ એમ જાણે કે એ ખરાબ હતું ( માટે ફેકી દીધું છે ) વળી માર્ગમાં ચારના ભયથી વસ્ત્રના રક્ષણ માટે ઉન્માર્ગે ડરીને ન જાય તથા ઢાડવાની ઉત્સુકતા રાખવા વિના પ્રોસમિતિ પાળતા જાય અને ગામ ગામ વિહાર કરે.
વળી રસ્તામાં જતાં ઉજ્જડ મેદાન જાણે, જ્યાં વસ્ર યું. ટનારા બહુ ચારા વસતા હેાય, તેા તેમના ડરથી પણ ઉન્મા ગે ન જાય, પણ યતનાથી વિહાર કરે, કદાચ તે રસ્તે જતાં ચારો આવે અને વસ્ત્ર માગે, અથવા લુટી લે, તે શાંતિથી ઉપદેશ આપવા. ન માનેતા માજીએ પરઠવી દેવું અને ફરી ઉપદેશ દેતાં માપે તેા લેવું, પણ કાઇને કહેવું નહિં, તેમ ચારને પકડાવવા નહિ, વગેરે બધું પૂર્વ માર્ક જાણવુ.
ન
પાંચમું અધ્યયન સમાપ્ત થયું.
Page #257
--------------------------------------------------------------------------
________________
[ ર૩૮] પાત્રએષણા નામનું છઠું અશ્ચયન.
પાંચમું કહીને હવે છઠું અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે. પ્રથમ અધ્યયનમાં પિંડવિધિ બતાવી, તે આગમમાં કહેલ વિધિએ વસતિમાં આવીને વાપરવું, માટે બીજામાં વસતિની વિધિ બતાવી, તે શોધવા માટે ત્રીજામાં ઈસમિતિ કહી, પિૐષણામાં નીકળેલાએ કેવી ભાષા વાપરવી, તેથી ભાષાસમિતિ કહી, અને તે પડતા વિના પિંડ ન લેવાય માટે પાંચમામાં વસ્ત્રએષણા કહી, તે પિંડને પાત્ર વિના લેવાય નહિ, માટે આ સંબંધવડે પાત્ર એષણ અધ્યથન આવ્યું, એના ચાર અનુગદ્વાર થાય છે, તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપામાં પાત્રએષણ અધ્યયન છે, એને નિક્ષેપ અને અર્વાધિકાર એના પૂર્વ અધ્યયનમાંજ ટુંકાણમાં બતાવવા માટે નિર્યુક્તિકારે કહે છે, સૂત્રાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે આ છે.
से भिक्खू वा अभिकंखिजा पायं एसित्तए, से जं पुण पादंजाणिजा, तंजहा-अलाउयपायं वा दारुपायं वा मट्टियापायंवा, तहप्पगारं पायं जे निग्गंथे तरुणे जाव थिरसंघयणे से एगं पायं धारिजा नो बिइयं ॥ से भि० परं अद्धजोयणमेराए पायपडियाए नो अभिसंधारिजा गमणाए ॥ से भि० से जं० अस्सि पडियाए एगं साहम्मियं समुद्दिस्स पाणाई ४ जहा पिंडेसणाए चत्तारि आलावगा, पंचमे बहवे समण पगणिय २ तहेव ॥ से भिक्खू वा० अस्संजए भिक्खुपडियाए बहवे
Page #258
--------------------------------------------------------------------------
________________
[२७] समणमाहणे० वत्थेसणाऽऽलावओ ॥ से भिक्खू वा० से जाई पुण पायाइं जाणिजा विरुवरुवाई महद्धणमुल्लाई, तं०-अयपा याणि वा तउपाया० तंबपाया० सीसगपा० हिरण्णपा० सुवग्णपा० रीरिअपाया० हारपुडपा० मणिकायकंसपाया० संखसिंगपा० दंतपा० चेलपा० सेलपा० चम्मपा० अन्नयराई वा तह० विरूवरूवाई महद्धणमुल्लाइं पायाई अफासुयाई नो० ॥ से भि० से जाइं पुण पाया० विरूव० महद्धणबंधणाई, तं० -अयबंधणाणि वा जाव चम्मबंधणाणिवा, अन्नयराइं तहप्प० महद्धणबंधणाइं अफा० नो प० ॥ इच्चेयाइं आयतणाई उवाइ कम्म अह भिक्खू जाणिजा चउहिं पडिमाहिं पायं एसित्तए तत्थ खलु इमा पढमा पडिमा-से भिक्खू उद्दिसिय २ पायं जाएजा, तंजहा-अलाउयपायं वा ३ तह० पायं सयं वा णं जाइजा जाव पडि पढमा पडिमा १। अहोवरा० से० पेहाए पायं जाइजा, तं०-गाहावई वा कम्मकरी वा से पुवामेव आलोइजा, आउ० भ० ! दाहिसि मे इत्तो अन्नयरं पादं तं० -लाउयपाय वा ३, तह० पायं सयं वा जाव पडि०, दुच्चा पडिमा २ । अहा० से भि० से जं पुण पायं जाणिजो संगइयं वा वेजइयंतियं वा तहप्प० पायं सयं वा जीव पडि०, तच्चा पडिमा ३ । अहावरा चउत्था पडिमा-से भि० उज्झियधम्मियं जाएजा जावऽन्ने बहवे समणा जाव नावकंखंति तह जाएजा जाव पडि०, चउत्था पडिमा ४। इच्चेइयाणं चउण्हं पडिमाणं अन्नयरं पडिमं जहा पिंडेसणाए॥ से णं एयाए एसणाए एसमाणं पासित्ता परो वइजा, आउ० स० ! एजासि तुमं मासेण वा जहा वत्थेसणाए, से णं परो नेता व०
Page #259
--------------------------------------------------------------------------
________________
[२४०] -आ० भ० ! आहारेयं पायं तिल्लेण वाघ० नव० वसाए वा. अभंगित्ता वा तहेव सिणाणादि तहेव सीओदगाई कंदाई तहेव ॥ से णं परो ने०-आउ० स०! मुहुरगं २ जाव अच्छाहि ताव अम्हे असणं वा उवकरेंसु वा उधक्खडेंसु वा, तो ते वयं आउसो०!सपाणं सभोयणं पडिग्गहं दाहामो तुच्छए पडिग्गहे दिन्ने समणस्स नो सुट्ठ साहु भवइ, से पुव्वामेव आलोइजा-आउ० भइ० ! नो खलु मे कप्पइ आहाकम्मिए असणे वा ४ भुत्तए वा०, मा उवकरहिं मा उवक्खडेहि, अभिकखसि मे दाउं एमेव दलयाहि, से सेवं वयंतस्स परो असणं वा ४ उवकरिता उवक्खडिचा सपाणं सभोयणं पडिग्गहगं दलइजा तह. पडिग्गहगं अफासुयं जाव नो पडिगाहिजा ।। सिया से परो उवणिचा पडिग्गहगं निसिरिजा, से पुव्वामे० आउ० भ०! तुम चेव णं संतिय पडिग्गहगं अंतोअंतेणं पडिलेहिस्सामि, केवली० आयाण अंतो पडिग्गहगंसि पाणाणि वा बीया० हरि०, अह भिक्खू. णं पु० जं पुवामेव पडिग्गहगं अंतोतेणं पडि. सअंडाई सव्वे आलावगा भाणियव्वा जहा वत्थेसणाए, नाणत्तं तिल्लेण वा घय० नव० वसाए वा सिणाणादि जाव अन्नयरंसि वा तहप्पगा• थंडिलंसि पडिलेहिय २ पम० २ तओ० संज. आमजिजा, एवं खलु० सया जएजा तिबेमि ॥ (सू० १५२) २-१-६-१
તે ભિક્ષુ પાત્ર શોધવાની ઈચ્છા કરે, તે આ પ્રમાણે પ્રથમ જાણે, કે આ પ્રમાણે પાત્ર છે, તુંબડાનાં પાત્ર છે, લાકડાનાં પાત્ર છે, માટીનાં પાત્ર છે, આમાંથી કોઈપણ જાતિનાં
Page #260
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૧] પાત્રા (મુખ્યત્વે લાકડાનાં) હોય, તે તરૂણ અને સ્થિર સંઘયણવાળે બળવાન સાધુ હોય તે એક પાત્ર ધારણ કરે, પણ બે નહિ, આ જિનકલ્પી વિગેરેને માટે છે, પણ સ્થવિર કલ્પી જુવાન વિગેરે શક્તિવાન હોય તે પણ માત્ર ક ( *
) સહિત બીજું પાનું ધારણ કરે, તેમાં સંઘાડામાં રહેલા સાધુને એકમાં આહાર અને બીજામાં પાણી લેવા કામ લાગે, અથવા આચાર્ય વિગેરે માટે અશુદ્ધ વસ્તુ (માગું વિગેરે) લેવા કામ લાગે. પિતાના રહેવાના સ્થાનથી જરૂર પડતાં બે ગાઉ સુધી પાકાં લેવા જાય, પણ વધારે નહિ હવે તે ગૃહસ્થ એક સાધુ ઘણુ સાધ્વી એક સાધુ એક સાધ્વી, ઘણા સાધુ એક સાધ્વી, ઘણું સાધુ ઘણી સાથ્વીને ઉદ્દેશીને આરંભ કરીને જે પાત્રમાં તૈયાર કર્યા હોય તે સાધુ સાધ્વીને સદેષ હોવાથી ન કપે, પણ જે શ્રમણ, માહણ, ગામના ભિમારી વિગેરેને ઉદ્દેશીને બનાવેલાં હોય તે પુરૂષાંતર થયા પછી કપે, આ બધું પિડેષણામાં બતાવ્યા પ્રમાણે જાણી લેવું,
વળી તે ભિક્ષ એવી જાતિનાં જુદા જુદા રંગનાં ભારે મૂલ્યનાં પાત્રા જાણે તે ન લે, તે બતાવે છે.
લેઢાનાં તથા તૃપુ (કલાઈના જેવી ધાતુ) નાં પાત્રો, તાંબાનાં પાતરાં, સીસાનાં, હિરણ્ય (ચાંદી)નાં, સેનાનાં પાતરાં રીરિક ( ) હાપુડ (બીજી જાતિના લે૮) નાં, મણિરત્નનાં જડેલાં કે કાંસાનાં પાતરાં સંખસિંગ
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૪ર) હાથીદાંત ચેલ ( ) સેલ ( ) ચામડાનાં તેવાં બીજાં કોઈપણ જાતિનાં ભારે મૂલ્યનાં પાતસંશોભીતાં હોય તે તે અપ્રાસુક જાણીને લેવા નહિ. તેજ પ્રમાણે પોતાનાં બંધન ઉપર બતાવ્યા પ્રમાણે ભારે મૂલ્યનાં લેઢાથી તે ચામડા સુધીનાં હોય તે ન લેવાં, (પ્રાસુક હોય છતાં પણ ભારે મૂલ્યનાં હોવાથી મમત્વ થાય, તથા ચેરાવાના કારણે અસમાધિ થાય, માટે સાધુને તેવાં પાત્ર તથા પાત્ર બંધનની મના છે.)
' આ પ્રમાણે પાપસ્થાન નિવારીને ચાર પ્રતિમાઓથી પાસાં છે. (૧) અમુક પાગુંજ તું બાનું, લાકડાનું કે માટીનું લઈશ, (૨) દેખેલુંજ પાતરૂં યાચીશ (૩) સંગતિક તે પિતે તે પાત્રાને વાપર્યું હોય તથા વેજજયંતિયં -તે બે ત્રણ પાત્રામાં પર્યાયવડે વાપર્યું હોય તેવું યાચે (૪) કેઈ પણ તેને ન ચાહે, તેવું પોતે લે.
આ પ્રમાણે ચાર પ્રતિજ્ઞામાંની કોઈ પણ પ્રતિજ્ઞાઓ સાધુ પાતરાં શોધવા જાય ત્યારે ગૃહસ્થ કહે કે હે સાધુ! તમે પાતરાં લેવા એકમાસ પછી આવજે, પાતરાં તમને આપીશ ત્યારે સાધુએ કહેવું કે તેવું મુદત કરેલું પાતરં ન કપે, ત્યારે વસ્ત્ર એષણામાં બતાવ્યા પ્રમાણે ઓછી મુદતને વાયદ. કરે, ત્યારે પણ તેજ ઉત્તર આપ, તે બે ઘડીની મુદત સુધીને પણ વાયદો ન સ્વીકારે, ત્યારે કહે, કે આપણે આપણ માટે નવા બનાવીશું. તૈયાર તેમને આપી દે, આવું
Page #262
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૩ ] ઘણી પાતે પાતાના ઘરના માણસને બેન દીકરીને કહે ત્યારે પણ સાધુએ ના પાડવી.
વળી ગૃહસ્થ પોતાની બેન વિગેરેને કહે, કે કાર્ પાતરૂં ન આપ, પણ તે પાત્રાને તેલ ઘી માખણ છાશવર્ડ ઘસીને આપ, તથા પાણીથી ધાઈને અથવા કાચું પાણી કે કદ વિગેરે ખાલી કરીને આપ, અથવા કહે કે હું સાધુ ! તમે બે ઘડી પછી ફરીને આવા, તે અમે અશનપાન ખામિ સ્વાદિમ તૈયાર કરીએ છીએ, અથવા સંસ્કારવાળુ બનાવીએ છીએ, તેથી હું આયુષ્મન્ ! હું સાધુ ! તમને ભાજન પાણી સહિત પાતરાં આપીશું, એકલા ખાલી પાત્રાં સાધુને આપવાથી શાભા ન વધે. આ સાંભળીને સાધુએ કહેવુ' કે 'હું ભવ્યાત્મન ! અમને અમારા માટે બનાવેલુ કે વધારે રાંધેલુ ભાજન પાણી ખાવા પીવાને કામ લાગતુ નથી, માટે તૈયાર ન કરો, ન સંસ્કારવાળું બનાવા, જો પાત્રાં આપવાની ઇચ્છા હાય તા એમને એમજ આપે.
આવુ કહેવા છતાં ગૃહસ્થ હઠ કરી સાધુ માટે રાંધીને કે સંસ્કારી બનાવીને પાત્રાં ભરી આપવા માંડે તે અપ્રાસુક જાણીને સાધુએ લેવાં નહિ. કદાચ એમને એમ પાત્રાં બહાર લાવીને મુકે, તા તેને કહેવુ', કે હે ગૃહસ્થ ! હું તમારા દેખતાં જ આ પાત્રાં દેખી લઉં કે તેની અંદર નાનાં જંતુએ કે બીજ કે વનસ્પતિ હાય તેા કેવળી પ્રભુ તેમાં દોષ બતાવે છે, માટે સાધુએ પ્રથમ જોઇ લેવાં, અને જંતુ વિગેરેથી સંયુક્ત હોય
Page #263
--------------------------------------------------------------------------
________________
[ ર૪૪] તે તે છે દૂર કરી શકાય તેમ ન હોય તે અપ્રાસુક જાણીને પાત્રો લેવાં નહિ, પણ જો તેવાં જંતુ વિગેરે ન હોય તે લેવા, (તે બધું વસ્ત્રએષણા માફક જાણી લેવું) આમાં વિશેષ એટલું છે કે તેલ થી નવનીત કે વસા (છાશ) થી ઘેઈને તે ચીકટવાળું પાત્રાનું ધાવણ કેઈ અચિત્ત જગ્યા જોઈને પડિલેહી પ્રમાઈને પરઠ, આજ સાધુની સાધુતા છે કે જય ણાથી દરેક કાર્ય કરે.
બીજો ઉદેશે.
પહેલા ઉદ્દેશા સાથે આ સંબંધ આ છે, કે ગયા સૂત્રમાં પાત્રોનું જેવું બતાવ્યું, અને અહીં પણ તેનું જ બાકીનું બતાવે છે. આ સંબંધે આવેલા ઉદેશાનું આ પહેલું સૂત્ર છે.
से भिक्खू वा २ गाहावइकुलं पिंड० पविट्ठ समाणे पुवामेव पेहाए पडिग्गहगं अवहट्ट पाणे पमज्जिय रयं તો સં૦ ના નિક, v૦, સ્ત્રી, મા ! अंतो पडिग्गहगंसि पाणे वा बीए वा हरि० परियावज्जिપા, સદ મિસ્કૂi = પુષ્યામે છેલ્લા દિપાછું સવहडे पाणे पमज्जिय रयं तओ सं० गाहावह निक्खमिज्ज જા રા (સૂશિરૂ)
Page #264
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૫ ]
તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં ગોચરી લેવા જતાં પહેલાં બરાબર રીતે પાત્રાં તપાસે, અને ગાચરી લેતાં પહેલાં પણ તપાસે, અને કીડી વિગેરે પ્રાણી ચડેલુ જોએ તેને સભાળીને બાજુએ મુકે, તથા રજ પૂજીને સાધુ ગૃહસ્થના ઘરમાં પેસે, અથવા નીકળે, તેથી આપણુ પાત્રાંની જ વિધિ છે, કારણ કે અહી` પણ પ્રથમ પાત્રાં ખરાબર તપાસીને પૂછને પિ’ડ લેવા, તેથી તે પણ પાત્રાં સંબ’ધી જ વિચાર છે, પ્ર– પાત્રાં શામાટે પૂજીને ગેાચરી લેવી ? ઉ—કેવળી પ્રભુ પાત્રાં પૂજ્યા વિના ગોચરી લેતાં ક`બંધ બતાવે છે, તે આ પ્રમાણે છે.
પાત્રામાં એ ઇંદ્રિય વિગેરે જીવે! ચડી જાય છે, અથવા બીજો અથવા રજ હોય તેવાં પાત્રામાં ગાચરી લેતાં કર્મનુ ઉપાદાન થાય છે, માટેજ સાધુએને આ પ્રતિજ્ઞા વિગેરે પૂર્વે ખતાવેલ છે કે, પ્રથમ પાત્રાં દેખીને જીવ જંતુ કે રજ હાય તે દૂર કરીને ગૃહસ્થના ઘરમાં જવુ' આવવું. વળી—
.
से भि० जाव समाणे सिया से परो आहट्टु अंतो पडिगहगंसि सीओदगं परिभाइत्ता नीहट्ट दलइज्जा, तहप्प० डिग्गहगं परहत्थंसि वा परपायंसि वा अफासुर्य जाव नो प०, से य आहञ्च पडिग्गहिए सिया खिप्पामेव उदगंसि साहरिजा, से पडिग्गहमायाए पाणं परिट्ठविज्जा, ससिणिद्धा वा भूमीए नियमिज्जा | से० उदउल्लं वा ससिणिद्धं वा पडिग्गहं नो आमजिज्ज वा २ अह पु० विगओदए मे पडिगहए छिन्नसिणेहे तह० पडिग्गहं तओ० सं० आमज्जिज्ज
Page #265
--------------------------------------------------------------------------
________________
[૨૪] वा जाव पयाविज वा ॥ से भि० गाहा० पविसिउकामे. पडिग्गहमायाए गाहा० पिंड० पविसिज वा नि० एवं बहिया વિચારમૂf વિરમૂf વા કામ ટૂકિન્ના, તિથલીयाए जहा बिइयाए वत्थेसणाए नवरं इत्थ पडिग्गहे, एयं खलु तस्स० ज सव्वदे॒हिं सहिए सया जएजासि (सू० १५४) રિમિ || પપપ સન્મત્તા II ૨-૨-૬-૨ |
જ્યારે તે ભિક્ષુ ગૃહસ્થના ઘરમાં ગેચરી પાણી માટે ગયેલ હોય, તે સમયે પાણું યાચતાં કદાચ તે ગૃહસ્થ ભૂલથી અથવા ઠેષ બુદ્ધિથી અથવા ભક્તિના કારણે અથવા વિમર્ષ ( ) પણાથી ઘરમાં રહીને બીજા પાત્રામાં કે પિતાના વાસણમાં ઠંડું પાણી જુદું લઈને બહાર કાઢીને વહરાવે, તે સમયે તેવું કાચું પાણી પારકા (ગૃહસ્થ) ના હાથમાં કે વાસણમાં જાણે તે અપ્રાસુક જણને ન લે, પણ કદાચ ભૂલથી કે એચીંતુ ગૃહસ્થ નાંખી દીધું હોય તે તેજ સમયે પાછું આપનાર ગૃહસ્થના વાસણમાં જ પાછું નાખી દેવું, પણ કદાચ તે ન લે તે, કુવા વિગેરેમાં જ્યાં તે જાતનું પાણી હોય ત્યાં પરઠવવાની વિધિએ પરઠવવું, પણ તેવા પાણીને અભાવ હોય અથવા દૂર હોય તે જ્યાં છાયા હોય કે ખાડે હોય ત્યાં પરઠવવું અથવા જે બીજે ઘડે હૈય, તે તે ઘડે કે પાણીનું વાસણ કોઈને જ્યાં બાધા ન થાય ત્યાં તે ઘડે પાણ સુધાં જ મુકી દે, પણ પાણ પાછું આપ્યા પછી કે ખાલી કર્યા પછી તેને જલદી સુકવવા લુસે નહિ, પણ પાણી નીતર્યા પછી થોડે સુકાતાં તડકે મુકે કે પૂછી નાખો.
Page #266
--------------------------------------------------------------------------
________________
[૪૭] વળી ગૃહસ્થના ઘરમાં ગોચરી પાણી લેવા જતાં પિતાનાં બીજાં પાત્રો સાથે લેઈ જાય, તેજ પ્રમાણે પરગામ વિહાર કરતાં ભણવા જતાં સ્પંડિત જતાં પિતાનાં પાત્રો સાથે લઈ જવાં. એ બધું વસ્ત્ર એષણા માફક જાણવું, પણ ફક્ત અહીં પાત્ર સંબંધી જાણવું.
વિશેષ એ ધ્યાનમાં રાખવું, કે વરસાદ કે ઝાકળ પડતું હોય તે પાત્રો સાથે ન જવું. આજ સાધુની સર્વ સામગ્રી છે કે હમેશાં યાતનાથી વર્તવું. છતિ પાત્ર એષણા.
છઠું અધ્યયન સમાપ્ત થયું.
સાતમું અધ્યયન અવગ્રહ પ્રતિમા.
છઠું અધ્યયન કહીને સાતમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, પિંડ શય્યા વસ્ત્ર પાત્ર વિગેરેની એષણાઓ અને વગ્રહને આશ્રયી થાય છે, તેથી આવા સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગ દ્વારા કહેવા જોઈએ, તેમાં ઉપકમની અંદર રહેલ અર્થાધિકાર આ છે, કે સાધુએ આ પ્રમાણે વિશુદ્ધ અવગ્રહ લે,નામનિષ્પન્ન નિક્ષેપમાં “અવગ્રહ પ્રતિમા એવું નામ છે, તેમાં અવગ્રહના નામ સ્થાપના નિક્ષેપ સુગમ હેવાથી છોડીને દ્રવ્ય વિગેરે ચાર પ્રકારને નિક્ષેપ નિયુક્તિકાર બતાવે છે. दव्वे खित्ते काले भावेऽवि य उग्गहो चउद्धा उ । देविंद १ रायउग्गह २ गिहवइ ३ सागरिय ४ साहम्मी ॥३१६॥
Page #267
--------------------------------------------------------------------------
________________
[૨૪૮)
દ્રવ્ય અવગ્રહ ક્ષેત્ર અવગ્રહ કાળ અવગ્રહ અને ભાવ અવગ્રહ એમ ચાર પ્રકારને અવગ્રહ છે.
અવગ્રહનું વર્ણન. અથવા સામાન્યથી પાંચ પ્રકારનો અવગ્રહ છે.
(૧) દેવેંદ્રને અવગ્રહ-તે લોકના મધ્ય ભાગમાં રહેલા મેરૂ પર્વતના રૂચક પ્રદેશથી દક્ષિણના અર્ધ ભાગમાં રહેલા જગ્યાન.
(૨) રાજા–તે ચકવરી મહારાજા કે બાદશાહને ભરત વિગેરે ક્ષેત્ર આશ્રયી જે જગ્યા તેના વશમાં હોય તેમાં સાધુ વિચરે તે.
(3) ગ્રહપતિ–તે ગામડામાં રહેનાર મહત્તર (પટેલ) વિગેરેની પાસે ગામના મહેલ્લા વિગેરેને અવગ્રહ.
(૪) શય્યાતર (ઘરધણી) ને તેની ખાલી પડેલી ઘંઘ ( ) શાળા વિગેરેમાં જ્યાં સાધુ ઉતરે છે, તે
(૫) સાધર્મિક તે સાધુઓ-જેઓ માસ કલ્પવડે ત્યાં રહ્યા હોય તેઓની પાસે તેમની માગેલી જગ્યામાં ઉતરવું તે વસતિ વિગેરેને અવગ્રહ ન જે જન છે, (બંને દિશામાં રારા ગાઉ જતાં) ચારે દિશામાં જાય, આ પ્રમાણે પાંચ પ્રકારને અવગ્રહ વસતિ વિગેરે લેતાં યથા અવસરે અનુજ્ઞા લેવા યોગ્ય છે. હવે પ્રથમ બતાવેલ દ્રવ્યાદિ અવગ્રહ બતાવવા
Page #268
--------------------------------------------------------------------------
________________
રિ૪૯]
दबुग्गहो उ तिविहो सचित्ताचित्तमीसओ चेव । खित्तुग्गहोऽवि तिविहो दुविहो कालुग्गहो होइ ॥ ३१७ ॥
દ્રવ્યને અવગ્રહ ત્રણ પ્રકાર છે. શિષ્ય વિગેરેને સ. ચિત્ત છે, રજોહરણ વિગેરેને અચિત્ત અને શિષ્ય રજોહરણ વિગેરે સાથે સ્વીકારતાં મિશ્ર અવગ્રહ છે. ક્ષેત્ર અવગ્રહ પણ સચિત વિગેરે ત્રણ પ્રકારને જ છે, અથવા ગામનગર અરણ્ય ભેદથી ત્રણ પ્રકારનો છે. કાલ અવગ્રહ જતુબદ્ધ (આઠમાસ) તથા વર્ષાકાળ (ચારમાસ) ને અવગ્રહ એમ બે ભેદે છે –
હવે ભાવ અવગ્રહ બતાવે છે. मइउग्गहो य गहणुग्गहो य भावुग्गहो दुहा होइ । इंदिय नोइंदिय अत्थवंजणे उग्गहो दसहा ॥ ३१८ ॥
ભાવ અવગ્રહ બે પ્રકારને છે, મતિ અવગ્રહ અને ગ્રહણ અવગ્રહ છે, તેમાં મતિ અવગ્રહ પણ બે પ્રકારનો છે, અર્થાવગ્રહ અને વ્યંજન અવગ્રહ છે, તેમાં અર્થાવગ્રહ ઈદ્રિય તથા નઈ. દ્રિય (મન) ના ભેદથી છ પ્રકાર છે, અને વ્યંજન અવગ્રહ ચક્ષુ ઈદ્રિય અને મને છોડીને બાકી ચાર ઈદ્રિયને અવગ્રહ છે, તે બધાએ ભેદવાળે દશ પ્રકારનો મતિભાવ અવગ્રહ (મતિવડે પદાર્થોને જે સામાન્ય બેધ સમજાય તે) છે, હવે ગ્રહણ અવગ્રહ બતાવે છે – गहणुग्गहम्मि अपरिग्गहस्स समणस्स गहणपरिणाभो। कह पाडिहारियाऽपाडिहारिए होइ ? जइयव्वं ॥ ३१९ ॥
અપરિગ્રહવાળો તે મુનિ છે, તેને જ્યારેપિડ (ગેચરી)
Page #269
--------------------------------------------------------------------------
________________
[૫૦] વસતિ (સ્થાન)વસ્ત્ર પાતરાં લેવાનો વિચાર થાય, ત્યારે તે ગ્ર હણ ભાવ અવગ્રહ છે. તે વખતે સાધુને એવી બુદ્ધિ હાવી ને ઈએ કે કેવી રીતે તે વસતિ વિગેરે મને શુદ્ધ મળી શકે? તથા પ્રાતિહારિક પાછું અપાય તે પાટ પાટલા વિગેરે અપ્રતિહારક (પાછું ન અપાય તે ગોચરી વિગેરે ) મને શુદ્ધ મળે તેમાં યત્ન કરે, અને પ્રથમ પાંચ પ્રકારને ઈદ્ર વિગે. રેને અવગ્રહ બતાવ્યું, તે આ ગ્રહણ અવગ્રહમાં સમજ. આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો થયે, હવે સૂવાનુગામમાં સૂત્ર કહે છે –
समणे भविस्सामि अणगारे अकिंचणे अपुत्ते अपसू परदत्तभोई पावं कम्मं नो करिस्सामित्ति समुट्ठाए सव्वं भंते ! अदिनादाणं पञ्चक्खामि, से अणुपविसित्ता गामं वा नाव रायहाणिं वा नेव सयं अदिन्नं गिहिजा नेवऽन्नेहि अदिन्नं गिण्हाविजा अदिन्नं गिण्हंतेवि अन्ने न समणुजाणिजा, जेहिवि सद्धिं संपव्वइए तेसिपि जाइं छत्तगंवा जाव चम्मछेयणगं वा तेसिं पुव्वामेव उग्गहं अणणुनविय अपडि. लेहिय २ अपमजिय २ नो उग्गिहिजा वा परिगिहिज वा, तेसिं पुवामेव उग्गहं जाइजा अणुन्नविय पडिलेहिय पमजिय तओ सं० उग्गिण्हिज वा प० ॥ (सू० १५५)
શ્રમ સહન કરે તે શ્રમણ (તપસ્વી) છે, તે હું આવી રીતે બનું, એમ સાધુ વિચારે તે કહે છે, “સન' અગ તે વૃક્ષ છે, તેનાથી જે બને તે અગાર (ઘર) છે, તે જેને ન હોય તે અનગાર અર્થાત્ ઘરને ફસે (મમત્વ) જેણે છોડ્યો હોય,
Page #270
--------------------------------------------------------------------------
________________
[૫૧] તે છે, “ જેની પાસે કંઈ પણ ન હોય તે અર્થાત નિપરિગ્રહ છે તથા “સપુત્ર તે સ્વજન બંધુ રહિત અર્થાત નિર્મમ છે, એ જ પ્રમાણે “પશુ બે પગવાળાં ચાર પગવાળા વિગેરેથી રહિત છે, તથા પરદત્તભેજી (ચરી લાવી ખાનાર) હું બનીને પાપ કર્મ કરીશ નહિ, આ પ્રમાછે દીક્ષા લઈને પછી આવી પ્રતિજ્ઞાવાળો થાય તે બતાવે છે, શિષ્ય ગુરૂને કહે છે. હે ગુરૂ! હું સર્વથા અદત્તાદાનનું પચ્ચકખાણ કરું છું. અર્થાત્ દાંત શેધવા (બોતરવા) માટે જોઈતી સળી કે તણખલું પણ પારકાએ નહિ આપેલું નહિ લઉં–
આવા વિશેષણે શ્રમણનાં લેવાથી બૈદ્ધબાવા વિગેરેમાં શ્રમણપણું બહારથી નામ માત્ર હોવા છતાં ગુણના અભાવે તેમનામાં શમણપણું લીધું નથી, પણ ઉપર બતાવેલ અદતાદાન ત્યાગ કરનાર જૈન સાધુજ શ્રમણ છે.
એ અકિંચન સાધુ ગામ અથવા રાજધાનીમાં જઈ ને પિતે અદત્ત ગ્રહણ ન કરે, ન બીજા પાસે લેવડાવે, અને બીજા ગ્રહણ કરનારની પ્રશંસા ન કરે, વળી જે સાધુએ સાથે પિતે દીક્ષા લીધી હોય અથવા ઉતરેલ હોય તેઓનાં ઉપકરણ પણ તેમની આજ્ઞા વિના લે નહિ તે બતાવે છે, - છત્ર તે માથાનું ઢાંકણું વરસાદમાં ઈંડિલ જતાં માથા ઉપર વષકલ્પ (કાંબળ) વિગેરે નાખે તે છત્રક છે, અથવા કુંકણ દેશ વિગેરેમાં ઘણે વરસાદ પડે છે, તેવા દેશમાં કારણ
Page #271
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૨ ]
પ્રસંગે છત્રી વાપરવાની ાજ્ઞા છે, તે છત્ર લેવુ હોય અથવા ચર્મ છેદનક ( ) વિગેરે કાઇ પણ ચીજ વિના પૂછે કે નહિ, એક વાર પણ ન લે, અનેકવાર પણ લે નિહુ સાથેના સાધુઓની વસ્તુ લેવાની વિધિ—
પ્રથમ જેની વસ્તુ હાય તેને પૂછી લેવું, અને પછી આ ખેથી જોઇને અને રજોહરણ વિગેરેથી પૂજીને એકવાર કે અનેકવાર લે.
-
से भि० आगंतारेसु वा ४ अणुवोइ उग्गहं जाइज्जा, जे तत्थ ईसरे जे तत्थ समहिट्ठए ते उग्गहं अणुन्नविजा - काम खलु आउसो ० ! अहालद अहापरिन्नायं वसामो जाव आउसो ! जाव आउसंतस्स उग्गहे जाव साहम्मिया एइताव उग्गह उग्गिहिस्सामो, तेण परं विहरिस्तामो ॥ से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियंसि जे तत्थ साहम्मिया संभो इया समणुन्ना उवागच्छिला जे तेण सयंमेत्तिए असणे वा ४ तेण ते साहम्मिया ३ उवनिमंतिजा, नो चेव णं परव डियाए ओगिज्झिय २ उवनि० || ( सू० १५६ )
તે મુનિ મુસા ખાનામાં પ્રવેશ કરીને અને વિચાર કરીને યતિને ચોગ્ય ક્ષેત્ર જોઈને સાધુઓને જોઇએ તેટલી વ સતિ વિગેરેના અવગ્રહ યાચે, કેાની પાસે યાચવુ તે કહે છે, જે ઘરના માલિક હાય અથવા માલિકે જેને ત્યાં કામ કરવા રાખ્યા હાય તેમની પાસે જઇને ક્ષેત્ર અવગ્રહ યાચે, કેવી રીતે ? તે બતાવે છે, સાધુ માલિક હોય અથવા તેના ગુમાસ્તા
Page #272
--------------------------------------------------------------------------
________________
[૫૩] વિગેરેને ઉદ્દેશીને કહે, હે આયુશ્મન ! તમારી ઈચ્છા પ્રમાણે તમે જેટલે કાળ આજ્ઞા આપે, જેટલી જગ્યા વાપરવા આપે, તે પ્રમાણે અમે અહીં રહીએ, એટલે હે ગૃહસ્થ! તમે જેટલી જગ્યા વાપરવા આપશે, તેટલો સમય અમે તથા અમારા સાધુઓ આ જગ્યા વાપરશું, તેથી આગળ (પછી) વિહાર કરીશું,
પછી માલિકે તે મકાનમાં ઉતરવાની જગ્યા આપ્યા પછી સાધુએ શું કરવું તે કહે છે. તે જગ્યાએ કેટલાએક પણ સાધુઓ એક સમાચાર આચરનારા ઉઘુક્ત વિહારી આવે, તેમને પૂર્વના ક્ષાભિલાષી સાધુએ ઉતરવા દેવા, તથા વિહાર કરતા પોતાની મેળે ત્યાં તેવા ઉત્તમ સાધુઓ, આવ્યા હોય તેમને અશન પાન વિગેરે ચારે આહાર લાવીને તેમની ઈચ્છાનુસાર લેવા પ્રાર્થના કરવી કે આ હું આહાર વિગેરે લાવ્યો છું, આપની ઈચ્છા પ્રમાણે લઈને મારા ઉપર, અનુગ્રહ કરે. પણ બીજા સાધુના લાવેલા આહારની પરભાફી નિમંત્રણ પોતે ન કરે, પણ પોતે જાતે લાવીને તેમની ઈચ્છાનુસાર આપે.
से आगंतारेसु वा ४ जाव से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियंसि जे तत्थ साहम्मिआ अन्नसंभोइआ समणुन्ना उधागच्छिन्ना जे तेण सयमेसित्तए पीढे वा फलए वा सिजा वा संथारए वा तेण ते साहम्मिए अन्नसंभोइए समणुन्ने उवनिमंतिजा नो चेवणं परवडियाए ओगिज्झिय उवनिमंतिजा ॥ से आगंतारेसु वा ४ जाव से किं पुण तत्थुग्गहंसि
Page #273
--------------------------------------------------------------------------
________________
[૨૫૪] एवोग्गहियंसि जे तत्थ गाहावईण वा गाहा. पुत्ताण वा सूई वा पिप्पलए वा कसोहणए वा नहच्छेयणए वा तं अप्पणो एगस्स अट्ठाए पाडिहारियं जाइत्ता नो अन्नमन्नस्स दिज वा अगुपइज वा, सयंकरणिज्जतिकट्ट, से तमायाए तत्थ गच्छिन्जा २ पुकामेव उत्तागए,हत्थे कट्ट भूमीए वा ठविता इमं खलु २ ति आलोइजा, नो चेव णं सयं पाणिणा परपाત્તિ પક્ષform | (ફૂ૨૯૭)
ટીકાકારે આ સૂત્રને અર્થ પૂર્વ માફક હોવાથી વિશેષ લખે નથી. તે સાધુ મુસાફરખાના વિગેરેમાં ઉતરેલ હોય ત્યાં બીજા ઉત્તમ સાધુઓ આવે, પણ જે તેમની સમાચારી જુદી હોય તે ગોચરીને વહેવાર ન હોવાથી ફકત પીઠ ફલક વિગેરેની નિમંત્રણ કરે, વળી તે ઘરમાંથી ઘર ધણી પાસે કે તેના પુત્ર પાસેથી કારણ વિશેષે સૂઈ અસ્ત્રો કાનખેતરણી અથવા નયણ પિતાને માટે યાચી હોય, તે એક બીજાને આપવી નહિ, તેમ લેવી નહિ, પણ જ્યારે પિતાનું કાર્ય પૂરું થાય, ત્યારે પિતે જાતે જઈને પિતાના હાથમાં હથેળીમાં રાખીને કહે કે
આ તમારી વસ્તુ સૂઈ વગેરે લે, પણ જે તે સ્ત્રી વિગેરે હોય તે જમીન ઉપર મુકીને કહેવું કે આ તમારી વસ્તુ લે, પણ સાધુએ ગૃહસ્થ કે સ્ત્રીને હાથોહાથ આપવી નહિ (વખતે લાગી જાય)
से भि० से जं० उग्गहं जाणिज्जा अणंतरहियाए पुढवीए जाव संताणए तह उग्गहं नो गिहिज्जा वा २॥ से भि० से जं पुण उग्गहं थूणंसि वा ४ तह० अंतलिक्खजाए दुबद्धे जाव नो उगिहिज्जा वा २॥ से भि० से ० कुलि
Page #274
--------------------------------------------------------------------------
________________
[ २५५] यंसि वा ४ जाव नो उगिण्हिज्ज वा २॥ से भि० खंधंसि वा ४ अन्नयरे वा तह जाव नो उग्गहं उगिण्हिज्ज वा २ ॥ से भि० से जं• पुण० ससागारियं० सखुड्डपसुभचपाणं नो पन्नस्स निक्खमणपवेसे जाव धम्माणुओगचिंताए, सेवं नच्चा तह उवस्सए ससागारिए० नो उवग्गहं उगिण्हिज्जा वा २॥ से भि० से जं. गाहावइकुलस्स मज्झमझेणं गंतुं पंथे पडिबद्धं वा नो पन्नस्स जाव सेवं न० ॥ से भि० से जं. इह खलु गाहावई वा जाव कम्मकरीओ वा अन्नमन्नं अक्कोसंति वा तहेव तिल्लादि सिणाणादि सीओदगवियडादि निगिणाइ वा जहा सिज्जाए आलावगा, नवरं उग्गहवतव्वया ॥ से भि० से जं० आइन्नस लिक्खे नो पन्नस्स० उगिण्हिज वा २, एयं खलु० ॥ (सू० १५८ ) उग्गहपडिमाए पढमो उद्देसो॥ २-१-७-१॥ - સાધુએ અવગ્રહ લેતાં જેવું કે તે સચિત્ત જગ્યા ન હોય, તથા અધર જગ્યા હોય ત્યાં ન ઉતરે, બાળક તથા પશુઓને ખાવા પીવાનું અપાતું હોય, તેવી જગ્યામાં ધર્મ ધ્યાન વિગેરે પંડિત પુરૂષને ન થાય, માટે તેવું મકાન ન યાચવું તેમજ તે મકાનમાં થઈને જવાનો રસ્તો હેય, અથવા ઘરનાં માણસે નેકર-ચાકર વિગેરે ત્યાં લડતાં હોય તથા તેલ મસળતાં હોય, તથા સ્નાન વિગેરે ઠંડા ઉના પાણીથી કરતાં હોય, ત્યાં ન ઉતરવું. આ બધું પૂર્વે શય્યાના અંગે કહ્યું છે, તે પ્રમાણે જાણવું, પણ અહીં વિષય વસતિ અવગ્રહ સંબંધી જાણો.
ઈતિ પ્રથમ ઉદેશ:
Page #275
--------------------------------------------------------------------------
________________
[૫૬]
બીજે ઉદેશે. પહેલે ઉદ્દેશે કહ્યો, હવે બીજે કહે છે, તેને આ પ્રમા છે સંબંધ છે. ગયા ઉદ્દેશામાં અવગ્રહ બતાવ્યું અને અહીં પણ તેનું જ બાકી રહેલું કહે છે. તેનું આ સૂત્ર છે. .. से आगंतारेसु वा ४ अणुवीइ उग्गहं जाइज्जा, जे तत्थ ईसरे० ते उग्गहं अणुन्नविज्जा कामं खलु आउसो! अहालंदं अहापरिन्नायं वसामो जाव आउसो! जाव आउसंतस्स उग्गहे जाव साहम्मिआए ताव उग्गहं उग्गिहिस्सामो, तेण परं वि० से किं पुण तत्थ उग्गहंसि एवोग्गहियंसि जे तत्थ समणाण वा माह छत्तए वा जाव चम्मछेदणए वा तं नो अंतोहिंतो बाहिं नीणिज्जा बहियाओ वा नो अंतो पविसिज्जा, सुतं वा नो पडिबोहिज्जा, नो तेसिं किंचिवि अप्पचियं पडिणीयं करिज्जा ॥ (सू० १५९)
તે સાધુ ધર્મશાળા વિગેરેમાં ઉતરેલ હોય, ત્યાં પૂર્વે બ્રાહ્મણ વિગેરે તે ગૃહસ્થની રજા લઈ ઉતર્યો હોય, તેજ સ્થાનમાં બીજી જગ્યાના અભાવે ઉતરવું પડે, તે તે સ્થાનમાં ઉતરેલા બ્રાહ્મણ વિગેરેનું છત્ર વિગેરે જે કંઈ ઉપકરણ હોય, તે મકાનની અંદર પડ્યું હોય તે બહાર લઈ જવું નહિ તેમ બહારથી અંદર લાવવું નહિ, તેમ સૂતેલા બ્રાહ્મણ વિગેરેને જગાડવા નહિ, તેમજ તેમના મનમાં પણ અને પ્રીતિ થાય તેમ ન કરવું તથા તેમની સાથે વિરોધભાવ પણ ન કરવો.
Page #276
--------------------------------------------------------------------------
________________
[२५७] __से भि० अभिकंखिजा अंबवणं उवागच्छित्तए जे तत्थ ईसरे २ ते उग्गहं अणुजाणाविजा-कामं खलु जाव विहरिस्सामो, से किं पुण एवोग्गहियंसि अह भिक्खू इच्छिज्जा अंबं भुत्तए वा से जं पुण अंबं जाणिजा सअंडं ससंताणं तह० अंबं अफा० नो प० ॥ से भि० से जं० अप्पंडं अप्पसंताणगं अतिरिच्छछिन्नं अव्वोच्छिन्नं अफासुयं जाव नो पडिगाहिजा ॥ से भि० से ० अप्पंडं वा जाव संताणगं तिरिच्छछिन्नं वुच्छिन्नं फा० पडि०॥ से भि० अंबभित्तगं वा अंबपेसियं वा अंबचोयगं वा अंबसालगं वा अंबडालगं वा भुत्तए वा पायए वा, से जं० अंबभित्तगं वा ५ सअंडं अफा० नो पडि० ॥ से भिक्खू वा २ से जं० अंबं वा अंबभित्तगं वा अप्पंडं० अतिरिच्छछिन्नं २ अफा० नो प०॥ से जं० अंबडालगं वा अप्पंडं ५ तिरिच्छच्छिन्नं वुच्छिन्नं फासुयं पडि० ॥ से भि० अभिकंखिज्जा उच्छुवर्ण उवागच्छित्तए, जे तत्थ ईसरे जाव उग्गहंसि० ॥ अह भिक्खू इच्छिन्जा उच्छु भुत्तए वा पा०, से जं० उच्छं जाणिजा सअंडं जाव नो प०, अतिरिच्छछिन्नं तहेव, तिरिच्छछिन्नेऽवि तहेव ॥ से भि० अभिकंखि० अंतरुच्छुयं वा उच्छुगंडियं वा उच्छुचोयगं वा उच्छुसा० उच्छुडा० भुत्तए वा पाय०, से जं पु० अंतरुच्छुयं वा जाव डालगं वा सअंड० नो प० ॥ से भि० से ० अंतरुच्छुयं वा० अप्पंडं वा० जाव पडि० अतिरिच्छच्छिन्नं तहेव ॥ से भि० ल्हसणवणं उवागच्छित्तए, तहेव तिन्निवि आलावगा, नवरं ल्हसुणं ॥ से भि० ल्हसुणं वा लहसुणकंदं ૧૭
Page #277
--------------------------------------------------------------------------
________________
[૨૫૮]
वा ल्ह० चोयगं वा ल्हसुणनालग वा भुत्तए वा २ से ज० लसुणं वा जाव लसुणबीयं वा सअंडं जाव नो प०, एवं अतिरिच्छच्छिन्नेऽवि तिरिच्छछिन्ने जाव प० ॥ (सू० १६०) - તે ભિક્ષુ કદાચિત આમ્ર વનમાં ગૃહસ્થ પાસે અવગ્રહ યાચે, ત્યાં ઉતરીને કારણ પડે આંબા (કેરી) ખાવાને ઈ છે, તે સડેલા કે કીડાવાળા કે કળીયાના જાળાંવાળા અપ્રાસુક હોય તે લેવા નહિ, તથા આંબા ઈડાં વિનાના અને સડયા વિનાના હોય, પણ જે તીરછા ન છેદ્યા હેય તથા અખંડિત હોય, તે તેને અપ્રાસુક જાણીને લેવા નહિ, પણ જે કીડા વિનાના તીરછા ચીરેલા અને પ્રાસુક (અચિત) હેય તે કારણ પડે લે, તેજ પ્રમાણે (અંબભિત્તિ) અડધાં ફાડીયા, (અંબપેસી) આંબાનાં નાનાં ફાડીયાં, (અંબાયગ) આમ્ર છાલ (સાલગ) રસ, (ડાલગ) કેરીના ઝીણા ટુકડા હોય તે અચિત્ત હોય તે લેવા. - આ પ્રમાણે ઈશું સૂત્રના ત્રણે આલાવા લેવા તથા અંતરૂચ્છ પર્વના મધ્ય ભાગ લેવા, આ પ્રમાણે લસણનાં ત્રણે સૂત્ર લેવાં, આમાં જે વાતે ન સમજાય તે નિશીથ સૂત્રના સેળમા ઉદ્દેશથી જાણવી.
(આહારના અભાવે સાધુને તેવાં ફળ ખાવાં પડે તે આશ્રયી આ સૂત્ર છે કે અચિત્ત ફળના ટુકડા થયેલા હોય તે લેવા, શેરડીને રસ પાણીની ઓછાશમાં કામ લાગે, તથા લસણ આગાઢ રેગાદિ કારણે લેવાં પડે છે, તેનું પ્રાયશ્ચિત
Page #278
--------------------------------------------------------------------------
________________
[२५८] પણ નિશીથમાં આપેલ છે. આ વસ્તુઓ જીભના સ્વાદ માટે નહિ, પણ ધર્મના સાધન રૂપ શરીરના રક્ષણ માટે શાસ્ત્રકાર ભગવતે વાપરવાની સંમતિ આપી છે, પણ આત્માથી સાધુ ખાસ કારણ વિના અનંતકાયની વસ્તુ વાપરે નહિ.)
હવે અવગ્રહના અભિગ્રહ સંબંધી વિશેષ કહે છે.
से भि० आगंतारेसु वा ४ जावोग्गहियंसि जे तत्थ गाहावईण वा गाहा० पुत्ताण वा इच्चेयाई आयतणाई उवाइकम्म अह भिक्खू जाणिजा, इमाहिं सत्तहिं पडिमाहिं उग्गहं उग्गिण्हित्तए, तत्थ खलु इमा पढमा पडिमा-से आगंतारेसु वा ४ अणुवीइ उग्गहं जाइजा जाव विहरिस्सामो पढमा पडिमा१ । अहावरा० जस्स णं भिक्खुस्स एवं भवइ-अहं च खलु अन्नेसिं भिक्खूणं अट्ठाए उग्गहं उग्गिहिस्सामि, अण सिं भिक्खूणं उग्गहे उग्गहिए उवल्लिसामि, दुच्चा पडिमा । अहावरा जस्स णं भि० अहं च० उग्गिहिस्सामि अन्नेसिं च उग्गहे. उग्गहिए नो उवल्लिस्तामि, तचा पडिमा ३१ अहावरा० जस्स णं भि० अहं च० नो उग्गहं उग्गिण्हिस्सामि, अन्नेसिं च उग्गहे उग्गहिए उवल्लिस्सामि, चउत्था पडिमा ४ । अहावरा० जस्स णं अहं च खलु अप्पणो अट्ठाए उग्गहं च उ०, नो दुण्हं नो तिण्हं नो चउण्हं नो पंचण्हं पंचमा पडिमा ५। अहावरा० से भि० जस्स एव उग्गहे उवल्लिइजा जे तत्थ अहासमन्नागए इकडे वा जाव पलाले तस्स लाभे संवसिन्जा, तस्स अलाभे उक्कुडुओ वा नेसजिओ वा विहरिजा, छट्ठा पडिमा ६। अहावरा स० जे भि०
Page #279
--------------------------------------------------------------------------
________________
[૨૬૦ ] अहासंथडमेव व उग्गहं जाइजा, तंजहा-पुढविसिलं वा कट्ठसिल वा अहासंथडमेव तस्स लाभे संते०, तस्स अलाभे उ० ने विहरिजा, सत्तमा पडिमा ७ । इच्चेयासिं सत्तण्हं पडिमाणं अन्नयरं जहा पिंडेसणाए । (सू० १६१).
તે સાધુ ધર્મશાળા વિગેરેમાં અવગ્રહ માગીને ઉતર્યા પછી ત્યાં રહેનાર ગૃહ વિગેરેના પૂર્વે બતાવેલા દેશે ત્યજીને તથા હવે પછી જે કર્મ ઉપાદાનના કારણો બતાવશે તે છોડીને અવગ્રહ લેવાને સમજે.
તે ભિક્ષુ સાત પ્રતિમા ( અભિગ્રહ વિશેષ) વડે અવગ્રહ લે, તેમાં પહેલી ડિમા આ છે કે તે સાધુ ધર્મશાળા વિગેરેમાં ઉતરવા પહેલાં ચિંતવી રાખે કે મારે આ ઉપાશ્રય મળે તેજ ઉતરવું તે સિવાય નહિ. - બીજા સાધુને આ અભિગ્રહ હોય છે કે હું બીજા સાધુઓ માટે અવગ્રહ યાચીશ અથવા બીજાએ યાચેલા અવગ્રહમાં રહીશ.
પ્રથમની પ્રતિમામાં સામાન્ય છે અને આ પ્રતિમા તે ગચ્છમાં રહેલા ઉઘુક્ત વિહારીને હેય, તેઓ સાથે ગેચરી કરતા હોય અથવા ન પણ કરતા હોય તે પણ સાથે ઉતરતા. હોવાથી એક બીજા માટે વસતિ યાચે છે.
ત્રીજી પ્રતિમાવાળે સાધુ એ વિચાર કરે કે હું પિતે બીજાને માટે અવગ્રહ યાચીશ, પણ બીજાના યાચે. લામાં રહીશ નહિ. આ પ્રતિમા આહાર્લાદિક સાધુઓને માટે
Page #280
--------------------------------------------------------------------------
________________
[૨૧] છે. કારણ કે તેઓ ગચ્છવાસી આચાર્ય પાસે સૂત્ર અર્થ ભણતા હોવાથી આચાર્ય માટે મકાન યાચે છે.
ચોથી પ્રતિમામાં એ અભિગ્રહ છે. કે હું બીજાને માટે અવગ્રહ યાચીશ નહિ. પણ બીજાએ માગેલા અવગ્રહમાં રહીશ, આ અભિગ્રહ ગ૭માં રહેલા અદ્ભુદત વિહારી ગ૭માં રહીને જિનકલ્પી થવાને માટે અભ્યાસ કરતા હોય તેમને માટે છે.
પાંચમી પ્રતિમા આ પ્રમાણે છે કે હું પિતાના માટે અવગ્રહ યાચીશ, પણ બીજા ત્રણ, ચાર, પાંચ માટે અવગ્રહ નહિ યાચું, આ જિનકલ્પી માટે અભિગ્રહ છે.
હું અવગ્રહ યાચીશ પણ ત્યાંજ ઉત્કટ વિગેરે સંથારો લઈશ નહિ તે ઉત્સુક અથવા બેઠેલો કે ઉભેલે આખી રાત પુરી કરીશ . આ છટ્રી પ્રતિમા જિનકલ્પી વિગેરેને છે. - સાતમી પ્રતિમા ઉપર પ્રમાણે છે કે હું ઉપર બતાવેલ સંથારો કરવા શિલાદિક વિગેરે તૈયાર હશે તેજ લઈશ. આમાં વિશેષ એટલું છે કે તૈયાર હોય તેજ લે, નહિ તે બેઠે બેઠે કે ઉભે ઉભે રાત્રી પુરી કરે. આ પણ જિનકલ્પી વિગેરેની છે.
આ સાતે પ્રતિમા વહેનારા સાધુઓ જિનકલ્પ વિગેરે જિનેશ્વરની આજ્ઞામાં હોવાથી યથાશક્તિ પાળતા હોવાથી વધારે પાળનાર હોય તે પિતાને ઉંચે ન માને તેમ બીજાની નિંદા ન કરે. એ બધું પિંડએષણ માફક જાણવું.
Page #281
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૨ ]
सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं - इह खलु थेरेहिं भगवंतेहिं पंचविहे उग्गहे पन्नत्ते, तं०- देविंद उग्गहे १ रायउग्गहे २ गाहावइउग्गहे ३ सागारियउग्गहे ४ साहम्मियउग्ग०५, एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं ( सू० १६२ ) उग्गहपडिमा सम्मत्ता || अध्ययनं समाप्तं सप्तमम् ॥ २-१-७-२ ॥
સુધમા સ્વામી જંબુસ્વામીને કહે છે કે ભગવાન મહાવીરે આ ઉદ્દેશામાં ખતાવેલા દેવેન્દ્ર વિગેરેના મવગ્રહ સારી રીતે સમજીને સાધુએ પાળવા. ( એ સાધુની સાધુતા છે ) અવગ્રહ પ્રતિમા નામનું સાતમું અધ્યયન સમાપ્ત થયું તથા આચારાંગની પહેલી ચલા સમાપ્ત થઈ.
सप्तसप्तिकाख्या द्वितीया चूला ।
પહેલી ચલિકાનાં સાત અધ્યયન કહ્યાં હવે બીજી ચૂલિકા કહે છે તેના પહેલી સાથે આ પ્રમાણે સંબંધ છે.
ગઇ ચૂલામાં વસતિના અવગ્રહ બતાવ્યો, તે સ્થાનમાં રહીને કેવા સ્થાનમાં કાર્યોત્સર્ગ તથા સ્વાધ્યાય ઉચ્ચાર પેસાબ વિગેરે કરવા તે અહીંઆ ખતાવે છે. આ ચૂલામાં સાત અધ્યયન છે એવુ નિયુક્તિકાર બતાવે છે. सत्तिक्कगाणि इक्कस्तरगाणि पुत्र भणियं तहिं ठाणं । उद्धट्ठाणे पगयं निसीहियाए तहिं छक्कं ॥ ३२० ॥
સાત અધ્યયનામાં બીજા ઉદ્દેશા નથી, માટે એક સર
Page #282
--------------------------------------------------------------------------
________________
[२६३ ] વાળા છે. તેમાં પહેલું અધ્યયન સ્થાન નામનું છે. તેની વ્યાખ્યા અહીં કરે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર થાય છે, એ પૂર્વે બતાવેલ છે) ઉપકમમાં અધ્યયન અથધિકાર આ છે, કે સાધુએ કેવા સ્થાનમાં આશ્રય લે, નામ નિષ્પન્ન નિક્ષેપમાં સ્થાન એ નામ છે. એના નામ વિગેરેચાર નિક્ષેપો થાય છે, તેમાં અહીં દ્રવ્યને આશ્રયી ઉદ્ધવસ્થાનવડે અધિકાર છે. તે નિયંતિકાર કહે છે. ઉદ્ધર્વ સ્થાનમાં પ્રસ્તાવ છે, બીજું અધ્યયન નિશીથિક છે. તેને છ પ્રકારે નિક્ષેપ છે, તે તેના સ્થાનમાં કહીશું. हुवे सूत्र ४ छ. . .
से भिक्खू वा० अभिकखेजा ठाणं ठाइत्तए, से अणुपविसिजा गाम वा जाव रायहाणिं वा, से जं पुण ठाणं जाणिजा सअंडं जाव मक्कडासंताणयं तं तह० ठाणं अफासुयं अणेस० लाभे संते नो प०, एवं सिजागमेण नेयव्वं जाव उदयपसूयाईति ॥ इच्चेयाइं आयतणाई उवाइकम्म २ अह भिक्खू इच्छिन्जा चउहिं पडिमाहिं ठाणं ठाइत्तए, तत्थिमा पढमा पडिमा-अचित्तं खलु उवसजिजा अवलंबिजा कारण विप्परिकम्माइ सवियारं ठाणं ठाइस्सामि पढमा पडिमा। अहावरा दुच्चा पडिमा-अचित्तं खलु उवसज्जेजा अवलंबिजा कारण विप्परिकम्माइ नो सवियारं ठाणं ठाइस्सामि दुच्चा पडिमा। अहावरा तच्चा पडिमा-अचित्तं खलु उवसज्जेजा अवलंबिजा नो कारण विपरिकम्माई नो सवियारं ठाणं ठाइस्सामित्ति तच्चा पडिमा । अहावरा चउत्था पडि
Page #283
--------------------------------------------------------------------------
________________
[૨૬૪ ] मा-अचित्तं खलु उवसज्जेजा नो अवलंबिजा कारण नो परकम्माई नो सवियारं ठाणं ठाइस्सामित्ति वोसट्टकाए वोसट्टकेसमंसुलोमनहे संनिरुद्धं वा ठाणं ठाइस्सामित्ति चउत्था पडिमा, इच्चेयासिं चउण्हं पडिमाणं जाव पग्गहियतरायं विहरिजा, नो किंचिवि वइन्जा, एयं खलु तस्स० जाव जइजासि तिबेमि (सू० १६३ )॥ ठाणासत्तिक्कयं તમ7 II ૨-૨-૮ |
પૂર્વે બતાવેલ સાધુ જે સ્થાનમાં રહેવાને છે, તે ગામ વિગેરેમાં પ્રવેશ કરે. ત્યાં ઈડાવાળું તથા કાળીયાના જાળાવાળું મકાન જે અપ્રાસુક મળે, તે મળતું હોય તે પણ ન લે, તેજ પ્રમાણે બીજાં સૂત્રે પણ શય્યા માફક સમજી લેવાં, તે જ્યાં સુધી પાણી તથા કંદથી વ્યાપ્ત હોય તે પણ તે લેવાં નહિં, હવે પ્રતિમાના ઉદેશને આશ્રયી કહે છે, એટલે પૂર્વે બતાવેલા દેવાળા તથા હવે પછી કહેવાતા દેવાળાં પણ સ્થાને છોડીને ચાર પ્રતિમાઓ વડે સાધુ રહેવા ઈછે, તે કારણભૂત અભિગ્રહ વિશેષ ચાર પ્રતિમાઓ છે તેનું સ્વરૂપ અનુક્રમે બતાવે છે. .
(૧) કેઈ સાધુને આજ અભિગ્રહ હોય કે હું અને ચિત્ત ઉપાશ્રયનું સ્થાન યાચીશ, તેજ પ્રમાણે કેઈ અચિત્ત ભીંત વિગેરેને કાયાવડે ટેકે લઈશ, વળી પરિસ્પદ કરીશ, એટલે હાથપગ વિગેરેથી આકુંચન વિગેરે કરીશ (લાંબા
પહોળા કરવા વિગેરી લઈશ .
Page #284
--------------------------------------------------------------------------
________________
[૬૫] (૨) બીજી પ્રતિમામાં વિશેષ આ છે, કે આકુંચન પ્રસારણ તથા ભીંતને ટેકે વિગેરે લઈશ, પણ પાદ વિહરણ (પગેથી ચાલવાનું) મકાનમાં પણ નહિ કરું.
(૩) ત્રીજીમાં આકુંચન પ્રસારણ કરે, પણ પાદવિહરણ કે ટેકે લેવાનું ન કરે.
(૪) લાંબા પહોળા હાથ વિગેરે ન કરે, તેમ ન ચાલે, ન “ટેકે ” લે, પણ તે કાયાને મેહ સર્વથા મુકનારે થાય, તથા વાળ દાઢી મૂછ લેમ નખ વિગેરે પણ ન હલાવે. આવી રીતે સંપૂર્ણ કાર્યોત્સર્ગ કરનારે મેરૂ પર્વત માફકનિષ્પકંપ રહે, તે વખતે જે કોઈ આવીને તેના કેશ વિગેરે ખેંચે, તે પણ સ્થાનથી ચલાયમાન થાય નહિ, આ ચારમાંની કઈ પણ પ્રતિમા ધારણ કરેલ બીજી પ્રતિમા ધારેલાને હલકે ન માને, તેમ પિતે અહંકારી ન બને તેમ એવું વચન પણ ન બોલે, કે હું શ્રેષ્ટ છું, બીજો ઉતરતો છે. . આ પ્રમાણે પ્રથમ અધ્યયન સમાપ્ત થયું.
નિશીથિકા- બીજું અધ્યયન” પહેલું અધ્યયન કહીને બીજું કહે છે, તેને સંબંધ આ છે કે ગયા અધ્યયનમાં સ્થાન બતાવ્યું, તે કેવું હોય તે ભણવાને ચગ્ય થાય, અને તે સ્વાધ્યાય ભૂમિમાં શું કરવું, શું ન કરવું, તે અહીં કહેશે. આ સંબંધે આ અધ્યયન આવ્યું છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
[૬૬] એના પણ ચાર અનુગદ્વાર થાય છે, તેનું નામ નિષ્પન્નનિ., ક્ષેપોમાં “નિશીથિકા” એવું નામ છે, આ નિષીથિકાને નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવ છ પ્રકારે નિક્ષેપ છે, નામ સ્થાપના પૂર્વ માફક છે, દ્રવ્ય નિષથને આગમથી જ્ઞશરીર ભવ્ય શરીર છેડીને જે દ્રવ્ય પ્રચ્છન્ન (છાનું) હોય તે છે, (ટીકાના સંશોધકે ટપણમાં લખ્યું છે કે નિશીથ નિષેધ બંનેનું પ્રાકૃતમાં એક નિસીહ’ શબ્દ વડે બોલાતું હોવાથી એજ પ્રમાણે નિક્ષેપાનું વર્ણન છે, તેજ પ્રમાણે નિષાધિકા નિશીથિકા બંને નામનું એકપણું છે. ક્ષેત્ર નિષીથ તે
બ્રહ્મક નામના દેવલોકમાં રિષ્ટ વિમાનની પાસે “કૃણ રાજી” જે ક્ષેત્રમાં છે, તે તથા જે ક્ષેત્રમાં નિષથનું વર્ણન ચાલે તે—કાળનિષથ. તે કૃષ્ણ (કાળી અંધારી) રાત્રિએ અથવા જે કાળે નિષથનું વર્ણન ચાલે,
ભાવનિષથ “ને આગમથી” આ કહેવાતું સૂગનું અધ્યયન જ છે, કારણ કે તે આગમને એક દેશ છે, નામ નિષ્પન્ન નિક્ષેપ પુરે થયે, હવે સૂવાનુગમમાં સૂગ કહે છે, ___से भिक्खू वा २ अभिकं० निसीहियं फासुयं गमणाए, से पुण निसीहियं जाणिजा-सअंडं तह० अफा० नो चेइस्सामि ॥ से भिक्खू० अभिकखेजा निसीहियं गमणाए, से पुण नि० अप्पपाणं अप्पबीयं जाव संताणयं तह. निसी. हियं फासुयं चेइस्सामि, एवं सिज्जागमेणं नेयव्वं जाव उदयप्पसूयाई॥ जे तत्थ दुवग्गा तिवग्गा चउवग्गा पंचवग्गा
Page #286
--------------------------------------------------------------------------
________________
[૬૭] वा अभिसंधारिंति निसीहियं गमणाए ते नो अन्नमन्नस्स कायं आलिंगिज्ज वा विलिंगिज्ज वा चुंबिज्ज वा दंतेहिं वा नहेहिं वा अच्छिदिज्ज वा वुच्छि०, एयं खलु० ज सव्व. टेहिं सहिए समिए सया जएज्जा, सेयमिणं मन्निज्जासि ત્તિવૈમિ. (પૂ૦ દર) નિરહિયાત્તિ / ર-ર-૧ .
તે ઉત્તમ સાધુ રહેલા સ્થાનમાં અગ્યતાના કારણે બીજે સ્થળે ભણવાની જગ્યાએ જવા ઈછે, તે ત્યાં ઈડ વિગેરે પડ્યાં હોય તે અપ્રાસુક જાણીને ન જાય, પણ ઇંડાં વિનાની ફાસુ જગ્યા હોય તે ગ્રહણ કરે, આ પ્રમાણે બીજા સૂત્રો પણ શય્યા માફક સમજવો. તે પાણીથી ઉત્પન્ન થયેલાં કંદ વિગેરે પડ્યાં હોય તે તે જગ્યાએ પણ ભણવા ન બેસે. ત્યાં ગયા પછીની વિધિ કહે છે–ત્યાં ગયેલા બે ત્રણ કે વધારે સાધુ હોય તે પરસ્પર એકેકની કાયાને સ્પર્શ ન કરે, તેમ જેનાથી મેહને ઉદય થાય તેમ વળગે પણ નહિ, તથા કંદર્પ પ્રધાન જેમાં છે એવું મુખ ચુંબન વિગેરેન કરે, મેઢાને મોટું ન લગાડે) આજ વર્તન સાધુનું સર્વસ્વ છે, અને તેથી જ બધાં પરલેકના પ્રજનવડે યુક્ત છે, તથા તે પ્રમાણે વર્તન નાર પાંચ સમિતિ પાળો અંદગી સુધી સંયમ અનુષ્ઠાન આચરે, અને આજ પરમ કલ્યાણ છે, એવું ઉત્તમ સાધુ માને. નિષાધિકા નામનું બીજું અધ્યયન સમાપ્ત થયું.
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૬૮] ઉચ્ચાર પ્રશ્રવણ-ત્રીજું અધ્યયન - હવે ત્રીજું સતૈકક અધ્યયન કહે છે, તેને પૂર્વના અને
ધ્યયન સાથે આ પ્રમાણે સંબંધ છે, તે ગયા અધ્યયનમાં નિષાધિકા કહી છે, ત્યાં કેવી જમીન ઉપર થંડીલ માનું (ઝાડો પેસાબ) કરવું તે બતાવે છે, એના નામ નિષ્પન્ન નિક્ષેપોમાં ઉચ્ચાર પ્રશ્રવણ એવું નામ છે, તેની નિરૂક્તિને માટે નિયુક્તિકાર કહે છે, उच्चवइ सरीराओ उच्चारो पसवइत्ति पासवणं। . तं कह आयरमाणस्स होइ सोही न अइयारो ? ॥३२१|| - શરીરમાંથી જેરથી દૂર કરે, અથવા મેલ સાફ કરે (ચરે) તે ઉચાર (વિષ્ટા) છે, તથા પ્રકર્ષથી શ્રવે નીકળે) તે પેસાબ એકિકા (આ શબ્દ કેટલી જગ્યાએ તેજ રૂપે વપરાય છે, એટલે નિશાળમાં છોકરાને પેશાબ કરવા જવું હોય તે માસ્ટરને કહે કે માસ્ટર એકી જાઉં ?) આ ઈંડિલ તથા માનું કેવી રીતે કરે તે અતિચાર ન લાગે તે પછીની ગાથામાં બતાવે છે, मुणिणा छक्कायदयावरेण सुत्तभणियंमि ओगासे।
વિકરાળો, વાળ્યો દvમત્તેf I રરર . * * છ જવનિકાયના રક્ષણમાં પ્રયત્ન કરનાર સાધુએ હવે પછી કહેવાતા સૂત્ર પ્રમાણે સ્પંડિલમાં ઉચ્ચાર પ્રશ્રવણ અપ્રમત્તપણે કરવાં. નિર્યુક્તિ અનુગમ પછી સૂત્ર અનુગમ કહે છે,
Page #288
--------------------------------------------------------------------------
________________
[२४.].
से भि० उच्चारपासवणकिरियाए उब्बाहिज्जमाणे सयस्स पायपुंछणस्स असईए तओ पच्छा साहम्मियं जाइज्जा ॥से भि० से जं पु० थंडिलं जाणिज्जा सअंडं. तह. थंडिलंसि नो उच्चारपासवणं वोसिरिज्जा ॥ से भि० जं.पुण थे० अप्पपाणं जाव संताणयं तह० थं० उच्चा० वोसिरिज्जा ॥ से भि० से जं० अस्सिपडियाए एग साहम्मियं समुहिस्स वा अस्सि० बहवे साहम्मिया स० अस्सि प० एगं साहम्मिणि स. अस्सिप० बहवे साहम्मिणीओ स० अस्सि० बहवे समण. पगणिय २ समु. पाणाई ४ जाव उद्देसियं चेएइ, तह. थंडिल्लं पुरिसंतरकडं जाव बहियानीहडं वा अनी० अन्नयरंसि वा तहप्पगारंसि थं० उच्चारं नो वोसि ॥से भि० से ज० बहवे समणमा० कि० व० अतिही समुहिस्स पाणाई भूयाइं जीवाई सत्ताई जाव उद्देसियं चेएइ, तह. थंडिलं पुरिसंतरगडं जाव बहियाअनीहडं अन्नयरंसि वा तह. थंडिलंसि नो उच्चारपासवण०, अह पुण. एवं जाणिज्जाअपुरिसंतरगडं जाव बहिया नीहडं अन्नयरंसि वा तहप्पगारं० थे० उच्चार० वोसि० ॥ से० ज० अस्सिपडियाए कयं वा कारियं वा पामिच्चियं वा छन्नं वा घटुं वा मटुं वा लित्तं वा संमटुं वा संपधूचियं वा अन्नयरंसि वा तह० थंडि० नो उ०॥ से भि० से जं पुण थं० जाणेजा, इह खलु गाहावई वा गाहा० पुत्ता वा कंदाणि वा जाव हरियाणि वा अंतराओ वा बाहिं नीहरंति बहियाओ वा अंतो साहरंति अन्नयरंसि वा तह० थं० नो उच्चा० ॥ से भि० से जं पुण० जाणेजा
Page #289
--------------------------------------------------------------------------
________________
[ ર૭૦) खधंसि वा पीढंसि वा मंचंसि वा मालसि वा अदृसि वा. पासायंसि वा अन्नयरंसि वा० थं० नो उ० ॥ से भि० से जं पुण० अणंतरहियाए पुढवीए ससिणिद्धाए पु० ससरक्खाए पु० मट्टियाए मकडाए चित्तमंताए सिलाए चित्तमंताए लेलुयाए कोलावासंसि वा दारुयंसि वा जीवपइट्ठियंसि वा जाव मक्कडासंताणयंसि अन्न तह० थं० नो उ० ॥ ( सू० १६५)
કઈ સાધુ કઈ વખતે ટટ્ટ પેસાબ કરવાની તાકીદે પીડાતે હોય અને રસ્તામાં તેવી છુટની જગ્યા ન મળે તે તેણે કુંડી અથવા તેવું ગ્ય સાધન સમાધિ માટે મેળવી તેમાં ઈંડિલ જઈ પરઠવી આવવું, પણ જે પિતાની પાસે હાજર ન હોય તે બીજા સાધુ પાસે યાચવું, અને તેની પ્રતિ લેખના વિગેરે કરીને તે ઉપયોગમાં લેવું, આથી એમ સૂચવ્યું કે સ્પંડિલ પેસાબને રેકવા નહિ, વળી શંકા થયા પહેલાંજ બને ત્યાં લગી સાધુએ નીકળવું, અને જ્યાં સ્પંડિલ જાય ત્યાં પ્રથમ દેખે કે ઇડાં કે નાના જંતુ કીડીઓ કે કરેછીયાનાં જાળાં વગેરે નથી, જે ઇંડાં વિગેરે હોય તે ત્યાં ટટ્ટી ન જાય, હવે તે સાધુ એમ જાણે કે કોઈ માણસે એક અથવા ઘણા સાધુ સાધ્વીને આશ્રયી થંડિલની જગ્યા બનાવી હોય, અથવા શ્રમણ માહણ વિગેરેને ઉદ્દેશીને બનાવી હોય, તે તે જગ્યાને બીજા પુરૂષે સ્વીકારી હોય કે ન સ્વીકારી હોય તે પણ મૂલ ગુણથી દેષિત હોવાથી તેમાં ઉચ્ચાર પ્રશ્રવણ ન કરવું. - તે સાધુએ યાવંતિક (
) થંડિલમાં
Page #290
--------------------------------------------------------------------------
________________
[
૭૧]
અપુરૂષાંતર કૃતમાં ધૈડિલ ન જાય, પણ બીજાએ વાવર્યા પછી તેને ઉપગ પિત પણ કરે, વળી ઉત્તર ગુણ અશુદ્ધ તે ખરીદ કરી હોય, બદલે લીધી હોય વિગેરે કારણે દેષિત હોવાથી તેમાં સ્પંડિલ ન જાય, અથવા ધૈડિલની જગ્યા માંથી કંદ વિગેરેને છોકરા વિગેરે બહાર કાઢે, અથવા, તે જગ્યામાં કંદ વિગેરે નાંખે તે તેમાં સાધુએ થંડિલ ન જવું, તથા સ્કંધ ( ) પીઢ માંચડે માળો અટ્ટપ્રાસાદ વિગેરેની અધર જગ્યા કે ઉંચી જગ્યા કે નીચી જગ્યા જ્યાં સમાધિથી ન બેસાય તેવી જગ્યાએ સ્થંડિલ ન જવું, તેજ પ્રમાણે સચિત્ત પૃથ્વી વિગેરે ઉપર થંડિલ ન જવું, તે પૃથ્વી ભિની હોય, સચિત્ત રજવાળી હોય, માટી કરેળીયાના જાળાં, સચિત્ત પત્થરની શિલા, માટીનાં ઢેફાં, ઘુણના કીડાવાળું લાકડું કે નાનાં જેતુથી વ્યાપ્ત કરોળીયાના જાળાનાં સમુદાયથી વ્યાપ્ત હોય કે તેવું કંઈ પણ અપ્રાસુક સ્થાન હોય ત્યાં સ્થડિલ ન જવું.
से भि० से ० जाणे०-इह खलु गाहावई वा गाहावइपुत्ता वा कंदाणि वा जाव बीयाणि वा परिसाडिंसु वा परिसाडिंति वा परिसाडिस्संति वा अन्न तह० नो उ०॥ से भि० से ० इह खलु गाहावई वा गा० पुत्ता वा सालीणि वा वीहीणि वा मुगाणि वा मासाणि वा कुलत्थाणि वा जवाणि वा जवजवाणि वा पइरिंसु वा पइरिति वा पइरिस्संति वा अन्नयरंसि वा तह० थंडि० नो उ०॥ से भि०२ जं. आमोयाणि वा घासाणि वा भिलुयाणि वा विज्जुल
Page #291
--------------------------------------------------------------------------
________________
[ २७२ ]
याणि वा खाणुयाणि वा कडयाणि वा पगडाणि वा दरीणि वा पदुग्गाणि वा समाणि वा २ अन्नयरंसि तह० नो उ० ॥ से भिक्खू० से जं० पुण थंडिलं जाणिजा माणुसरंधणाणि वा महिसकरणाणि वा वसहक० अस्सक० कुक्कुड़क० मक्कडक० हयक० लावयक० वट्टयक० तित्तिरक० कत्रोयक० कविजलकरणाणि वा अन्नयरंसि वा तह० नो उ० ॥ से भि० से जं० जाणे० वेहाणसट्ठाणेसु वा गिद्धपट्टठा० वा तरुपडट्ठाणेसु वा० मेरुपडणठा० विसभक्खणयठा० अगणिपडट्टा अन्नयरंसि वा तह० नो उ० ॥ से भि० से जं० आरोमाणि वा उज्जाणाणि वा वणाणि वा वणसंडाणि वा देवकुलाणि वा सभाणि वा पवाणि वा अन्न० तह० नो उ० ॥ से भिक्खू० से अं पुण जा० अट्टालयाणि वा चरियाणि वा दाराणि वा गोपुराणि वा अन्नयरंसि वा तह० थं० नो उ० ॥ से भि० से जं० जाणे० तिगाणि वा चउक्काणि वा चच्चराणि वा चउम्मुहाणि वा अन्नयरंसि वा तह० तो उ० ॥ से भि० से जं० जाणे० इंगालदाहेसु खारदाहेसु वा मडयदाहेसु वा मडयधूभियासु वा मडयचेइएस वा अन्नयरंसि वा तह० थं० नी उ० ॥ से जं जाणे० नइयायतणेसु वा पंकाययणेसु वा ओघाययणेसु वा सेयणवहंसि वा अन्नयरंसि वा तह थं० नो उ० ॥ से भि० से जं जाणे० नवियासु वा मट्टियखाणिआसु नवियासु गोप्पहेलियासु वा गवाणीसु वा खाणीसु वा अन्नयरंसि वा तह० थं० नो उ० ॥ से जं जा० डागवञ्चसि वा सागव० मूलग० हत्थंकरवञ्चंसि वा अन्नयरंसि वा तह० नो उ० वो० ॥ से भि० से जं असणवणंसि
Page #292
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ] या सणव० धायइव० केयइवणंसि वा अंबव० असोगक. नागव० पुन्नागव० चुल्लगव० अन्नयरेसु तह. पत्तोवेएसु वा पुप्फोवेएसु वा फलोवेएसु वा बीओवेएसु वा हरिओवेएसु વા નો ૩૦ વો . (સૂ )
૬ સાધુ સાધ્વીએ નીચલી જગ્યાએ ઈંડિલ ન જવું– તે બતાવે છે જે જગ્યામાં ગૃહસ્થ અથવા તેના પુત્ર વિગેરે કંદ બીજ વિગેરે ત્રણે કાળમાં નાંખતા હૈય, તથા ગૃહસ્થલેક અથવા તેના પુત્ર વિગેરેએ શાલી ચોખા વ્રીહી મગ અડદ કલથી જ જવજવ ( ) વાવ્યા હય, વાવતા હોય અથવા વાવવાના હોય; અથવા જ્યાં આમેક તે કચરાના ઢગલા (ઉકરડા) માં ઘાસ (ભૂમિરાજીએ–
) ભિલુક સૂમભૂમિરાજીએ, વિજલ ( ) સ્થાણુ તથા કડય (
) પ્રગર્તા–મેટા ખાડા, તથા દરીપ્રદુર્ગ ભીંતે તથા કિલ્લા બુરૂજ આ બતાવેલાં
સ્થાન વખતે સમ હોય કઈ જગ્યાએ વિષમ હેય (માટી વિગેરે પડવાને ડર હોય) તેથી તેવી જગ્યાએ સ્થાડિલ જતાં પિતે પડી જાય તે આત્મવિરાધના થાય, અને બીજા છે, નીચે ચગદાઈ જતાં સંયમવિરાધના થાય તથા માણસોને માટે રાંધવાની જગ્યા (ચેલા) હોય, અથવા ભેંસ બળધ ઘેડા કુકડાં માકડાં (વાંદરા) હય લાવક વયે તિતર અબુતર કપિં. જલ વિગેરે પશુ પક્ષી માટે ખાવા પીવાનું અથવા શીખવ વાનું કે તેવું બીજું કંઈ પણ કાર્ય થતું હોય તથા તે સ્થાન ૧૮
Page #293
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ] નમાં તેમને રખાતાં હોય તે જગ્યાએ સ્થંડિલ જવાથી લેક વિરૂદ્ધ પ્રવચનને ઉપઘાત વિગેરે થાય માટે ત્યાં ન જવું, વળી આપઘાત કરવાનાં સ્થાન જેમાં ઝાડે ફેસ ખાઈ લેક મરતાં હોય, ગીધ વિગેરે પક્ષીઓ પાસે કાયા ચુંથાવી મરવા લેહી ચોપડી સુતાં હેય, ઝાડ ઉપરથી નીચે કૂદીને મરતાં હોય, અથવા ઝાડ માફક સ્થિર થઈ અનશન વડે મરતાં હય, મેરૂ (પર્વત) ઉપરથી પડીને મરતાં હોય, તથા વિષભક્ષણ કરી મરતાં હેય, અગ્રિમાં બળી મરતાં હોય, અથવા તેવાં બીજાં ભરવાનાં સ્થાન હોય, ત્યાં સાધુએ Úડિલ ન જવું, તેજ પ્રમાણે આરામ (જેમાં કેળે વિશેષ હેય) ઉદ્યાન વન વનખંડ દેવલ સભા પરબ વિગેરેની જગ્યામાં સ્પંડિલ ન જાય, અટ્ટાલક ( ) ચયિ (
) દરવાજા પર અથવા તેવાં ગામ શહેરના કોટ કિલ્લાનાં સ્થાન હોય ત્યાં સ્પંડિલ ન જવું, તેજ પ્રમાણે ત્રિકેણ ચતુષ્ક (જ્યાં ત્રણ કે ચાર રસ્તા મળતા હોય) કે ચોતરે હોય તેવા સ્થાનમાં પણ સ્થંડિલ ન જવું, તેજ પ્રમાણે અંગારા પાડવાની જગ્યા, ખારો તૈયાર કરવાની જગ્યા, અથવા મડદાં બાળવાની જગ્યા, જ્યાં મડદાનાં પગલાં હય, દેરીઓ હોય, અથવા કઅરે હોય અથવા તેવા બીજા કેઈ પણ સ્થાનમાં સ્પંડિલ ન જવું, તથા જે જગ્યાએ પાણું પવિત્ર માની લોક નહાતાં હોય તેવા લૈકિક તીર્થ સ્થાનમાં, તથા પંકાયતન જ્યાં માટી પવિત્ર માની લોક આળોટતાં હોય, ઓઘાયતન એટલે પરંપરાથી જ્યાં લોકે પવિત્ર સ્થાન માનતા હોય અથવા જે
Page #294
--------------------------------------------------------------------------
________________
[ ર૭૫]
રસ્તેથી તળાવમાં પાણીની નીકે હોય ત્યાં સ્થડિલ ન જવું, તથા માટી ખોદવાની નવી ખાણ હોય, અથવા ગાયની પ્રહેલી અથવા ખવડાવવાનું સ્થાન હૈય, અથવા બીજી ખાણે હોય ત્યાં સ્પંડિલ ન જવું તથા ડાગ (પાંદડાંવાળું શાખ) તથા બીજા શાખ તથા મૂળા થવાની જગ્યામાં હથંકર
) ની જગ્યામાં સ્થડિલ ન જવું, તથા અશન ( ) વન શણનું વન ધાવડીનું વન કેતકીનું વન આંબાનું, અશેકનું નાગપુન્નાગ ચુલક ( ) વિગેરેનું વન હેય તથા પાંદડાં ફૂલ ફળ બીજ ભાજી વિગેરેથી યુક્ત સ્થાન હોય ત્યાં સાધુએ સ્પંડિલ ન જવું.
પ્ર. ત્યારે કેવી રીતે સ્થડિલ જવું? તે કહે છે–
से भि० सयपाययं वा परपाययंषा गहाय से तमायाए एगंतमवक्कमे अणावायंसि असंलोयंसि अप्पपाणंसि जाव मक्कडासंताणयंसि अहारामंसि चा उपस्सयंतितओ संनयामेव उच्चारपासवणं वोसिरिजा, से तमायाए एगतमवको अणाबाहंसि जाव संताणयंसि अहारामंसि वा झामथंडिलंसि वा अन्नयरंसि वा तह. थंडिल्लंसि अचित्तंसि तओ संजयामेव उच्चारपासवणं वोसिरिजा, एयं खलु तस्स सया जइज्जासि (सू. १६७ ) तिबेमि ॥ उच्चारपासवणसत्तिकओ સત્તા ૨-૨-રૂ|.
તે સાધુ પિતાનું કે કારણ પ્રસંગે બીજાનું પાનું (તૃપણ કે તુંબડી પહેળા મોઢાની) લઈ જાય અને જયાં
'
Page #295
--------------------------------------------------------------------------
________________
[૨૭૬ ] લોકે ન જુએ, અથવા ન આવે તથા જીવાત ન હોય, તેવા આરામ કે રહેવાના મકાનમાં એકાંતમાં બેસી માટીની કંડી વિગેરેમાં ટટ્ટી કે પેશાબ કરીને તે કુંડી વિગેરેને લઈ જ્યાં નિર્જીવ સ્થાન હોય ત્યાં પરઠવે, (કુંડીમાં જવાનું કારણ એ છે કે માંદે હોય, અથવા ઘણે દૂર સુધી સ્થડિલની બેસવાની જગ્યા ન મળતી હોય, અથવા લેકેની આવ-જા વિશેષ રહેતી હોય તે કુંડીમાં જઈ પરઠવી આવવું, નહિ તે નિરબિલ જગ્યામાં સ્પંડિલ જવું, પરંતુ પ્રમાદ કે લજજાથી
ડિલ રોકવું નહિ, રોગ થવાનું તથા આંખોને નુકશાન થવાનું કારણ ઝાડે પેશાબ રોકવાનું છે,) આજ સાધુનું સર્વસ્વ અને સમાધિ છે કે સ્વપરને પીડા ન થાય, તેમ સ્પંડિત જવું.
શબ્દ સમક”—રોથું અધ્યયન. *ત ત્રીજા સાથે ચેથાને આ પ્રમાણે સંબંધ છે, કે પહે‘લામાં સ્થાન, બીજામાં સ્વાધ્યાય, ત્રીજામાં સ્પંડિલ વિગેરેની વિધિ બતાવી. તે ત્રણેમાં રહેલા સાધુને અનુકૂલ કે પ્રતિકૂલ શબ્દ સંભળાય તો તે સાંભળીને સાધુએ રાગ દ્વેષ ન કરે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વારમાં નામ નિષ્પન્ન નિક્ષેપામાં “શબ્દ સપ્તક” એવું નામ છે, એના નામ સ્થાપના "સુગમ નિક્ષેપાને છેડી દ્રવ્ય નિક્ષેપ નિર્યુક્તિકાર પાછલી અડધી ગાથાવડે બતાવે છે.
=
.
!'
Page #296
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૭ ]
[ ′′ સંઢાળા માટે વન્નરુત્તિળ સ માટે ચ] | God सहपरिणयं भावो उ गुणा य कित्ती य ॥ ३२३ ॥
ના આગમથી દ્રવ્ય વ્યતિરિક્તમાં શબ્દપણે જે ભાષા વ્યાપરિણત થયા છે, તે અહિઆં લેવાં, ભાવશબ્દ તા આગમથી જેને શબ્દોમાં ઉપયોગ હાય, અને નાઆગમથી અહિંસાદિ લક્ષણવાળા ગુÌા સમજવા, કારણ કે આ હિંસા જીડ વિગેરેથી દૂર રહેવું, તે ગુણાથી પ્રશંસા પામે છે અને કીર્ત્તિ તા જે તીથ કર પ્રભુને ચાત્રીશ અતિશય પ્રકટ થતાં બીજા કરતાં અધિક રૂપ સંપદાયુક્ત પાતે થવાથી લેાકમાં આ અન્ દેવ છે, એમ પ્રસિદ્ધિ થાય તે કીર્ત્તિ છે.
નિયુક્તિ અનુગમ પછી તુ સૂત્ર અનુગમમાં સૂત્ર કહેવુ, તે આ છે.
♦
.
से भि० मुइंगसहाणि वा नंदीस० झल्लरीस० अन्नयराणि वा तह० विरूवरूवाई सहाई वितताई कन्नसोयणप डियाए नो अभिसंधारिजा गमणाए ।। से भि० अहावेगहयाई सहाई सुणे, तं वीणासहाणि वा विपंचीस० पिप्पी (बी) सगस तूणय सहा० वणयस० तुंबवीणियसद्दाणि वा ढंकुणसहाई अन्नयराई तह० विरूवरूवाई० सहाई वितताएं auratयपडियाए नो अभिसंधारिजा गमणाए । से भि० अहावेगइयाई सहाई सुणे, तं- तालसद्दाणि वा कंसतासहाणि वा लत्तियसद्दा० गोधियस० किरिकिरियास० अन्नयरा० तह० विरूव० सहाणि कण्ण० गमणाए । से भि
.
Page #297
--------------------------------------------------------------------------
________________
[૨૮] अहावेग० त० संबसदाणि वा वेणु वैसस०. खरमुहिसा परिपिरियास. अन्नय तह विरूव० सद्दाई झुसिराई vo | (સૂ૦ ૨૬૮).
પૂર્વે બતાવેલો ભિક્ષુ જે વિતત, તત, ઘન, પિકળ, એવા વાજીંત્રના ચાર ભેદવાળા મધુર શબ્દને સાંભળે, તે તેને રાગ થાય) તે સાંભળવાની ઈચ્છાથી પિતે તે તરફ ન જાય.
વિતત એટલે મૃદંગ નન્દી ઝાલર વિગેરે છે તથા વીણ વિપંચી બદ્દીસક(સરણાઈ) વિગેરે તંત્રીનાં વાજાં છે. વણા વિગેરેને ભેદ તંત્રીની સંખ્યાથી જાણ.
ઘન એટલે હસ્તતાલ કાસી વિગેરે છે. લત્તિકાને અર્થ કરી છે અને ગેહિકા એટલે કાખ અને હાથમાં રાખીને વગાડવાનું વાજું છે.
કિરિકિરિયા તે વાંસ વિગેરેની કાંબીનું વાજું છે, શુષિર તે શંખ, વેણુ વિગેરે પિકલ વાજાં છે. પણ બરમુહી તે તેહાડિક છે અને પિરિપિરિચ તે કેલિકના પુટથી જડેલી વાંસ વિગેરેની નળી છે. આવાં કેઈપણ વાત્ર વાગતાં હોય તે સાધુએ તે તરફ ન જવું. વળી– -
से भि० अहावेग तं वप्पाणि वा फलिहाणि वा जाव सराणि वा सागराणि वा सरसरपंतियाणि वा अन्न तहक विरूव० सदाई कण्ण० ॥ से भि० अहातं. कच्छाणि वा शूमाणि वा गहणाणि वा वणाणि वा वणदुग्गाणि पब्ध
Page #298
--------------------------------------------------------------------------
________________
[२७]
याणि वा पठधयदुग्गाणि वा अन्न ॥ अहा० त० गामाणि वा नगराणि वा निगमाणि वा रायहाणाणि वा आसमपट्ट
संनिवेसाणि वा अन्न तह नो अभि०॥ से भि० अहावे. आरामाणि वा उजाणाणि वा षणाणि वा वणसंडाणि पा देषकुलाणि वा सभाणि वा पषाणि वा अन्नय० तहा० सहाई नो अभि० ॥ से भि० अहावे० अट्टाणि चा अट्टालयाणि वा चरियाणि वा दाराणि वा गोपुराणि वा अन्न तह० सहाई नो अभि० ॥ से भि० अहावे. तंजहा-तियाणि वा चउकाणि वा चच्चराणि वा चउम्मुहाणि वा अन्न तह. सहाई नो अभि० ॥ से भि० अहावे. तंजहा-महिसकरणट्ठाणाणि वा वसभक० अस्सक० हत्थिक० जाव कविंजलकरणट्ठा० अन्न तह० नो अभि० ॥ से भि० अहावे. तंज. महिसजुद्धाणि वा जाव कविंजलजु० अन्न तह नो अभि० ॥ से भि० अहावे० त० जूहियठाणाणि वा हयजू० गयजू० अन्न तह नो अभि० ॥ (सू० १६९)
" તે સાધુ કદાચ કેઈપણ જાતના શબ્દને સાંભળે કે વપ્ર તે ક્યારા છે એટલે તેની સુંદરતાનું વર્ણન સાંભળે અથવા તે ખેતરના ક્યારા વિગેરેમાં મધુર ગાયન વિગેરે થતું હોય તે તે સાંભળવાની ઈચ્છાથી ત્યાં ન જાય, વપ્રથી જાણવું કે તેજ પ્રમાણે ફલિહ સરવર સાગર તલાવડીઓ જેવા સાધુએ ન જવું તથા ત્યાં વાજીંત્ર વાગતું હોય તે પણ સાંભળવા ન જવું. તેજ પ્રમાણે કચ્છ, ગુમ ગહન વન અથવા વનમાંના કિલ્લા પર્વત અથવા પર્વતનો કિલ્લા પણ જોવા ન
Page #299
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૦ ] જવું તથા ગામ નગર નિગમ રાજધાની આશ્રમ પાટણ સન્નિવેશ વિગેરેમાં મધુર શબ્દ સાંભળવા ન જવું તથા આરામ ઉદ્યાને વન વનખંડ દેરાં સભા પરબ વિગેરેમાં વાજાં સાંભળવા ન જવું તથા અટ્ટ અટ્ટાલક ચરિત દરવાજા તથા નગરના દરવાજે શબ્દ સાંભળવા ન જવું તથા ત્રિક ચિક ચિતરે મુખ સ્થાનમાં ન જવું તથા પાડા બળદ ઘેડા હાથી વિગેરેનાં. - તે કપિંજલ સુધીનાં કળા શીખવવાના સ્થાનમાં જોવા ન જવું તથા જ્યાં તેમનું મૈથુન થતું હોય ત્યાં ન જવું, તેમ તેમનું યુદ્ધ થતું હોય અથવા તેમની ક્રિયા થતી હોય તે જેવા ન જવું (આ સૂત્રમાં સાધુને બીજા પાસે એવું સંભથાય કે અમુક સ્થાનમાં અમુક જેવાનું છે અથવા અમુક ગાયન સાંભળવાનું છે તે ત્યાં જવાનું વિચાર થાય માટે સાંભળવું નહિં.)
તે મિ. સાવ કુળ, તૈન–જણાયદાઓrfણ આ माणुम्माणियहाणाणि वा महताऽऽहयनZगीयवाईयतीतलतालतुडियपडप्पवाइयट्ठाणाणि वा अन्न तह सद्दाई नो अभिसं०॥ से भि० जाव सुणेइ, तं०-कलहाणि वा डिंबाणि वा डमराणि वा दोरजाणि वा वेर० विरुद्धर० अन्न तह. सदाइं नो०॥ से भि० जाव सुणेइ खुडियंदारिय परिभुत्तमंडियं अलंकियं निवुज्झमाणि पेहाए पगं वा पुरिसं वहाए नीणिजमाणं पेहाए अन्नयराणि वा तह० नो अभि० ॥ से
Page #300
--------------------------------------------------------------------------
________________
[ २८१ ]
fro अन्नयराइं विरूवः महासवाई एवं जाणेज्जा तंजहा-बहुगडाणि वा बहुरहाणि वा बहुमिलक्कूणि वा बहुपचं - ताणि वा अन्न० तह० विरूव० महासवाई कन्नसोयपडियाए नो अभिसंधारिजा गमणाए । से भि० अन्नयराई विरुव० महूस्सवाई एवं जाणिजा, तंजहा- इत्थीणि वा पुरिसाणि वा थेराणि वा डहराणि वा मज्झिमाणि वा आभरणविभूसियाणि वा गायंताणि वा वार्यताणि वा नचंताणि वा हसंताणि वा रताणि वा मोहंताणि वा विपुलं असणं पाणं खाइमं साइमं परिभुंजंताणि वा परिभायैताणि वा विछडियमाणाणि वा विगोषयमाणाणि वा अन्नय० तह० विरूव० महु० कन्नसोय० ॥ से भि० नो इहलोइपहिं सहेहिं नो परलोहपहिं स० नो सुपहिं स० नो असुपहिं स० नो दिट्ठेहिं सद्देहिं नो अदिहिं स० नो कंतेहिं सहेहिं सज्जिज्जा नो 1 गज्झिज्जा तो मुज्झिजा नो अज्झोववज्जिजा, एयं खलु० जाव जपज्जांसि ( सू० १७० ) तिबेमि ॥ सहसत्तिक्कओ || २-२-४ ॥
તેજ પ્રમાણે જ્યાં કથાએ કહેવાતી હાય, માપાં તાલ વિગેરે થતુ હોય અથવા તેનું વણ ન થતુ હાય ત્યાં ન જવું તથા મોટા અવાજે નાટક ગીત વાજીંત્ર તંત્રી ત્રીતલ તાલ ત્રુટિતથી થતુ હાય ત્યાં સાંભળવા ન જવું તથા કજી આલકાના ખેલ ડમર અથવા એ રાન્ચાની લડાઇ હાય અથવા બહારવટીયા રાય વિરૂદ્ધ ફરતા હાય, તેવું સાંભળે તા ત્યાં ન જાય.
Page #301
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૨) અથવા તે સાધુ એમ સાંભળે, કે કઈ સુંદર બાલિકાને આખા શરીરે સ્નાન કરાવી વસ્ત્રાભૂષણથી શણગારી ઘેડા ઉપર બેસાડેલી છે તે ત્યાં ન જવું.
અથવા કઈ પુરૂષને વધ કરવા લઈ જતા હોય તેવું અથવા દુ:ખ દેવા સંબંધી બીજું કંઈ સાંભળવા મળે ત્યાં ન જાય. ' અથવા તે સાધુ મહા પાપ આશ્રવનાં સ્થાન તે ઘણાં ગાડા રથ વિગેરેથી યુક્ત ઑછો અથવા હલકા પ્રકારનાં માણસો યુક્ત હોય, ત્યાં કાનને આનંદ પમાડનાર સાંભળવાનું મળશે તેવી બુદ્ધિએ ન જાય.
તેજ પ્રમાણે જ્યાં મહત્સ હોય કે જેની અંદર સ્ત્રી પુરૂષ બુઢા બાળક અથવા મધ્યમ વયનાં માણસે સુંદર વસ્ત્રાલંકાર પહેરીને ગાયને વિગેરેની ક્રિયા કરે છે, ત્યાં સાંભળવાની બુદ્ધિથી ન જાય."
હવે આ બધાને પરમાર્થ ટુંકામાં સમજાવે છે.
તે સાધુ આલોક અને પરલેકને મહા દુ:ખના ભયથી ડરેલે એટલે આ લેકમાં સાંભળવાના રસમાં મનુષ્ય વિશેરેથી ભય છે, અને પરલેકમાં પરમાધામી (જમડા) ના માર ખાવા પડશે એમ વિચારીને મેહ છેડે, અથવા આ લેક કે પરલોકના સ્ત્રીના કે દેવીના શબ્દોમાં ન લલચાય, તથા તેવા શબ્દ સાંભળ્યા હોય, કે નહિ, અથવા સાક્ષાત
Page #302
--------------------------------------------------------------------------
________________
(૨૮૩) મળ્યા હોય કે નહિ, તે પણ તેમાં રાગ ન કરે, તેમાં યુદ્ધતા ન કરે, તેમાં મુંઝાય નહિ, ન તલ્લીન થાય, અર્થાત જે કાનને કબજામાં રાખી મધુરમાં આનંદ ન માને, હિતના કડવા શમાં ખેદ ન માને, તેજ તેનું પૂર્ણ સાધુપણું છે.
જે તેમ ઇંદ્રિયને કબજામાં ન રાખી શબ્દ સાંભળવા. જાય, તે ભણવું ગણવું ન થાય, તથા રાગ દ્વેષ થાય, એ પ્ર. માણે બીજા પણ આ લેક પરક સંબંધી દુખે જાણીને વિચારવા.
રૂપ સપ્તક નામનું પાંચમું અધ્યયન.
ચોથું સપ્તક કહીને હવે રૂપ સપ્તક કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ગયા ઉદ્દેશામાં શ્રવણ ઇન્દ્રિય આશ્રયી રાગદ્વેષની ઉત્પત્તિ નિષેધી, તેમ અહીં આંખને આશ્રયી નિષેધશે, આ સંબંધે આવેલા અધ્યયનના નામ નિ-નિપામાં (રૂપ સસક એક) નામ છે.
રૂપના ચાર પ્રકારે નિક્ષેપ છે– નામ સ્થાપના સુગમને છોડીને દ્રવ્યભાવ નિક્ષેપ કહેવા નિર્યુક્તિકાર ગાથા કહે છે.
હર્ષ સંઘr મા જજ જલિ સમાઘો વિર્ષ (૪)રિણાં માવો ૩ ગુ જ શિરે ૨] IIQરકા
ને આગમથી દ્રવ્ય વ્યતિરિક્તમાં પાંચે સ્થાને પરિમંડળ (પૂર્ણ ગે ) વિગેરે આકારે છે, અને ભાવરૂપ બે
Page #303
--------------------------------------------------------------------------
________________
[૨૮૪] પ્રકારે વર્ણથી તથા સ્વભાવથી છે, તેમાં વર્ણથી બધા (પ) વર્ષો છે અને સ્વભાવ રૂપ તે અંદરમાં રહેલા કોઇ વિગેરેથી ભાંપણ ચઢાવી કપાળમાં સળ પાડીને આંખ લાલ કરીને અનુ. ચિત વચન બોલવાં, એથી વિપરીત પ્રસન્ન થઈને રાગનાં વચન બોલવાં, કહ્યું છે કે તે रुट्टस्स खरा दिट्ठी उप्पलधवला पसन्नचित्तस्स। . दुहियस्स ओमिलायइ गंतुमणस्सुस्सुआ होइ ॥ १ ॥ .....
ફોધીને આંખ લાલ હોય, અને પ્રસન્ન થયેલાની કમળ જેવી ધળી હોય, દુ:ખી જીવની મીંચાયેલા જેવી હોય, અને જવા ઈચ્છનારની આંખ ઉત્સુક હોય. ... से भि० अहावेगइयाई रूवाइं पासइ, तं० गंथिमाणि वा वेढिमाणि वा परिमाणिवा संघाइमाणि वा कटकम्माणि चा पोत्यकम्माणि वा चित्तक० मणिकम्माणि वा दंतक पत्त छिन्नकम्माणि वा विविहाणि वा बेढिमाई अन्जयराइं० विरू० चक्खुदंसणपडियाए नो अभिसंधारिज गमणाए, एवं नायव्वं जहा सहपडिमा सव्वा वाइत्तवजा रूवपडिમારા JI (ફૂડ શ૭૨) નત્તિ | ૨-૨-૧
તે ભાવ સાધુ ગોચરી વિગેરેના કારણે બહાર ફરતાં જુદી જુદી જાતિનાં રૂપે જુએ, તેમાં મેહ ને કરે, હવે તે રૂપની વિગત બતાવે છે, ફલે વિગેરેથી સાથીઓ વિગેરે ગુંથીને બનાવ્યા હેય, તથા વસ્ત્ર વિગેરે વીંટીને પુતળી વિગેરે બના વેલ હોય, તથા અમુક ચીજો પુરીને પુરૂષ વિગેરેને આકાર
Page #304
--------------------------------------------------------------------------
________________
[૨૮૫]
બનાવ્યું હોય, તથા કપડાના કકડા શીવીને કાંચળી વિગેરે બનાવે-તે સંઘાતિમ છે, લાકડાના રથ વિગેરે કાષ્ટ કર્મ છે, તથા પુસ્તકે લેપનું કામ, ચિત્ર, તથા જુદાં જુદાં મણિ રત્ન વડે સાથી આ વિગેરે બનાવેલ હાય, હાથીદાંતની પુતળી. વિગેરે હોય, પાંદડાં છેદીને આકાર બનાવ્યો હોય, આ પ્રમાણે અનેક મનહર વસ્તુઓ દેખીને આંખને પ્રસન્ન કરવાની ઈચ્છાથી ન જાય, અર્થાત જવું તે દૂર રહે પણ મનમાં અને ભિલાષા પણ દેખવાની ન કરે, તથા પૂર્વે શબ્દોના અધિકારમાં બતાવ્યું તે પ્રમાણે અહીં પણ જવુ કે આલોક સંબંધી કે પરલેક સંબધી સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, દેખ્યું હોય કે નહિ દેખ્યું હોય, તે તે તે દરેક જાતિના રૂપમાં રાગ ગૃદ્ધતા, મેહ કે તલ્લીનતા ન કરવી, જે રૂપમાં રાગ વિગેરે કરશે તે આ લેકમાં મનુષ્ય વિગેરેથી અને પરલેકમાં પરમાધામીના માર પડશે.
પરક્રિયા નામનું છડું અધ્યયેન, રૂપ અધ્યયન કહીને પરક્રિયા નામનું છઠું અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે.
ગયાં બે અધ્યયનમાં રાગદ્વેષની ઉત્પત્તિનાં નિમિત્ત મધરશબ્દ અને રૂપનો નિષેધ બતાવ્યો, તેને જ અહીં બીજે પ્રકારે કહેશે, આ સંબંધે આવેલા અધ્યયનના નામ નિષ્પન્ન નિક્ષેપમાં પક્રિયા એવું આદાન પદવડે નામ છે તેમાં પ્રથમ પર શબ્દને છ પ્રકારને નિક્ષેપ અડધી આંથાવાડે કહે છે.
છે.
*
* *
Page #305
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૬ ]
कं परइकिक त १ दन २ माएस ३ कम ४ बहु ५ पहाणे ६ । ૮ પર ’ શબ્દના છ પ્રકારે નિક્ષેપે છે, નામ સ્થાપના સુગમ છે, અને દ્રવ્યાદિ પર પણ એકેક છ પ્રકારે છે.
૧ તત્પર ૨ અન્યપર ૩ આદેશપર ૪ ક્રમપર પ બહુપર ૬ પ્રધાનપર છે. તેમાં પ્રથમ દ્રવ્યપર તેજરૂપે વમાનમાં વિદ્યમાન હાય, જેમકે એક પરમાણુથી બીજો પરમાણુ જીંદો છે અન્યપર તે અન્યરૂપે પર છે, જેમકે એક એ અણુવાળા, ત્રણ અણુવાળા તેમજ એ અવાળા એક અણુવાળા કે ત્રણ અણવાળા છે, દેશપર તે આદેશ ( આજ્ઞા ) અપાય છે તે, જેમકે કાઈ કાર્ય માં મજુર વિગેરેને રખાય છે તે આદેશ પર છે, પણ ‘ ક્રમપર ’ તા ચાર પ્રકારે છે, તેમાં દ્રવ્યથી ક્રમ પર તે એક પ્રદેશિક દ્રવ્યથી એ પ્રદેશિક દ્રવ્ય છે એ પ્રમાણે એ અચુકથી ત્રણ અંકવિગેરે છે. ક્ષેત્રના એકપ્રદેશમાં રહેલ તેનાથી એ પ્રદેશ અવગાહમાં રહેલ છે, તથા કાળથી એક સમયની સ્થિતિવાળાથી એ સમયની સ્થિતિવાળું વિગેરે છે, ભાવથી ક્રમ પર તે એક ગુણુ કાળાથી એ ગણું કાળું વિગેરે છે. એ પ્રમાણે બધા રંગમાં જાણવું.
(ર
બહુ પર ” તે અહુ હાય તે જાણવુ જેમકે
બહુપણે પર એટલે એકથી બીજી
. जीवा पुग्गल समया दव्व पपसा य पज्जवा चेव । थोवाणंताणंता विसेस अहिया दुवेऽणंता || १ ||
Page #306
--------------------------------------------------------------------------
________________
[૨૮૭] જીવસથી છેડા છે તેથી પુગલે અનંતગુણા છે, તેનાથી સમયે દ્રવ્યના પ્રદેશ અને તેના પર્યાયે અનંત તથા વિશેષ અધિક છે. ફક્ત બેમાં અનંતગણ છે.
પ્રધાનપર તે બે પગવાળામાં તીર્થકર છે તથા ચેપગામાં સિંહ વિગેરે અને અપદમાં અર્જુન, સુવર્ણ, ફણસ વિગેરે ઝાડે છે, એ પ્રમાણે ક્ષેત્રકાળ ભાવ પર વિગેરેને પણ તત્પર વિગેરે છ પ્રકારે ક્ષેત્ર વિગેરે પ્રધાનપણાથી પહેલાની માફક પિતાની બુદ્ધિએ જવાં.
સામાન્યથી તે જંબુદ્વીપક્ષેત્રથી પુષ્કર વિગેરે ક્ષેત્ર પર છે તથા કાળ પર તે વરસાદની રૂતુથી શરદ રૂતુ છે, ભાવ૫ર તે ઔદયિકથી પથમિક વિગેરે છે. હવે સૂકાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે આ છે.
परकिरिय अज्झत्थियं संसेसिये मोतं सायए नो तं नियमे, सिया से परो पाए आमजिज पा पमनिज वा नो तं सायए नो तं नियमे । से सिया परो पायाई संबाहिज वा पलिमहिज वा नो तं सायए नो तं नियमे । से सिया परो पायाई कुसिज वा रइज्ज वा नो तं सायएनो तं नियमे । से सिवा परो पायाई तिल्लेण वा घ• वसाए वा मक्खिजपा अभिगिज वा नो तं । से सिया परोपायालुदेणवा कोण पा चुनेण वा वण्णेण वा उल्लोदिज वा उज्वलित वा नो तं २। से सिया परोपायाइंसीओदगवि यरेण वा२ उच्छोलिज वा पहोलिन्ज वा नो तं० । से सिया परो पायाई अन्नयरेण
Page #307
--------------------------------------------------------------------------
________________
[२८] विलेवण जाएण आलिंपिज वा विलिंपिज वा नो तं० । से सिया परो पायाइं अन्नयरेण धूवणजारण धूविज वा पधू० नो तं २। से सिया परो पायाओ आणुयं वा कंटयं वा नोहरिज वा विसोहिज वा नो तं० २। से सिया परो पायाओ पूर्व वा सोणियं वा नीहरिज वा विसो० नो तं० २। से सिया परो कायं आमजेज वा पम जिज्ज वा नो तं सायण नो तं नियमे । से सिया परो कायं लोट्टेण वा संवाहिज वा पलिमदिज वा नो तं० २ । से सिया परो कायं तिल्लेणं वा घ० वसा० मक्खिज वा अभंगिज वा नो तं० २ । से सिया परो कायं लुद्धेण वा ४ उल्लोढिज वा उव्वलिज वा ना तं० २। से सिया परो कायं सीओ० उसिणो० उच्छोलिज्ज वा प० नो तं० २। से सिया परो कायं अन्नयरेण विलेवणजाएण आलिंपिज वा २ नो तं० २। से० कायं अन्नयरेण धूवणजाएण धूविज वा प० नो तं० २। से० कायंसि वणं आमजिज वा २ नो त २। से० वर्ण संवाहिज वा पलि. नो तं० । से० वणं तिल्लेण वा घ० २ मक्खिज वा अभं० नो तं० २ । से० वणं लुद्धण वा ४ उल्लोढिज वा उव्वलेज वा नो तं० २। से सिया परो कायंसि वणं सीओ० उ० उच्छोलिज वा प० नो तं० २। से० सि वणं वा गंडं वा अरइं वा पुलयं वा भगंदलं वा अन्नयरेणं सत्थजाएणं अच्छिदिज वा विच्छिदिज वा नो तं० २। से सिया परो अन्न जाएण आच्छिदित्ता वा विच्छिदित्ता वा पयं वा सोणियं वा नीहरिज वा वि० नो तं० २ । से० कायंसि गंडं वा अरई वा पुलइयं वा भगंदलं वा आमजिज वा २ नो तं० २। से० गंडं वा ४ संवाहिज
Page #308
--------------------------------------------------------------------------
________________
[२८८
वा पलि० नो तं० २। से० कायं० गंडं वा ४ तिल्लेण वा ३ मक्खिज वा २ नो तं० २। से० गंडं वा लुद्धेण वा ४ उल्लोढिज वा उ० नो तं० २। से० गंडं वा ४ सीओदग २ उच्छो लिज वा प० नो तं० २। से० गंडं वा ४ अन्नयरेणं सत्थनाएणं अच्छिदिज वा वि० अन्न० सत्थ० अच्छिदित्ता वा २ पूर्व वा २ सोणियं वा नीह० विसो० नो तं सायए २। से सिया परो कार्यसि सेयं वा जल्लं वा नीहरिज वा वि० नो तं० २ । से सिया परो अच्छिमलं वा कण्णमलं वा दंतमलं वा नहम नीहरिज वा २ नो तं० २। से सिया परो दीहाई वालाई दीहाई वा रोमाई दीहाइं भमुहाई दीहाइं कक्खरोमाइं दीहाई वत्थिरोमाइं कप्पिज वा संठविज वा नो तं० २। से सिया परो सीसाओ लिक्खं वा जूयं वा नीहरिज वा वि० नो तं० २। से सिया परो अंकंसि वा पलियंकसि वा तुयट्टावित्ता पायाई आमजिज वा पम०, एवं हिट्ठिमो गमो पायाइ भाणियव्यो। से सिया परो अंकसि वा २ तुयट्टावित्ता हारं वा अद्धहारं वा उरत्थं वा गेवेयं वा मउडं बा पालंबं वा सुवन्नसुत्तं वा आविहिज वा पिणहिज वा नो तं० २ । से० परो आरामंसि वा उजाणंसि वा नीहरित्ता बा पविसित्ता वा पायाई आमजिज वा प० नो तं साइए॥ एवं नेयव्वा अन्नमन्नकिरियावि ॥ ( सू० १७२ ) ॥
અહીં સાધુથી પર કેઈપણ ગૃહસ્થ હોય, તે કંઈપણ ક્રિયા સાધુના અંગ ઉપર કરે, તે તે સમયે સાધુએ તે
__१८
Page #309
--------------------------------------------------------------------------
________________
[ ર૯૦ ] કિયાને કર્મબંધનનું કારણ જાણીને તેને મનથી પણ ઈચ્છે નહિં. તેમ વચનથી કે કાયાથી પણ ન કરવા દે.
આ પર કિયાને ખુલાસાથી સમજાવે છે, કેઈ અન્ય શાવક ધર્મશ્રદ્ધાથી સાધુના પગ ઉપર લાગેલી ધુળને કપટ વિગેરેથી દુર કરે અથવા તેવું બીજું કંઈ પ્રમાર્જન વિગેરે કરે તેને સાધુ મન, વચન, કાયાથી સારું ન જાણે, તેમ ચોળે મસળે તે પણ સારું ન જાણે, તેમ તેલ વિગેરેથી કે બીજા પદાર્થથી અભંગન કરે અથવા લેધર વિગેરેથી ઉદ્વર્તન કરે તથા ઠંડાપાણી વિગેરેથી છંટકાવ કરે તેમ કેઈ સુગધી દ્રવ્યથી લેપ કરે તેમ વિશિષ્ટ ધુપથી શરીર સુગંધી બનાવે અથવા ૫ગમાં લાગેલે કાંટે કાઢે અથવા પગમાંથી ખરાબ પરૂ કે લેહી કાઢે તે તેને સારું મન વચન કાયાથી ન જાણે. જેવી રીતે પગનું કહ્યું, તે પ્રમાણે અંગના પણ કૃત્ય જાણી લેવાં. તેજ પ્રમાણે ગુમડાં આશ્રી પણ જાણવું તથા શરીરમાં નસ્તર વિગેરે મારીને કે મલમ વિગેરે લગાડીને ગુમડા વિગેરે સારાં કરે તે તે મન વચન કાયાથી અનુદે નહિં.
અથવા શરીર ઉપરથી પરસે કે મેલ દૂર કરે તો પણ સારૂં ન માને તથા આંખને કાનને દાંતને કે નખને મેલ દૂર કરે તે સારું ન માને, તેમ માથાના કે શરીરના વાળ રેમ કે ભાંપણના કે કાખના વાળ કે ગુHભાગના વાળ કાપે કે સરખા કરે તે સારું ન માને. વળી તે સાધુને અંકમાં અથવા પત્યંકમાં તેજ પ્રમાણે હાર અર્થહાર કઢી ગળચ
Page #310
--------------------------------------------------------------------------
________________
[૨૧] પહેરાવે અથવા મુકુટ કે ઝુમખાં પહેરાવે, કરે પહેરાવે તેને સારું ન જાણે, તે વખતે સાધુ આરામ અથવા ઉદ્યાનમાં હોય ત્યાં ગૃહસ્થ આવીને ઉપરની ક્રિયા કરે તે સાધુ તેને સારૂં ન જાણે,
(ઉપરની ક્રિયાઓ જે સાધુઓ દઢ સંઘયણવાળા હોય તે ગુરૂની આજ્ઞાથી કાઉસગ્ગમાં રહેલા હોય ત્યાં કઈ ભક્તિથી કરે તે આશ્રયી છે. બીજા સાધુ માટે તે વ્યવહાર ન બગડે તેથી તે પુરૂષને નિષેધ કરે અથવા પોતે વિહાર કરે તથા ગાદિ કારણે આષધ ચળાવવું પડે તો સારું ન જાણે. આ ક્રિયાઓ પરસ્પર સાધુએ પણ ન કરવી. શરીર ઉપર મેલ વિગેરે હોય તે કર્મ વધારે કપાય, તેમ ગાદિ પણ દુઃખ દે તે બને ત્યાં સુધી સહન કરવા અણચાલતે ચળે મળે તે રોજ ચલાવવાની કુટેવ ન પાડવી. કુવ્યસનની માફક રેજ રોજ પગ દબાવવા વિગેરે પરિણામે ઘણું દુ:ખ દે છે. માટે કુટેવ ન પાડવી તે આગળ પણ કહે છે.)
से सिया परो सुद्धणं असुद्धणं वा वइबलेण वा तेइच्छं आउट्टे से० असुद्धणं वइबलेणं तेइच्छं आउट्टे ॥ से सिया परो गिलाणस्स सचित्ताणि वा कंदाणि वा मूलाणि वा तयाणि वां हरियाणि वा खणित्तु कत्तुि वा कडावित्तु वा तेइच्छं आउट्टाविज नो तं सा० कडवेयणा पाणभूयजीवसत्ता वेयण वेइंति, एयं खलु० समिए सया जए सेयमिणं मन्निजासि (सू० १७३) तिबेमि ॥ छट्टओ सत्तिक्कओ॥ ૨–૨-૬ ..
Page #311
--------------------------------------------------------------------------
________________
[૨૯] તે સાધુને બીજો કોઈ માણસ શુદ્ધ અથવા અશુદ્ધ વચનબળ તે મંત્ર વિગેરેથી રોગ સમાવે ( વિંછુ વિગેરે ઉતારે) તે પોતે સારૂં જાણે નહિં તથા બીજે માંદા સાધુની દવા માટે કંદમૂળ વિગેરે ભેદીને કે ખેદાવીને લાવીને દવા કરે તે તેને સારું ન જાણે, બની શકે તે દુઃખ ભેગવતાં આવી ભાવના ભાવવી કે પૂર્વે જીવે કર્મ કર્યા છે અને તેનાં ફળ ભેગવે છે માટે બીજા કંદમૂળ વિગેરેને દુ:ખ દઈને તથા બીજા પ્રાણીઓને શરીર મન સંબંધી પીડા આપીને પિતે ફરીથી દુ:ખ ભેગવશે. કારણકે પ્રાણી ભૂત જીવ સત્વે છે, તે હાલ દરેક પોતાના પૂર્વે કરેલા કૃત્યના વિપાકને ભેગવે છે કહ્યું છે કે
पुनरपि सहनीयो दुःखपाकस्तवायं, न खलु भवति ના વાળ ખ્રિતાના તિ સાવિત્યા ચાતિ सम्यक, सदसदिति विवेकोऽन्यत्र भूयः कुतस्ते ॥१॥
સાધુ! તારે આ દુ:ખને વિપાક સહેવું જોઈએ, કારણકે પૂર્વે કરેલા કર્મોને સંચય કરેલ છે તે સમજીને હવે પછી જે જે સુખ દુખ આવે તે સમભાવે સહન કર, એ સિવાય બીજે તારે વિવેક ક્યાંથી હોય? આ પ્રમાણે છઠ્ઠાથી તેરમા સુધી સાત અધ્યયન સમાપ્ત છે.
પૂર્વે કહ્યા પ્રમાણે બીજાએ કરેલી કિયા અનમેદવી નહિં. તેમ અહીં સાતમા અધ્યયનમાં અન્ય અન્યકિયા પણ કરવાની નિષેધ કરે છે. આ પ્રમાણે છઠ્ઠા સાતમા અધ્યયનને
Page #312
--------------------------------------------------------------------------
________________
[૨૩]
સંબંધ છે, નામ નિ. નિપામાં અને અન્ય કિયા એવું નામ છે તેની બાકી રહેલી અડધી ગાથાને નિર્યુક્તિકાર કહે છે.
अन्ने छक्कं तं पुण तदनमाएसओ चेव ॥ ३२५ ॥
અન્યના છ પ્રકારે નિક્ષેપ છે. નામ–સ્થાપના સુગમ છે. દ્રવ્ય અન્ય નિક્ષેપામાં પર શબ્દમાં જે ખુલાસે કર્યો છે તેમ અહીં પણ જાણવું. અહીં પરક્રિયા કે અન્ય કિયા કારણ પ્રસંગે ગચ્છવાસીને કરવી પડે તેમાં જયણું રાખવી, ગ૭માંથી નીકળેલાને ઔષધ વિગેરે ક્રિયાનું પ્રયોજન નથી, તે નિર્યુક્તિકાર બતાવે છે.
जयमाणस्स परोजं करेइ जयणाएँ तत्थ अहिगारो। निप्पडिकम्मस्स उ अन्नमन्नकरणं अजुत्तं तु ॥ ३२६॥
સાધુએ જણાથી કામ કરવું કરાવવું રાગદ્વેષ ન કરવા, પણ જનકલ્પીને તે ઘટતું નથી, તેઓ દવા વિગેરેથી દૂર છે,
से भिक्खू वा २ अन्नमन्नकिरियं अज्झत्थियं संसेइयं नो तं सायए २॥ से अन्नमन्नं पाए आमजिज वा० नो तं०, सेसं त चेव, एयं खलु० जइजासि ( सू० १७४ ) तिबेमि ॥ સપ્તમ // ર-ર-૭ |
અને અન્ય એટલે પરસ્પર કિયા તે સાધુએ માંહેમાંહે પણ ખાસ કારણ વિના ચળવું ચાંપવું દાબવું વિગેરે ન કરવું. જરૂર પડે કરતાં રાગ દ્વેષ ન કરે.
આ પ્રમાણે બીજી ચૂલિકા સમાપ્ત થઈ.
Page #313
--------------------------------------------------------------------------
________________
(ર૯૪] ભાવના નામની ત્રીજી ચૂલિકા. બીજી કહીને હવે ત્રીજી લિકા કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, કે આ આચારાંગ સૂત્રને વિષય પ્રથમ વર્ધમાન સ્વામીએ કહો, તે ઉપકારી હોવાથી તેની વકતવ્યતા ખુલાસાથી કહેવા તથા પંચમહાવ્રત લીધેલા સાધુએ પિંડ શપ્યા વિગેરે (સંયમ શરીર રક્ષાર્થે) લેવા, તે બે ચૂલિકામાં બતાવ્યું. તે જ પ્રમાણે મહાવ્રતને બરાબર પાળવા માટે ભાવને ભાવવી, તે આ ત્રીજી ચૂલિકામાં કહેશે. તેથી આવા સંબંધે આવેલી આ ચૂલિકા (ચૂડા) ના ચાર અનુગ દ્વાર કહેવા, તેમાં ઉપકમ દ્વારમાં રહેલે આ અથોધિકાર છે, કે અપ્રશસ્ત ભાવના ત્યાગીને પ્રશસ્ત ભાવના ભાવવી, નામનિ-નિક્ષેપમાં “ભાવના” એ નામ છે, તેના નામ સ્થાપના વિગેરે ચાર પ્રકારનો નિક્ષેપ છે, નામ સ્થાપના સુગમને છોડી દ્રવ્યાદિ નિક્ષેપ નિયુક્તિકાર કહે છે.
दव्वं गंधंगतिलाइएसु सीउण्हविसहणाईसु । भावंमि होइ दुविहा पसत्थ तह अप्पसत्था य ॥ ३२७ ॥
ને આગમથી, દ્રવ્ય ભાવના વ્યતિરિકતમાં જાઈ વગેરે ના ક્ષે વિગેરે ગંધવાળા દ્રવ્યથી જે તેલ વગેરે દ્રવ્ય (પદાW) માં જે વાસના (સુગંધી) લાવે, તે દ્રવ્ય વાસના છે, તથા શીતમાં ઉછરેલે માણસ શીત (ઠંડ) સહે, ઉષ્ણ દેશમાં ઉછરેલે તાપ સહે, તથા કસરત કરનાર અનેક કાયકષ્ટ સહે,
Page #314
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૫ ]
તેજ પ્રમાણે બીજા કોઈ પણ પદાર્થ વડે અથવા પદાર્થની જે ભાવના (ધર્મ સમજ્યા વિનાની) હાય તે દ્રવ્ય ભાવના છે, અને ભાવ સંબંધી જે પ્રશસ્ત અ પ્રશસ્ત ભેદ વડે એ પ્રકારની ભાવના છે, તેમાં પ્રથમ અપ્રશસ્ત કહે છે,
पाणिवह मुसावाए अदत्तमेहुणपरिग्गहे चेव । कोहे माणे माया लोभे य हवंति अपसत्था ॥ ३२८ ॥
જીવહિંસા જૂઠ ચારી મૈથુન પરિગ્રહ ક્રોધ માન માયા અને લાભ એ નવ પાપામાં પ્રથમ શકાથી અને પછી વારવાર નિષ્ઠુર થઈને નિ:શંકપણે વર્તે, તે અપ્રશસ્ત ભાવના. કહ્યું છે કે:
-
करोत्यादौ तावत्सघृणहृदयः किञ्चिदशुभं, द्वितीयं सापेक्षो विमृशति च कार्य च कुरुते । तृतीयं निःशङ्को विगतघ्रणमन्यत्प्रकुरुते ततः पापाभ्यासात्सततमशुभेषु प्ररमते || १ ||
સુજ્ઞપુરૂષો ભવ્યાત્માઓને બચાવવા ઉપદેશ આપે છે કે જીવહિંસા વિગેરે પાપા બાળક બુદ્ધિના માણસેા પ્રથમ ડરીને છુપાં કરે છે. કે રખેને મારી લાકમાં નિંદા થશે, પણ ત્યાં કુટેવ ન છુટે તેા પછી અપેક્ષા વિચારી કુયુક્તિ લગાડીને જાહેર પાપ કરે છે, ત્યાર પછી નિ:શ ંક થઇને લજ્જા યાને ોડી નવાં નવાં પાપ કરે છે, અને છેવટે પાપના અભ્યાસથી હમેશાં પાપમાંજ રમે છે. (અર્થાત્ જરા કુટેવ પડવાથી ભવષ્યમાં ઘણું નુકશાન થાય છે, માટે જરાપણુ કુટેવ ન પડવા દેવી, ભુલ થાય તો તુ પ્રાયશ્રિત લેવુ.)
Page #315
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૬ ]
પ્રશસ્ત ભાવના.
दंसणनाणचरिते तववेरग्गे य होइ उ पसत्था । जाय जहा ताय तहा लक्खण वुच्छं सलक्खणओ || ३२९|| દન જ્ઞાન ચારિત્ર તપ વૈરાગ્ય વિગેરેમાં જે પ્રશસ્ત ભાવના હાય છે, તે પ્રત્યેકને લક્ષણથી કહીશ. દર્શન ભાવના
तित्थगराण भगवओ पवयणपावयणिअइसइड्रीणं । अभिगमणनमणदरिसणकित्तणसंपूअणाथुणणां ॥ ३३० ॥
તીથ કર પ્રભુ, બાર અંગ (જૈન સિદ્ધાંત) જેનું ખીજી નામ ગણપિટક ( ભગવંતનાં વચન રૂપ રત્નાને રાખવાના પેટાશ ) તથા પ્રાવચનિ તે ગણધરો તથા મહાન્ પ્રભાવિક આચાર્યાં યુગ પ્રધાનો તથા અતિશય ઋદ્ધિવાળા કેવળજ્ઞાની મન:પર્યાંવ તથા અવધિજ્ઞાની તથા ચાદપૂર્વી તથા આમ આષધિ ( જેના શરીરના મેલ કે પગને ક્શેલી રજ અડવાથી ભયંકર રોગા પણ દૂર થાય તે ) લબ્ધિધારક મુનિએ વિગેરેનુ' હુ માન કરવા સામે જઇને દર્શન કરવુ, તેમના ઉત્તમ ગુણાને પ્રશંસવા, સુગ'ધથી પૂજન સ્તોત્ર વડે સ્તવન કરવુ', ( આમાં દેવ મનુષ્યને જે ઉચિત હેાય તે કરવું.)
આ પ્રમાણે હંમેશાં કરવાથી દશ ન શુદ્ધિ થાય છે, जम्माभिसेयनिक्खमणचरणनाणुप्पया य निव्वाणे । दियलोअभवणमंदरनंदीसरभोमनगरेसुं || ३३१ ॥
।
Page #316
--------------------------------------------------------------------------
________________
[ રહ૭ ] अट्ठावयमुजिते गयग्गपयए य धमचक्के य । पासरहावत्तनग चमरुप्पायं च वंदामि ॥ ३३२ ।।
તીર્થકરેની જન્મભૂમિ, દીક્ષા લેવાના વરઘેડામાં, ચારિત્ર લીધું તે જગ્યા, તથા કેવળ જ્ઞાન તથા નિવણ ભૂમિ, તથા દેવલોકમાં, મેરૂ પર્વત, નંદીશ્વર દ્વીપ વિગેરે તથા પાતાળનાં ભવનમાં જે શાશ્વત જિનેશ્વરનાં બિંબે છે, તથા અષ્ટાપદ ગિરનાર દશાર્ણકૂટમાં તથા તક્ષશિલામાં ધર્મ ચકના સ્થાનમાં, તથા અહિ છત્રા નગરીમાં જ્યાં ધરણે પાર્શ્વનાથ પ્રભુને મહિમા કર્યો છે, તથા રાવર્ત પર્વત જ્યાં વજ સ્વામીએ પાદપિપગમન અણશણ કર્યું છે, તથા જ્યાં વધમાન સ્વામીને આશ્રયી ચમરે જે ઉત્પતન કર્યું છે. આ બધા સ્થામાં જઈને યથાયોગ્યપણે વંદન પૂજન સ્તવન ધ્યાન કરવાથી દર્શન શુદ્ધિ થાય છે.
એવાં પવિત્ર સ્થાનમાં જઈને શ્રેષ્ઠ પુરૂષના ગુણે ધ્યાનમાં લઈને તે પ્રમાણે પિતાને આત્મા પવિત્ર કરે.) गणियं निमित्त जुत्ती संदिट्ठी अवितहं इमं नाणं । इय एगंतमुधगया गुणपञ्चइया इमे अत्था ॥३३३ ।। गुणमाहप्पं इसिनामकित्तणं सुरनरिंदपूया य । पोराणचेइयाणि य इय एसा दंसणे होइ ॥३३४ ।।
જૈન સિદ્ધાંતને જાણનારા જે મહાન સાધુપુરૂષે છે. તેમનામાં ગુણને આશ્રયી આ બાબતે છે, જેમકે બીજગણિત વિગેરેમાં કઈ પાર પામેલ હોય (ગમે તેવા હિસાબ ગણી
Page #317
--------------------------------------------------------------------------
________________
[ ર૯૮ ]. શકે કે તેને દેખીને બીજા આશ્ચર્ય પામે) તથા જ્યોતિષના આઠે અંગમાં પ્રવીણ હાય (એટલે ગમે તેવી વાત ભૂત ભવિખે કે વર્તમાનની કહી શકે) તથા દષ્ટિવાદ નામના બારમાં અંગમાં બતાવેલ તમામ દર્શનેની બતાવેલી જુદી જુદી યુક્તિએને પિતે જાણે અથવા દ્રવ્યના સંગને અથવા હેતુ એને જાણે.
તથા સમ્ય (“અવિપરીત”) દષ્ટિ હોય કે જેથી દેવતાઓથી પણ પોતે ચલાયમાન ન થાય. - તથા અવિતથ (દરેક અપેક્ષાથી સત્ય) જેનું જ્ઞાન હોય આવા પવિત્ર આચાર્ય વિગેરેના ગુણોની પ્રશંસા કરતાં પિતાના આત્માની શ્રદ્ધા નિર્મળ થાય છે, તેજ પ્રમાણે કે પણ ગુણનું વર્ણન કરતાં તે પવિત્ર પુરૂષના ગુણો મળે છે, તથા મંદબુદ્ધિવાળાને તેવા ગુણોનું કીર્તન ન થાય તે તેવા પૂર્વ મહર્ષિનાં નામે લેવાથી પણ ધર્મમાં શ્રદ્ધા થાય છે, અથવા તેવા પુરૂષને સુરનરના સ્વામીઓએ પૂજ્યા તે કથા સાંભળતાં અથવા પુરાણાં ચિને પૂજવાથી કે તેવી બીજી ક્રિયા કરવાથી તેને ગુણેની વાસના મળવાથી દર્શન શુદ્ધિ થાય છે, તે દર્શનની પ્રશસ્ત ભાવના છે.
જ્ઞાન ભાવના, तत्त जीवाजीवा नायव्या जाणणा इहं दिट्ठा। इह कन्जकरणकारगसिद्धी इह बंधमुक्खो य ॥ ३३५ ।।
Page #318
--------------------------------------------------------------------------
________________
[ ર૯૮]
बद्धो य बंधहेउ बंधणबंधप्फलं सुकहियं तु । संसारपवंचोऽवि य इहयं कहिओ जिणवरेहिं ॥ ३३६ ।। नाणं भविस्सई एवमाइया वायणाइयाओ य । सज्झाए आउत्तो गुरुकुलवासो य इय नाणे ॥३३७ ॥
જીનેશ્વરનું વચન જેવી રીતે પદાર્થો છે તેવી રીતે સંપૂર્ણ પદાર્થોનું વર્ણન કરે છે, તેથી તે પ્રવચન કહેવાય છે. અને તે જ્ઞાન ભણવાથી મેક્ષનું પ્રધાન અંગ સમ્યફ દર્શન પ્રગટ કરે છે. કારણ કે તત્ત્વનું સ્વરૂપ જાણીને તેમાં શ્રદ્ધા કરવી તેજ સમ્યગ દર્શન છે. જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ ત છે, તે નવ પદાર્થોને નવતત્વજ્ઞાનના અથી એ બરાબર જાણવા જોઈએ અને તે જાણવાનું સાધન જિનેશ્વરના વચનમાંજ છે.
વળી આ જિનવચનમાંજ પરમાર્થ રૂપ છેવટનું કાર્ય મેક્ષ છે તે મેક્ષ મેળવવાની ક્રિયા કરવામાં મહાન ઉપકારક સમ્ય દર્શન જ્ઞાન–ચારિત્ર મુખ્યપણે છે.
કારક (કિયા કરનાર) સાધુ સમ્યગ દર્શન વિગેરેનું અનુષ્ઠાન બરાબર કરનાર છે અને તે પ્રમાણે કિયા કરવાથી આજ જૈન દર્શનમાં છેવટે મોક્ષની પ્રાપ્તિ છે તેજ ક્રિયાસિદ્ધિ જાણવી તેને બતાવે છે.
પ્રથમ કર્મબંધનનું સ્વરૂપ જાણવું અને તેમાં વિરક્ત, થવું તેથી કર્મક્ષય થતાં મેક્ષ પ્રાપ્તિ થાય, આવી ક્રિયા બૌદ્ધ વિગેરે દર્શનમાં ન હોવાથી મેક્ષની ક્રિયાસિદ્ધિ પણ અશકય છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૦ ]
આ પ્રમાણે પ્રથમ જ્ઞાન ભણવાથી અને તે પ્રમાણે વવાથી જ્ઞાન ભાવના થાય છે તથા માઢ પ્રકારના કર્મના પુગલાથી જીવ દરેક પ્રદેશે બધાએલા છે, તથા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને ચોગા કમ` ખંધનના હેતુએ છે અને આઠ પ્રકારના ક વ ણાનુ રૂપ પૂર્વ કહ્યા પ્રમાણે ધન છે અને તે ઉય માવતાં એનુ ફળ ચાર ગતિવાળા સંસારમાં ભ્રમણ કરીને સુખ દુ:ખને ભાગવવાનું છે. આ અધું જિનવચનમાંજ કહેલુ છે.
અથવા દુનિયામાં જે કંઇ સુભાષિત હિતકારક વચન છે તે અહીં પ્રવચનમાં કહેલું છે તે જ્ઞાનભાવના છે. વળી આ જિનવચનમાં મા સંસારનું જે વિચિત્ર સ્વરૂપ છે તે વિસ્તારથી કહ્યું છે.
તથા હું' નિર્માળ ભાવે ભણીશ તે! મારૂ જ્ઞાન વધારે નિર્મળ થશે એવી જ્ઞાનભાવના ભાવવી અર્થાત્ રાજ રાજ નવું નવું જ્ઞાન સ ંપાદન કરવુ, આદિ શબ્દથી એકાગ્રચિત્ત વિગેરે ગુણા મા જ્ઞાનથી થાય છે. વળી અજ્ઞાની જે કમ કરાડા વરસે ખપાવે છે તેને જ્ઞાની એક શ્વાસેાશ્વાસમાં ખપાવે છે.
આવાં કારણેાથી જ્ઞાન ભણવુ, એટલે જ્ઞાનના સંગ્રહ થાય. કર્મ ની નિજ રા થાય ભૂલી ન જવાય અને સ્વાધ્યાય કરતાં ચિત્તમાં આનંદ રહે આ કારણેાથી જ્ઞાન ભાવના વડે દરેક સાધુને ગુરૂકુળ વાસ થાય છે તેખતાવનારી ગાથા કહે છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
[૩૦૧] " णाणस्स होइ भागी थिरयरओ देसणे चरित्ते य । धन्ना आवकहाए गुरुकुलवासं न मुञ्चन्ति ॥१॥"
જ્ઞાનને ભાગી થાય, શ્રદ્ધા અને ચારિત્રમાં સ્થિર ચિત્તવાળો થાય, આવાં કારણોથી જેઓ ગુરૂકુળવાસ નથી મુકતા, તેવા પુરૂષને ધન્ય છે. આવી જ્ઞાનની ભાવના જાણવી.
હવે ચારિત્રની ભાવના કહે છે.
साहुमहिंसाधम्मो सच्चमदत्तविरई य बंभ च । साहु परिग्गहविरई साहु तवो बारसंगो य॥ ३३८ ॥ वेरग्गमप्पमाओ एगत्ता (ग्गे) भावणा य परिसंग। इय चरणमणुगयाओ भणिया इत्तो तवो वुच्छं ॥ ३३९ ।।
અહિંસાદિ લક્ષણવાળ જૈનધર્મ શ્રેષ્ઠ છે. આ પહેલા, વ્રતની ભાવના છે તથા આ જિનેશ્વર વચનમાં નિર્મળ સત્ય છે તેવું બીજે નથી. આ બીજા મહાવ્રતની ભાવના છે. ત્રીજા વ્રતની ભાવનામાં અહીં પારકે માલ ન લેવાનું બરબર બતાવ્યું છે, ચોથા મહાવ્રતની ભાવનામાં બ્રહ્મચર્યની નવવાડે પાળવાનું અહીં બતાવ્યું છે, પાંચમાં મહાવ્રતની ભાવનામાં જરૂરનાં ઉપકરણ સિવાય પરિગ્રહનું ત્યાગપણું સર્વોત્તમ. જિન વચનમાં બતાવ્યું છે.
બાર પ્રકારને તપ પણ અહીં ઇદ્રિના વિજય માટે તથા કર્મો ખપાવવા માટે અહીં બતાવ્યું છે.
A
1
-
Page #321
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૨ ]
વૈરાગ્ય ભાવનામાં સંસારનાં દેખીતાં સુખા પિરણામે તથા આંતરદૃષ્ટિએ જોતાં દુઃખરૂપ છે માટે વિષ્ટા સમાન જાણીને દૂરથી ત્યાગવા ચેાગ્ય છે એમ ભાવવુ.
અપ્રમાદ ભાવનામાં જાણવું કે જે જીવા દારૂ વિગેરેના કુવ્યસનમાં કે ક્રોધાદિ કરીને કે ઇંદ્રિયાને વશ થઇ કેવાં દુ:ખ ભાગવે છે તે વિચારી પાંચે પ્રમાદાને છેડવાનુ અહીં છે. એકાગ્રભાવનામાં આ ગાથા વિચારવી.
“ તો મે નાસત્રો અપ્પા, નાખસળસંનુઓ । सेसा मे बहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ १ ॥
,
જે કોઇ સંસારી જીવ કે સાધુ દેખીતા મનહર વિષયાથી મુઝાઇને વિદ્ઘલથાય અથવા તેવા સુંદર વિષયેાના વિયેાગમાં ઘેલા થાય તેવા પુરૂષને ચિત્તમાં અપૂર્વ શાન્તિ પ્રાપ્ત કરવા આ ઉપદેશ છે કે તુ તારા હૃદયમાં આ પ્રમાણે વિચાર, કે મારા આત્મા નિરંતર રહેનારા જન્મ મરણથી મુક્ત જ્ઞાન દેનના લક્ષણવાળા છે, બાકીનું જે કંઈ શરીર વિગેરે ચલાયમાન દેખાય છે. તે કમના સ‘ચેાગથી મને મળેલુ છે, હું તેનાથી જુદો છુ, મારૂ સ્વરૂપ ચેતન છે અને શરીર વિગેરે જડ છે. ( આ નિશ્ચય નયની ભાવના જાણવી. )
આ ભાવનાએ રૂષિનું અંગ છે અને ચારિત્રને આશ્રયી ( ટેકે। આપનાર ) છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
[૩૦૩] (હવે તપની ભાવના કહે છે.) किह मे हविजऽवंझो दिवसो ? किं वा पहू तवं काउं ?। को इह दव्वे जोगो खित्ते काले समयभावे ? ॥ ३४०॥
સાધુએ નિર્મળ ચારિત્ર પાળવા હંમેશાં ચિંતવન કરવું કે વિગઈઓ વિગેરે ત્યાગીને મારે દિવસ હંમેશાં ક્યારે સફળ થશે ? તથા હું કયે તપ કરવાને શક્તિવાન છું ? તથા ક્યા દ્રવ્ય વિગેરેમાં મારે નિર્વાહ થશે? આવું ચિંતવવું, તેમાં બને ત્યાંસુધી સાધુએ દ્રવ્યમાં ઉત્સર્ગથી વાલ ચણા વિગેરે વાપરવા, ક્ષેત્રમાં જ્યાં ઘી દુધ મળે કે લુખા રોટલા મળે તે પણ સંતોષથી વિહાર કરે, કાળમાં ઠંડમાં કે ઉનાળામાં વિહાર કરે તથા ભાવમાં હું સાજો હેવાથી આ તપ કરવાને શકિતવાન છું. આવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિચારી યથા શક્તિ ઉપકરણ વિગેરે જોઈતાંજ રાખીને પરિસહ સહેવા તપ કરે. તત્વાર્થ સૂત્રના છઠ્ઠા અધ્યાયમાં ૨૩ મા સૂત્રમાં કહ્યું છે કે યથાશક્તિ ત્યાગ અને તપ કરે. उच्छाहपालणाए इति ( एव ) तवे संजमे य संघयणे। वेरग्गेऽणिञ्चाई होइ चरित्ते इहं पगयं ॥३४१ ॥
તથા અણસણ વિગેરે તપસ્યામાં પિતાનું બળ અને વિર્ય ન ગાવતાં ઉત્સાહ રાખવો અને લીધેલા તપને પુરે પાળવે. “तित्थयरो चउनाणी सुरमहिओ सिझिअब्धयधुवम्मि । अणिगूहिअबलविरिओ सव्वत्थामेसु उजमइ
Page #323
--------------------------------------------------------------------------
________________
[૩૦૪] किं पुण अवसेसेहिं दुक्खक्खयकारणा सुविहिएहिं । होइ न उज्जमिअव्वं सपञ्चवायंमि माणुस्से १ ॥२॥"
તીર્થકર દિક્ષા લેતાંજ ચાર જ્ઞાની થાય છે, દેવતા પૂજે છે, નિશ્ચમેક્ષમાં જવાના છે, આટલું છતાં પણ પિતાનું ઘાતકર્મ ખપાવવા બળ વીર્યને ન ગોપાવતાં અઘોર તપશ્ચર્યા કરે છે, તે તે સિવાયના બીજા સારા સાધુઓ દુઃખને ક્ષય કરવા અને મનુષ્ય જીવન અનેક વિહ્નિોવાળું છે તે તે મણે શા માટે પુરે ઉદ્યમ ન કરે જોઈએ? આવી તપની ભાવના ભાવવી, સંયમ ભાવના ઇદ્રિ અને મનને વશ રાખવા માટે છે તથા સંઘયણ તે વજી રૂષભ વિગેરેમાં તપને નિર્વાહ થઈ શકે તેવી ભાવના ભાવવી.
વૈરાગ્ય ભાવના. અનિત્ય વિગેરે બાર ભાવનાઓ ભાવવી (1) આ સંસારમાં બધું અનિત્ય છે પણ સ્થાયિ રહેવાનું નથી (૨) મારે કેઈનું શરણ નથી (૩) હું એકલે જ અને એલેજ મરવાને છું (૪) મારા આત્માથી બીજા તમામ છે કે જે પદાર્થો જુદા છે (૫) અશુચિત્વ તે શરીર અંદરથી દુર્ગધથી ભરેલું છે. (૬) સંસાર તે વિષયમાં મેહ કરનારને સંહારનું ભ્રમણ થાય છે (૭) આશ્રવ તે સુંદર પદાર્થોમાં રાગ અને વિરૂદ્ધમાં દ્વેષ કરવાથી તૃષ્ણ વધીને રોજ રોજ નવાં કર્મોનાં પુદ્ગલે આવે છે (૮) માટે સુંદર કે વિરૂપ પદાર્થમાં રાગદ્વેષ ન કરતાં સમતા રાખવાથી
Page #324
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૫ ]
સંવર થાય છે ( ૯ ) આવેલાં સુખદુ:ખને હર્ષ ખેદ મતાન્યા વિના સમતા ભાવે ભાગવીને તથા તપસ્યા કરીને પૂર્વનાં ચીકણાં કર્મ કાપવાં તે નિર્જરા ભાવના છે( ૧૦ ) લેક તે જેમાં છ દ્રવ્યે રહેલાં છે અને ચાર ગતિમાં જીવનું ભ્રમણ છે તે વિચારવુ તે લેાક ભાવના છે. ( ૧૧ ) ધર્માંનું ચિંતન કરવું તત્ત્વને ઓળખવાં તેજ સમય સફળ જાણવા આ ધર્મ ભાવના છે (૧૨) વીતરાગ પ્રભુનુ વચન સાંભળવુ અને તેમાં શ્રદ્ધા થવી એ ઘણું દુર્લભ છે એ ખેાધિ દુલ ભ ભાવના છે.
આ પ્રમાણે બાર ભાવનાએ ભાવવાથી આત્મનિર્મળ થાય છે, એમ ભાવનાનું સ્વરૂપ અનેક પ્રકારે થાય છે તે શિષ્યાને જાણવા માટે લખ્યું છે. પણ ચાલુ વાતમાં તે ચારિત્ર ભાવના સાથે પ્રત્યેાજન છે, માટે વીર પ્રભુનું ચરિત્ર નિયુક્તિના અનુગમ કહીને સૂત્રનું ઉચ્ચારણ કરતાં કહે છે.
મહાવીર પ્રભુનું ચરિત્ર,
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे यावि हुत्था, तंजहा - हत्थुत्तराई चुए चइत्ता गब्र्भ वक्कंतेहत्थुत्तराहिं गभाओ गब्भं साहरिए हत्थुत्तराहिं जाए हत्थुत्तराहि मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए हत्थुत्तराहिं कसिणे पडिपुन्ने अव्वाधार निरावरणे अर्णते अणुत्तरे केवलवरनाणदंसणे समुप्पन्ने, साइणा भगवं परिનિશ્રુપ । ( સૂ૦ ૨૭ )
૨૦
Page #325
--------------------------------------------------------------------------
________________
[૩૦૬] તે કાળ તે સમય એટલે વિક્રમ સંવતના ૪૭૦ વરસ પહેલાં મહાવીર પ્રભુને જન્મ થયે એવી હાલની ગણતરી છે અને નવ મહિના અને સાડાસાત દિવસ પહેલાં મહાવીર સ્વામી માતાના ઉદરમાં આવ્યા હતા તેને જેનમતમાં પ્રભુનું વન થયું વિગેરે બાબતે કહે છે. '
જેનોમાં દરેક તીર્થકરનાં પાંચ કલ્યાણક છે એટલે ચવન જન્મ દિક્ષા કેવળજ્ઞાન અને મેક્ષ છે મહાવીર પ્રભુને એક માતાના ગર્ભમાંથી બીજી માતાના ગર્ભમાં મુક્યા તેને ગર્ભાપહાર કહે છે (એટલે કેઈ આચાર્ય છ કલ્યાણક પણ માને છે, આ છ માને કે પાંચ માને પણ જે પરસ્પર પ્રીતિ વધારી કલ્યાણનું કારણ એ તપ જપ કે નિર્મળ ભાવનાઓ ભાવે એ વિશેષ પ્રાંસવા જેવું છે) ટુંકાણમાં સમજાવવા પ્રથમ ચંદ્રનક્ષત્ર કહે છે. (સૂર્યનું નક્ષત્ર તેર અથવા ચાદ દિવસે બદલાય છે. ચોમાસામાં આદ્ર મઘા સ્વાતિ વિગેરેને વરસાદ સારે છે એ સૂર્ય નક્ષત્ર છે તથા રેજ બદલાય તે ચંદ્ર નક્ષત્ર છે અને અહીં જે નક્ષત્ર લીધા તે ચંદ્ર નક્ષત્ર છે) હસ્ત ઉત્તરે જેને છે તે ઉત્તરાફાગુની નક્ષત્ર છે.
મહાવીર પ્રભુને અવન ગર્ભાપહાર જન્મ દિક્ષા કેવળ જ્ઞાન એ ઉત્તરાફાલ્ગનીમાં થયાં છે અને ભગવાનને મેક્ષ સ્વાતિ નક્ષત્રમાં થયો છે. તે વિસ્તારથી પછીના સૂત્રમાં છે.
समणे भगवं महावीरे इमाए ओस प्पिणीए सुसमसुसमाए समाए वीइकंताए सुसमाए समाए वीइकंताए सुस
Page #326
--------------------------------------------------------------------------
________________
[ 3०७ ]
मदुस्समाए समाए वीइकंताएं दूसमसुसमाए समाए बहु विsताए पन्नहत्तरीए वासेहिं मासेहि व अद्धनवमेहिं सेसेहिं जे से गिम्हाणं चउत्थे मासे अट्ठमे पक्खे आसाढ सुद्धे तस्स णं आसाढसुद्धस्स छट्ठीपक्खेणं हत्थुत्तराहि नक्खत्तेणं जोगमुवागएणं महा विजयसिद्धत्थपुप्फुत्तरवर पुंडयदिसासोत्थिपवद्धमाणाओ महाविमाणाओ वीसं सागरोमाई आउयं पालइत्ता आउक्खपणं ठिइक्खएणं भवक्खपणं चुए चइत्ता इह खलु जंबुद्दीवे णं दीवे भारहे वासे दा हिणड्डूभर हे दाहिणमाहणकुंडपुरसंनिवेसंमिं उसभदत्तस्स माहणस्स कोडालस गोत्तस्स देवाणंदाप माहणीए जालंध रस्स गुत्ताए सीहुब्भवभूषणं अप्पाणेणं कुच्छिसि गब्र्भ वक्ते, समणे भगवं महावीरे तिन्नाणोवगए या वि हुत्था, चइस्सामित्ति जाणइ चुपमित्ति जाणइ चयमाणे न याणेइ, सुहुमे णं से काले पन्नत्ते, तओ णं समणे भगवं महावीरे हियाणुकंपणं देवेणं जीयमेयंतिकट्टु जे से वासाणं तच्चे मासे पंचमे परखे आसोयबहुले तस्स णं आसोयबहुलस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं नक्खत्तेणं जोगमुवागएणं बासीहिं राइदिएहिं वक्ते हि तेसीइमस्स राइदियस्स परियार वट्टमाणे दाहिणमाहणकुंडपुरसंनिवेसाओ उत्तरखत्तियकुंडपुरसंनिवेसंसि नायाणं खत्तियाणं सिद्धत्थस्स खत्तियस्स कास
गुत्तस्स तिसलाए खत्तियाणीए वासिट्सगुत्ताए असुभाणं पुग्गलाणं अवहारं करिता सुभाणं पुग्गलाणं पक्खेवं करिता कुच्छिसि गब्र्भ साहरइ, जेवि य से तिसलाए खत्तियाणीए
Page #327
--------------------------------------------------------------------------
________________
[3०८] कुच्छिसि गब्भे तंपि य दाहिणमाहणकुंडपुरसंनिवेसंमि उस० को देवा. जालंधरायणगुत्ताए कुच्छिसि गम्भं माहरइ, समणे भगवं महावीरे तिन्नाणोवगए यावि होत्था-- साहरिजिस्सामित्ति जाणइ साहरिजमाणे न याणइ साहरिएमित्ति जाणइ समणाउसो!। तेणं कालेणं तेणं समएणं तिसलाए खत्तियाणीए अहऽन्नया कयाई नवण्हं मासाणं बहुपडिपुन्नाणं अट्ठमाणराइंदियाणं वीइकंताणं जे मे गिम्हाणं पढमे मासे दुच्चे पक्खे चित्तसुद्धे तस्ल णं चित्तसु. द्वस्स तेरसीपकवेणं हत्थु० जोग० समणं भगवं महावीरं अरोग्गा अरोग्गं पसूया। जण्णं राई तिसलाख० समणं महावीरं अरोया अरोयं पसूयात ण्णं राई भवणवइवाणमंतरजोइसियविमाणवासिदेवेहिं देवीहि य उवयंतेहिं उप्पयंतेहि य एगे महं दिव्वे देवुजोए देवसन्निवाए देवकहकहए उप्पिजलगभूए यावि हुत्था। जण्णं रयणि तिसलाख० समणं पसूया तण्णं रणिं बहवे देवा य देवीओ य एगं महं अमयवासं च १ गंधवासं च २ चुन्नवासं च ३ पुप्फवा. ४ हिरन्नवासं च ५ रयणवासं च ६ वासिंसु, जणं रयणि तिसलाख० समणं० पसूया तण्णं रयणि भवणवइवाणमंतरजोइसियविमाणवासिणो देवा य देवीओ य समणस्स भगवओ महावीरस्स सूइकम्माइं तित्थयराभिसेयं च करिसु, जओ णं पभिइ भगवं महावीरे तिसलाए ख. कुच्छिसि गभं आगए तओ णं पभिइ तं कुलं विपुलेणं हिरनेणं सुवनेणं धणेणं धन्नेणं माणिक्केणं मुत्तिएणं संखसिलप्पवालेणं
Page #328
--------------------------------------------------------------------------
________________
[302]
अईव २ परिवड्डइ, तओं णं समणस्स भगवओ महावीरस्स अम्मापियरो एयम जाणित्ता निव्वत्तदसाहंसि वुक्कंतंसि सुइभूयंसि विपुलं असणपाणखाइमसाइमं उवक्खडाविंति २ त्ता मित्तनाइसयण संबंधिवग्गं उवनिमंतंति मित्त उवनिमंतित्ता बहवे समणमाहणकिवणवणीमगाहिं भिच्छंडगपंडरगाईण विच्छति विग्गोविति विस्साणिति दायारेसु दाणं पजभाइति विच्छडित्ता विग्गो० विसाणिता दाया० पज्जभाइचा मिचनाइ० भुंजाविति मि० भुंजाविधा मिच० वग्गेण इममेयारूवं नामधिजं कारविंति - जओ णं पभिइ इमे कुमारे ति० ख० कुच्छिसि गम्भे आहूए तओ णं पभिइ इमं कुलं विपुलेणं हिरन्नेणं० संखसिलप्पवालेणं अतीव २ परिवइ ता होउ णं कुमारे वद्धमाणे, तओ णं समणे भगवं महावीरे पंचधाइपरिवुडे, तं० - खीरधाईए १ मज्जणधाईए २ मंडणधाईए ३ खेलावणधाइए ४ अंकधा० ५ अंकाओ अंक साहरिजमाणे रम्मे मणिकुट्टिमतले गिरिकंदरसमुल्लीणेविव चंपयपायवे अहाणुपुव्वीप संबडूइ, तओ णं समणे भगवं० विन्नायपरिणय ( मित्ते ) विणियतबालभावे अप्पुस्सुयाई उरालाई माणुस्सगाई पंचलक्खणाई कामभोगाई सहफरिस - रसरूवगंधाडं परियारेमाणे एवं च णं विहरइ || (सू० १७६)
શ્રમણ ભગવાન મહાવીર આ અવસપણીના ચેાથા આરાને છેડે પંચાતેર વરસને સાડાઆઠ મહિના બાકી રહે છે, તે ગ્રીષ્મરૂતુના ચેાથે મહિને માડમે પખવાડીએ અષાડ
Page #329
--------------------------------------------------------------------------
________________
[૧૦ ] શુદ છઠ્ઠને દિવસે મહાવિજય સિદ્ધાર્થ પુત્તર વર પુંડરિ કદિશા સેવસ્તિક વર્ધમાન નામના મહાવિમાનમાંથી દેવતા સંબંધી વીસ સાગરોપમનું આયુ પુરું કરીને ભવ તથા સ્થિતિને ક્ષય થતાં ચવીને આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના દક્ષિણ અર્ધભારતમાં દક્ષિણ બ્રાહ્મણકુંડસ્થાનમાં કડાલગેત્રી રૂષભદત્ત બ્રાહ્મણના ઘરમાં જાલંધર ગાત્રની દેવાનંદ બ્રાહ્મણીની કુખમાં સિંહના બચ્ચાની માફક અવતર્યા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાન સહિત હતા તેથી દેવલોકમાં જાણ્યું કે હું આવીશ. ગર્ભમાં અવતર્યા પછી જાણે કે હું ચવ્યો, પણ ચવવાને કાળ છેડે હોવાથી તેનું જ્ઞાન થતું નથી કે હું ચવું છું.
ત્યાર પછી મહાવીર પ્રભુને ખરી ભક્તિથી દેવતાએ પિતાના હંમેશના આચાર પ્રમાણે ૮૨ દિવસ થયા પછી આસો (ગુજરાતી ભાદ) વદી તેરસના તે બ્રાહ્મણીના કુખ માંથી ત્યાંથી થોડે દૂર આવેલા ક્ષત્રિયકુંડ નગરમાં જ્ઞાતવંશીય કાશ્યપ શેત્રના સિદ્ધાર્થ ક્ષત્રિય રાજાની ભાર્યા વાશિષ્ટ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં અશુભ પગલે દૂર કરીને શુભ પુણેલે મુકીને ભગવાનને આ ગર્ભમાં મુક્યા અને ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ દેવાનંદાની કુખમાં મુક્યો. (કલ્પસૂત્રમાં આનું વિશેષ વર્ણન છે અને તેનું ભાષાંતર ગુજરાતી તથા હિંદીમાં છે ત્યાંથી જેવું કે આ કાર્ય સધર્મ ઈ હરિણ ગમેષ દેવતા પાસે કરાવ્યું હતું આ વાત દેવ સંબંધી હોવાથી મનુષ્યોથી જાણી શકાતી નથી, પણ જેઓ જેનાગમને
Page #330
--------------------------------------------------------------------------
________________
[૩ ] પવિત્ર માને છે તેઓને ભગવતી વિગેરે સૂત્રથી પણ સમજાશે કે મહાવીર પ્રભુને કેવળ જ્ઞાન થયા પછી અન્ય લોકો માફક દેવાનંદા બ્રાહ્મણી માતા સમવસરણમાં જિનેશ્વરને વાંદવા આવેલ છે, ત્યાં પુત્ર પ્રેમ ઉગે, સ્તનમાં દુધ ભરાઈ આવ્યું અને ગણધર ઇંદ્રભૂતિ મહારાજને આશ્ચર્ય થવાથી પૂછ્યું, ત્યારે પ્રભુએ કહ્યું કે આ મારી મા છે, પણ પૂર્વ ભવમાં દેવાનંદાએ રત્ન ચર્યા તેવા કારણે અશુભ કર્મ બંધાતાં તેને ગભરાયે, આ વાત કહેવાને સાર એ છે કે જે બીજાને ચેરી કરે છે તેને કડવાં ફળ ભવિષ્યમાં ભેગવવાં પડે છે.)
પ્રભુને જ્યારે એક ગર્ભમાંથી બીજે મુકવાના હતા ત્યારે ત્રણ જ્ઞાનવાળા હોવાથી પિતે જાણે કે મને લઈ જશે તેમ લઈ જતાં ન જાણે કે લઈ જાય છે. અને ત્યાં લઈ ગયા પછી મુકે તે પણ જાણે કે મને મુક, (અવધિ જ્ઞાનીને આજ જણાય છે. કે આ પ્રમાણે અમુક દેવતા કરે છે, કરશે કે કર્યું.) વળી ગણધરે પોતાના શિષ્યોને કહે છે, હે આયુધ્યમનું શ્રમણ ! તે કાળ તે સમયને વિષે ૯ માસ ને સાડાસાત દિવસની અને ગર્ભ સ્થાનમાં ગર્ભ સ્થિતિ પુરી કરીને ગ્રીષ્મરૂતુમાં પહેલે માસ બીજું પખવાડીયું ચૈત્ર સુદ ૧૩ ના દિવસે નિરોગી ત્રિશલા માતાએ નિરોગી પુત્ર શ્રમણ ભગવાન મહાવીરને જન્મ આપ્યો.
પ્રભુના જન્મ સમયે મધરાત પછી ભુવનપતિ વાન વ્યંતર
Page #331
--------------------------------------------------------------------------
________________
[૩૧૨ ]
જતિષી વૈમાનિક દેવદેવીઓના આવવાથી આકાશમાં એક મહાન દિવ્ય પ્રકાશ અને કેળાહળ થયે.
અને તે સમયે દેવદેવીઓએ આવીને સુગંધી જળ, સુગંધી વસ્તુ, ચુર્ણ ફુલ સોનારૂપાની અને રત્નની વૃષ્ટિ કરી.
જે રાત્રીએ ભગવાન જમ્યા તે સમયે દેવદેવીએ મને હાવીર પ્રભુનું જન્મ સંબંધી સૂતિકર્મ વિગેરે કર્યું અને મેરૂપર્વત ઉપર પ્રભુને લઈ જઈને જન્માભિષેક કર્યો.
વળી પ્રભુ માતાના ગર્ભમાં હતા તે સમયે પ્રભુના પુદયથી દેવતાએ તેમના માતાપિતાના ઘરમાં નવારસીયું ધન લાવીને નાખ્યું તથા બીજી દરેક રીતે માતાપિતાનું ધન, એનું ચાંદી રત્ન શંખ માણેક મોતી પરવાળાં બધી રીતે વધ્યાં, તેથી પૂર્વે કરેલા વિચાર પ્રમાણે પુત્ર જન્મનું દસ દિવસનું સૂતિ કાર્ય કર્યા પછી બારમે દિવસે ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને મિરા જ્ઞાતિ સ્વજન તથા સંબંધી વર્ગને બેલાવીને તથા શ્રમણ બ્રાહ્મણ ભિક્ષુક વિગેરેને તથા આંધળાં પાંગળાં વિગેરે દરદીઓને બેલાવી તેમને ઈચ્છિત આપીને મને સંતુષ્ટ કરીને માતાપિતા એ બધાંની સમક્ષ પિતાના પુત્રનું નામ તેના ગુણ પ્રમાણે એટલે આ પુત્ર વૃદ્ધિ કરનાર છે એવું અનુભવેલું અને વિચાર કરી રાખ્યા પ્રમાણે જાહેર કરીને વર્ધમાન રાખ્યું, ત્યારપછી મહાવીર પ્રભુ માટે દુધ ધવરાવનાર સ્નાન કરાવનાર શણગાર કરાવનાર ખેલાવનાર ખળામાં બેસાડનાર એવી પાંચ ધાવમાતાઓ રાખી અને
Page #332
--------------------------------------------------------------------------
________________
[13] એ પાંચ માતાઓ ઉપરાંત તેમના પુદયથી મનહર શાન્ત મુદ્રાવાળા પ્રભુને જોઈને પ્રસન્ન થઈને અનેક સ્ત્રીએ પતાના ખોળામાં રમાડવા લેતી, આ પ્રમાણે લેકેને આનંદ પમાડતા મણીરત્નોથી વિભૂષિત ઘરમાં જેમ પર્વતની ગુફામાં ચંપકનું ઝાડ ઉછરે તેમ મોટા થયા.
પ્રભુની યુવાવસ્થા, ધીરેધીરે બાળ અવસ્થા દૂર થતાં વિશેષ જ્ઞાન પામીને અનુભવવાળા પ્રભુ ઉત્સુકતા છેડીને મનુષ્ય સંબંધી પાચે ઇંદ્રિયોનાં સુંદર કામગને ભેગવતા શબ્દ સ્પર્શ રસ રૂપ ગંધ વિગેરેને અનુભવે છે અને કાળ સુખે નિર્ગમન કરે છે. ___ समणे भगवं महावीरे कासवगुत्ते तस्स णं इमे तिन्नि नामधिजा एवमाहिजं ति, तंजहा-अम्मापिउसंति वद्धमाणे १ सहसंमुइए समणे २ भीमं भयभेरवं उरालं अवेलयं परीसह-सहचिकट्ट देवेर्हि से नाम कयं समणे भगवं महावीरे ३, समणस्स णं भगवओ महावीरस्स पिया कासवगुगेणं तस्स णं तिन्नि नाम० त०-सिद्धत्थे इ वा सिज्जसे इ वा जसंसे इ वा, समणस्स णं० अम्मा वासिहस्सगुता तीसे णं तिन्नि ना० त०-तिसला इ वा विदेहदिन्ना इ वा पियकारिणी इ वा, समणस्स णं भ० पिरिअए सुपासे कासवगुयेणं, समण जिट्टे भाया नंदिवद्धणे कासवगुणं, समणस्स णं जेट्ठा भइणी सुदंसणा कासवगुणं, समणस्स णं भग० भन्जा जसोया कोडिन्नागुरोर्ण, समणस्स णं० धूया कासवगो
Page #333
--------------------------------------------------------------------------
________________
[૧૪]
रेणं तीसे गं दो नामधिजा एवमा०-अणुजा इ वा पिय: दसणा इ वा, समणस्स णं भ० नत्तूई कोसीया गुणं तीसे णं दो नाम तं-सेसवई इ वा जसवई इ वा, ( सू० १७७ )
પ્રભુના અને તેમના કુટુંબના નામે - કાશ્યપ શેત્રીય પ્રભુનું માતાપિતાએ વર્ધમાન નામ પાડયું, સ્વભાવીક ગુણોથી શ્રમણ નામ પાડયું અને ભયંકર ભૂત વિગેરેના તથા બીજા દેવ મનુષ્યના બધાએ પરિ સહસહ્યા માટે દેએ શ્રમણ ભગવાન મહાવીરે એવું નામ પાડયું.
ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના તેમનાં ત્રણ નામ હતા–સિદ્ધાર્થ, શ્રેયાંસ, યશસ્વી.
ભગવાનની માતા વિશિષ્ટ ગેત્રનીતેના ત્રણ નામ છે. ત્રિશલા વિદેહદિના પ્રિયકારિણિ.
ભગવાનના કાકા સુપાશ્વ, મેટા ભાઈ નંદિવર્ધન, મેટી બેહેન સુદર્શનાએ બધા કાશ્યપ ગોત્રીય હતા. ભગવાન નની ભાર્યા યશોદા કડિન્ય ગેત્રની હતી. ભગવાનની પુત્રી કાશ્યપ-ગેત્રની તેના બે નામ છે-અનવદ્યા, પ્રિયદર્શના. ભગવાનની દોહિત્રી કૌશિક ગેત્રની તેના બે નામ-શેષવતી, યશોમતી.
समणस्स णं० ३ अम्मापियरो पासावञ्चिजा समणोवासगा यावि हुत्था, ते णं बहूई वासाई समणोवासगपरि.
Page #334
--------------------------------------------------------------------------
________________
[ ३१५]
यागं पालइसा छण्हं जीवनिकायाणं सारक्खनिमितं आलोइचा निंदिता गरिहिता पडिक्कमिचा अहारिहं उत्तरगुणपायच्छिलाई पडिवजिता कुलसंथारगं दुरूहिता भतं पच्चक्वायंति २ अपच्छिमाए मारणंतियाए संलेहणासरीरए झुसियसरीरा कालमासे कालं किश्वा तं सरीरं विप्पजहिता अच्चुए कप्पे देवचाए उववन्ना, तओ णं आउक्खएण भव० ठि० चुप चइता महाविदेहे वासे चरमेणं उस्तासेणं सिज्झिस्संति बुज्झिस्संति मुश्चिस्संति परिनिव्वाइस्संति स aagrखाणमंतं करिस्संति ( सू० १७८ )
ભગવાનના માબાપ પાર્શ્વ પરંપરાના શ્રમણાના ઉપા સક હતા, તેઓ ઘણાં વર્ષ શ્રમણાપાસકપણુ પાળી છે કાચના જીવની રક્ષણાર્થે (પાપની) આલેાચના કરી નિંદી ગહી ડિકની યથાયેાગ્ય પ્રાયશ્ચિત લઇ દર્ભ સસ્તારક ઊપર બેસી ભક્ત પ્રત્યાખ્યાન કરી છેલ્લી મરણ પ``તના શરીર-સ લેખના વડે શરીર શૈાષી કાલ સમયે કાલ કરી તે શરીર છોડી અશ્રુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી આયુ ક્ષય થતાં ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં છેલ્લે ઊસાસે સિદ્ધયુદ્ધ મુક્ત થઈ નિર્વાણ પામી સર્વ દુ:ખના અંત કરશે.
तेणं कालेणं २ समणे भ० नाए नायपुरो नायकुलनिव्व विदेहे विदेहदिने विदेहजच्चे विदेहसूमाले तीसं वासाई विदेहंसिचिकट्ट अगारमज्झे वसिता अम्मापिऊहिं कालगएहि देवलोगमणुपतेहिं समपन्ने विश्वा हिरन्नं चिच्चा सुवनं चिचा बलं चिच्चा वाहणं चिचा धणकणगरयण संत
Page #335
--------------------------------------------------------------------------
________________
[3 ] सारसावइज्ज विच्छड्डिता विग्गोविना विसाणिगा दायारेसु णं दाइचा परिभाइत्ता संवच्छरं दलइत्ता जे से हेमंताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरबहुले तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्सेणं हत्थुत्तरा० जोग० अभिनिक्खमणाभिप्पाए यावि हुत्था,-संवच्छरेण होहिइ अभिनिक्खमणं तु जिणवरिंदस्स । तो अत्थसंपयाणं पवत्तई पुव्व राओं ॥१॥ एगा हिरनकोडी अटेव अणूणगा मयसहस्सा । सूरीदयमाईयं दिजइ जा पायरासुत्ति ॥ २॥ तिन्नव य कोडिसया अट्ठासीई च हुंति कोडीओ। असिइं च सयसहस्मा एवं संवच्छरे दिन्नं ॥ ३ ॥ वेसमणकुंडधारी देवा लोगतिया महिडीया। बोहिंति य तित्थयरं पन्नरसमु कम्मभूमीस ॥४॥ मंमि य कप्पंमी बोद्धव्वा कण्हराइणो मझे। लोगतिया विमाणा अट्ठसु वत्था असंखिजा ॥ ५॥ एए देवनिकाया भगवं बोहिंति जिणवरं वीरं । मव्यजगजीवहियं अरिहं ! तित्थं पवहि ||६|| तओ णं समणस्स भ० म० अभिनिक्खमणाभिप्पायं जाणित्ता भवणवइवा. जो विमाणवासिणो देवा य देवीओ य सरहिं २ रूवेहिं सएहिं २ नेवस्थेहिं सए० २ चिंधेहिं सव्विड्डीए सव्व जुईए सव्ववल. समुदएणं सयाई २ जाणविमाणाई दुरूहंति सथा दुरूहित्ता अहाबायराइं पुग्गलाई परिमाडंति २ अहासुहमाई पुग्गलाई परियाईति २ उड़े उप्पयंति उड़े उप्पइत्ता ताए उकिट्ठाए सिग्घाए चवलाए तुरियाए दिव्वाए देवगईए अहे णं ओवयमाणा २ तिरिएणं असंखिन्जाइंदीवसमुद्दाई वीइकममाणा
Page #336
--------------------------------------------------------------------------
________________
[१७] २ जेणेव जंबुद्दीवे दीवे तेणेव उवागच्छंति, २ जेणेव उत्तरखत्ति य कुंडपुरसंनिवेसे तेणेव उवागच्छंति उत्तरखत्तियकुडपुरसंनिवेसस्स उत्तरपुरच्छिमे दिसीभाए तेणेव झत्ति वे. गेण ओवइया, तओ णं सक्के देविंदे देवराया सणियं २ जाण विमाणं पट्ठवेति सणियं २ जाणविमाणं पट्टवेत्ता सणिय २ जाणविमाणाओं पञ्चोरुहइ सणियं २ एगंतमवक्कमइ एगंतमवक्कमित्ता महया वेउव्विएणं समुग्घाएणं समोहणइ २ एगं महं नाणामणिकणगरयणभत्तिचित्तं सुभं चारु कतरुवं देवच्छंदयं विउव्वइ, तस्स णं देवच्छंदयस्स बहुमज्झदेसभाए एगं महं सपायपीढं नाणामणिकणयरयणभत्तिचित्तं सुभं चारुकंतरूवं सीहासणं विउव्वइ, २ जेणेव समणे भगवं महा वीरे तेणेव उवागच्छइ २ समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ २ समणं भगवं महावीरं वंदइ नमंसइ २ समणं भगवं महावीरं गहाय जेणेव देवच्छंदइ तेणेव उवागच्छइ सणियं २ पुरत्थाभिमुहं सीहासणे निसीयावेइ सणियं २ निसीयावित्ता सयपागसहस्सपागेहिं तिल्लेहिअब्भंगेइ गंधकासाईएहिं उल्लोलेइ २ सुद्धोदएण मजावेइ २ जस्स .णं मुलं सयसहस्सेणं तिपडोलतित्तिएणं साहिएणं सीतेण गोसीसरत्तचंदणेणं अणुलिंपइ २ ईसिं निस्सासवायवोज्झं वरनयरपट्टणुग्गयं कुसलनरपसंसियं अस्सलालापेलवं छेयारियकणगखइयंतकम्मं हंसलक्खणं पट्टजुयलं नियंसावेइ २ हारं अद्धहारं उरत्थं नेवत्थं एगावलिं पालंबसुत्तं पट्टमउ. डरयणमालाउ आविंधावेइ आविंधाविना गंथिमवेढिमपूरि
Page #337
--------------------------------------------------------------------------
________________
[ 31८} मसंघाइमेणं मल्लेणं कप्परुक्खमिव समलंकरेइ २ ता दुच्चंपि महया वेउव्वियसमुग्घाएणं समोहणइ २ एगं महं चंदप्पहं सिबियं सहस्सवाहणियं विउव्वति. तंजहा-ईहामिगउसभ. तुरगनरमकरविहगवानरकुंजररुरुमरभचमरसदलसीहवणलयभरिचितलयविजाहरमिहुणजुयलजंतजोगजुतं अच्चीसहस्समालिणीयं सुनिरूविय मिसिमिसिंतरूवगमहस्मकलियं ईसिं भिसमाणं भिब्भिसमाणं चाखुल्लोयणलेसं मुत्ताहलमुत्ताजालंतरोवियं तवणीयपवरलंबूसपलंबंतमुरादागं हारद्धहारभूसणसमोणयं अहियपिच्छणिजं पउमलयभनिचि असोगलयभत्तिचितं कुंदलयभत्तिचित्तं नाणालयभत्ति विरइयं सुभं चारुकंतरूवं नाणामणिपंचवन्नघंटापडायपडिमंडियग्गमिहरं पासाइयं दरिसणिज्जं सुरूवं-सीया उवणीया जिणवरस्स जरमरणविप्पमुक्कस्स। ओमचमल्लदामा जलथलयदिव्वकुसुमेहिं ।। ॥१॥ सिबियाइ मज्झयारे दिव्वं वररयणरूवचिंचइयं । सीहासणं महरिहं सपायपीढं जिणवरस्स ॥२॥ आलइय मालमउडो भासुरबुंदी वराभरणधारी। खोमियवत्थ नियत्थो जस्स य मुल् सयसहस्सं ॥३।। छ?ण उ भनेणं अज्झवसाणेण सुंदरेण जिणो । लेसाहिं विसुझंतो आरुहई उत्तम सीयं ॥४॥ सीहासणे निविट्ठो सकीसाणा य दोहि पासेहिं । वीयंति चामराहिं मणिरयणविचिदंडाहिं ॥५॥ पुब्धि उक्खिता माणुसेहिं साहटु रोमकूवेहिं । पच्छा वहंति देवा सुरअसुरा गरुलनागिंदा ॥ ६॥ पुरओ सुरा वहंती असुरा पुण दाहिणंमि पासंमि। अवरे वहति गरुला नागा पुण उत्तरे पासे ॥ ७ ॥ वणसंडं व कुसुमियं पउमसरो वा जहा
Page #338
--------------------------------------------------------------------------
________________
[31 ] सरयकाले । सोहइ कुसुमभरेणं इय गगणयलं सुरगणेहि ॥ ८॥ सिद्धत्थवणं व जहा कणयारवणं व चंपयवणं वा । सोहइ कु० ॥९॥ वरपडहभेरिझल्लरिसंखसयसहस्सिएहिं तूरेहिं । गयणयले धरणियले तूरनिनाओ परमरम्मो ॥१०॥ ततविततं घणझुसिरं आउज्जं चउव्विहं बहुविहीयं । बाइंति तत्थ देवा बहूहिं आनट्टगसएहिं ॥ ११॥ तेणं कालेणं तेणं समएणं जे से हेमंताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरबहुले तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खेणं सुव्वएणं दिवसेणं विजएणं मुहुत्तेणं हत्थुत्तरानक्खत्तेणं जोगोवगएणं पाईणगामिणीए छायाए बिइयाए पोरिसीए छटेणं भत्तेणं अपाणएणं एगसाडगमायाए चंदप्पभाए सिबियाए सहस्सवाहिणियाए सदेवमणुयासुराए परिसाए समणिजमाणे उत्तरखत्तियकुंडपुरसंनिवेसस्त मज्झंमज्झेणं निगच्छइ २ जेणेव नायसंडे उजाणे तेणेव उवागच्छइ २ ईसिं रयणिप्पमाणं अच्छोप्पेणं भूमिभाएणं सणियं २ चंदप्पमं सिबियं सहस्सवाहिणिं ठवेइ २ सणियं २ चंदप्पभाओ सीयाओ सहस्सवाहिणिओ पञ्चोयरइ २ सणियं २ पुरत्थाभिमुहे सीहासणे निसीयइ आभरणालंकारं ओमुअइ, तओ णं वेसमणे देवे भत्तुव्वायपडिओ भगवओ महावीरस्स हंसलक्खणेणं पडेणं आभरणालंकारं पडिच्छइ, तओ णं समणे भगवं महावीरे दाहिणेणं दाहिणं वामेणं वाम पंचमुट्ठियं लोयं करेइ, तओ णं सके देविंदे देवराया समणस्स भगवओ महावीरस्स जन्नवायपडिए वइरामएणं थालेण केसाई पडि
Page #339
--------------------------------------------------------------------------
________________
[3२०] च्छइ २ अणुजाणेसि भंतेत्तिकट्ट खीरोयसागरं साहरइ, तओ गं समणे जाव लोयंकरित्ता सिद्धाणं नमुक्कारं करेइ २ सव्वं मे अकरणिज्जं पावकम्मंतिकट्ट सामाइयं चरिनं पडिवजइ २ देवपरिसं च मणुयपरिसं च आलिक्खचित्तभूयमिव ठवेइदिव्यो मणुस्सघोसो तुरियनिनाओ.य सक्कवयणेणं । खिप्पामेव निलुक्को जाहे पडिवजइ चरितं ॥१॥ पडिवजित्तुं चरितं अहोनिस सव्वपाणभूयहियं । साहट्ट लोमपुलया सव्वे देवा निसामिति ॥ २॥ तओ णं ममणस्म भगवओ महावीरस्स सामाइयं खओवसमियं चरित्तं पडिवन्नस्स मणपजवनाणे नामं नाणे समुप्पन्ने अडाइज्जेहिं दीवेहिं दोहि य समुद्देहिं सन्नीणं पंचिंदियाणं पन्जत्ताणं वियत्तमणमाणं मणीगयाइं भावाइं जाणेइ । तओ णं समणे भगवं महावीरे पव्वइए समाणे मित्तनाई सयणसंबंधिवग्गं पडिविसजेइ, २ इमं एयारूवं अभिग्गहं अभिगिण्हइ-बारस वासाई वोसट्टकाए चियत्तदेहे जे केइ उवसग्गा समुप्पजंति. तंजहा-दिव्वा वा माणुस्सा वा तेरिच्छिया वा, ते सव्वे उवसग्गे समुप्पन्ने समाणे सम्म सहिस्सामि खमिस्सामि अहिआसइस्सामि, तओ णं स० भ० महावीरे इमं एयारूवं अभिग्गहं अभिगिण्हित्ता वोसिट्ठचत्तदेहे दिवसे मुहुत्तसेसे कुम्मारगाम समणुपत्ते, तओ णं स० भ० म० वोसिठ्ठचत्तदेहे अणुत्तरेणं आलएणं अणुत्तरेणं विहारेणं एवं संजमेणं पग्गहेणं संवरेणं तवेणं बंभचेरवासेणं खंतीए मुत्तीए समिईए गुत्तीए तुट्ठीए ठाणेणं कमेणंसुचरियफलनिव्वाणमुत्तिमग्गेणं अप्पाणं
Page #340
--------------------------------------------------------------------------
________________
[२१]
भावेमाणे विहरइ, एवं वा विहरमाणस्स जे केइ उवसग्गा दसमीपवखेण सुव्वएणं दिवसेणं विजएणं मुहुरोण हत्थुत्तेराहिं नक्खत्तेणं जोगोवगएणं पाईणगामिणीए छायाए वियमाणस तिधिहभविषणकायगुत्त सम्म सहिग्सनई" रातक्खइ अहियासेइ, तओ णं समणस्स भगवओ महावीरस्स एएणं विहारेणं विहरमाणस्स बारस वासा वीइकंता तेरसमस्स य वासस्स परियाए वट्टमाणस्स जे से गिम्हाणं दुञ्चे मासे चउत्थे पक्खे वइसाहसुद्धे तस्स णं वेसाहसुद्धस्स दसमीपक्खेणं सुव्वएणं दिवसेणं विजएणं मुहुरेणं हत्थुत्तराहिं नक्खत्तेणं जोगोवगएणं पाईणगामिणीए छायाए वियताए पोरिसीए जंभियगामस्स नगरस्स बहिया नईए उज्जुवालियाए उत्तरकूले सामागस्स गाहावइस्स कट्ठकरणं सि उड़जाणूअहोसिरस्स झाणकोट्ठोवगयस्स वेयावत्तस्स चेइयस्स उत्तरपुरच्छिमे दिसीभागे सालरुक्खस्स अदूरसामते उक्कुडुयस्स गोदोहियाए आयावणाए आयावेमाणस्स छट्टेण भत्तेणं अपाणएणं सुक्कज्झाणंतरियाए वट्टमाणस्स निव्वाणे कसिणे पडिपुन्ने अव्याहए निरावरणे अणंते अणुत्तरे केवलघरनाणदंसणे समुप्पन्ने, से भगवं अरहं जिणे केवली सव्वन्नू सव्वभावदरिसी सदेवमणुयासुरस्स लोगस्स पजाए जाणइ, तं-आगई गई ठिइं चयणं उववायं भुत्तं पीयं कडं पडिसेवियं आविकम्मं रहोकम्मं लवियं कहियं मणोमाणसियं सव्वलोए सव्वजीवाणं सव्वभावाई जाणमाणे पास.
Page #341
--------------------------------------------------------------------------
________________
[ ३२२] माणे एवं च णं विहरइ, जणं दिवसं समणस्स भगवओ महावीरस्स निव्वाणे कसिणे जाव समुप्पन्ने तण्णं दिवसं भवणवइवाणमंतरजोइसियविमाणवासिदेवेहि य देवीहि य उवयंतेहिं जाव उपिजलगभूए यावि हुत्था, तओणं समणे भगवं महावीरे उप्पन्नवरनाणदंसणधरे अप्पाणं च लोगं च अभिसमिक्ख पुव्वं देवाणं धम्ममाइक्खइ, ततो पच्छा मणुस्साणं, तओ णं समणे भगवं महावीरे उप्पन्ननाणदंसगधरे गोयमाईणं समणाणं पंच महव्वयाई सभावणाई छन्जीवनिकाया आतिक्खति भासइ परूवेइ, तं-पुढविकाए जाव तसकाए, पढमं भंते ! महव्वयं पञ्चक्खामि सव्वं पाणाइवाय से सुहुम वा बायरं वा तसं वा थावरं वा नेव सयं पाणाइवायं करिजा ३ जावजीवाए तिविहं तिविहेणं मणमा वयसा कायसा तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि, तस्सिमाओ पंच भावणाओ भवंति, तथिमा पढमा भावणा
ते ते समये त्यात, ज्ञात (सिद्धार्थ ) पुत्र, सातशत्पन्न, विशिष्ट हेयारी, ([All)पुत्र, परेता, ગ્રહવાસથી ઉદાસ એવા શ્રમણ ભગવાન મહાવીરે ત્રીશ વર્ષ ઘરવાસમાં વસી, માબાપ કાલગત થઈ દેવલોક પહોંચતાં પિતાની પ્રતિજ્ઞા સમાપ્ત થઈ જાણી તેનું, રૂપું, સેનાવાહન, धनधान्य, ४४२त्न, तथा हरे४ श्रीमती द्र०य छोडी (हानार्थ) અર્પણ કરી, દાન દઈ શીયાળાના પેલા માસમાં પેલે પક્ષે
Page #342
--------------------------------------------------------------------------
________________
[૩૩] માગસર વદિ ૧૦ના દિને ઉત્તરા ફાગુની નક્ષત્રના વેગે દીક્ષા લેવાને અભિપ્રાય કર્યો.
(દોહરો) વર્ષોતે લેનાર છે, દીક્ષા જીનવરરાય; તેથી સૂરજ ઊગતાં, દાનપ્રવૃત્તિ કરાય. ૧ પ્રતિદિન સૂર્યોદય થકી,પહાર એક જ્યાં થાય; એક કોડ આઠ સહસ, સોનામહેર અપાય. ૨ વર્ષ એકમાં ત્રણસો, અને અદ્યાશી કોડ; એંસી હજાર મહેરની, સંખ્યા પૂરી જોડ. ૩ કુંડળધારી વૈશ્રમણ, વળી કાંતિક દેવ, કર્મભૂમિ પંદર વિષે, પ્રતિબોધે જિનદેવ. ૪ બ્રહ્મક૫ સુરકમાં, કૃષ્ણરાજીના મહિ; અસંખ્યાતા કાંતિકે–તણું વિમાન કહાય. ૫
એ દેવે જિન વીરને, વિનવે છે એ વાત | સર્વ જીવ હિત તીર્થ તું, પ્રવત્તો સાક્ષાત્. ૬
તે પછી ભગવાનને નિષ્કમણાભિપ્રાય જાણુને ચારે નિકાયના દેવો પોતપોતાના રૂપ, વેષ તથા ચિન્હો ધારણ કરી સઘળી રૂદ્ધિ, ઘુતિ, તથા બળ સાથે પિતપિતાના વિમા
પર ચડી બાદર પુદ્ગલે પલટાવી સૂક્ષમ પુલમાં પરણમાવી ઉંચે ઉપડી અત્યંત શીઘતા અને ચપળતાવાળી દિવ્ય દેવગતિથી નીચે ઊતરતા તિર્યફલકમાં અસંખ્યાતા દ્વીપ
Page #343
--------------------------------------------------------------------------
________________
[૩૨૪
સમુદ્ર ઉલ્લંઘીને જ્યાં જંબદ્વીપ છે, ત્યાં આવી ક્ષત્રિયકુંડ. નગરના ઈશાન કેણમાં ઉતાવળા આવી પહોંચ્યા.
ત્યારબાદ શક નામે દેવના ઈંદ્ર ધીમે ધીમે વિમાનને ત્યાં થાપી, ધીમે ધીમે તેમાંથી ઉતરી, એકાંતે જઈ મેહોટે વેકિય સમુદ્ધાત કરી એક મહાન મણિ-સુવર્ણ તથા રત્ન જડિત, શુભ મનહર રૂપવાળું દેવચ્છેદક (એારડ) વિકુવ્યું ( બનાવ્યું), તે દેવછંદકની વચ્ચોવચ્ચ મધ્ય ભાગે એક તેવું જ રમણીય પાદપીઠિકા સહિત એક મહાન સિંહાસન વિકુવ્યું. પછી જ્યાં ભગવાન હતા, ત્યાં આવીને ભગવાનની ત્રણવાર પ્રદક્ષિણા કરી વાંદી નમી ભગવાનને લઈ જ્યાં દેવ છંદક હતું ત્યાં આવી ધીમે ધીમે પૂર્વ દિશા સામે ભગવાનને સિંહાસનમાં બેસાડ્યા. પછી શતપાક અને સહસંપાક તૈલેવડે મર્દન કરી ગંધકાષાયિક વસ્ત્રવડે લુંછીને પવિત્ર પાણીથી નવરાવી લક્ષમૂલ્યવાળું ઠંડું રક્તગોશીષચંદન ઘસી તૈયાર કરી તેને વડે લેપન કર્યું. ત્યારબાદ નિશ્વાસના લગારેક વાયુથી ચલાયમાન થનારાં, વખણાયેલાં નગર કે પાટણમાં બનેલાં, ચતુર જનોમાં વખણાએલાં, ઘોડાનાં છીણ જેવાં મહર, ચતુર કારીગરોએ સોનાથી પંચેલા, હંસ સમાન સ્વચ્છ બે વસ્ત્રો પહેરાવ્યા. પછી હાર, અર્ધહાર ઉરસ્થ, એકાવળિ પ્રાલંબ, સુત્રપટ્ટ, મુકુટ તથા રત્નમાળાદિ આભરણે પહેરાવ્યાં. પછી જૂદી જૂદી જાતની ફૂલની માળાએથી પુપતરૂના માફક શણગાર્યો. પછી ઈ પાછો બીજીવાર
Page #344
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૫]
વેકિય સમુઘાત કરી હજાર જણ ઉપાડી શકે એવી એક મહાન ચંદ્રપ્રભા નામે શિબિકા વિક્વી. એ શિબિકાનું વર્ણન આ પ્રમાણે છે–એ શિબિકા ઈહામૃગ, બળદ, ઘેડા, નર, મગર, પક્ષી, વાનર, હાથી, રૂરૂ, સરભ, ચમરી ગાય, વાઘ, સિંહ, વનની લતાએ, તથા અનેક વિદ્યાધરયુગ્મના યંત્રોગે કરી યુક્ત હતી તથા હજારે તેજ રાશિઓથી ભરપૂર હતી, રમણીય અને ઝગઝગાયમાન હજારે ચિત્રામણોથી ભરપૂર અને દેદીપ્યમાન અને આંખથી સામે નહિ જોઈ શકાય તેવી હતી, અનેક મોતીઓથી વિરાજિત સુવર્ણ મય પ્રતરવાની હતી તથા ઝૂલતી મોતીની માળા, હાર, અદ્ધહાર, વિગેરે ભૂષણથી શોભતી હતી, અતિશય દેખવા લાયેક હતી, પદ્મલતા, અશોકલતા વિગેરે અનેક લતાઓથી ચિત્રિત હતી. શુભ તથા મનહર આકારવાળી હતી. અનેક પ્રકારની પંચવણ મણિઓવાળી ઘંટા તથા પતાકાવડે શોભીતા અગ્રભાગવાળી હતી તથા મનહર દેખવા લાયક અને સુંદર આકારવાળી હતી.
" (આર્યા છંદ.) જરમરણ યુક્ત જિનવર માટે, શિબિકા તિહાં ભળી આવી; જલથળજ દિવ્ય પુષ્પની, માળાઓ જૂલતી ઠાવી. ૭ શિબિકાના વચગાલે, થાપ્યું છે રત્નરૂપ ઝળહળતું. સિંહાસન બહુ કીમતી, પાદપીઠ સહિત જીનવરનું ૮ માળા મુકુટ વગેરા, ઉત્તમ ભૂષણ ધરી પ્રકાશી થઈ લાખ મૂળના ઉત્તમ, ક્ષેમિક વસ્ત્રો પહેરી કરી. ૯
Page #345
--------------------------------------------------------------------------
________________
[૩૬]
બે ઉપવાસ કરીને, પવિત્ર પરિણામ સાથ જિનદેવ, શુભ લેશ્યાએ ચડતા, શિબિકા ઉપર ચડે દેવ. ૧ સિંહાસન પર બેસે, બે પડખે શકને ઈશાન રહી, મણિરત્ન દંડવાળા, ચામર ઢેલે સ્વહાથ ગ્રહી. ૧૧ પહેલાં તે શિબિકાને, ઉપાડે માણસે સહર્ષ થઈ, તે પછી સુર અસુર ગરૂડ, નાગ ઉપાડે સુસજજ રહી. ૧૨ પૂર્વ દિશાએ દે, દક્ષિણમાં અસુર ઉચકે શિબિકા, પશ્ચિમ બાજુ ગરૂડે, નાગ રહે ઉત્તરે ધરતા. ૧૩ ગગન બિરાજે દેવથી, શોભે સરસવનું જેમ વનખંડ, કણિયર કે ચંપકનું, વન શોભે પુષ્પ વિકસંત. ૧૪ પડહ ભેરિને ઝાલર શંખાદિક, લાખ વાજીયાં વાજા, ગગનતળ ધરણિતળમાં, અવાજ પસર્યો અતિ ઝાઝા. ૧૫ તત વિતત ઘનશુષિરએ, ચારે જાતિ તણું બહુ વાજા, નાટક સાથે દે, વજાડવા વલગિયા ઝાઝા. ૧૬
તે કાલે તે સમયે શિયાળાના પ્રથમ માસે પ્રથમ પક્ષે માગશર વદિ ૧૦ ના સુવ્રત નામના દિવસે વિજય મુહર્ત ઉત્તરાફાગુની નક્ષત્ર આવતાં પૂર્વમાં છાયા વળતાં છેલા પહેરમાં પાણી વગરના બે અપવાસો કરી એક પિતનું વસ્ત્રધારી સહસ વાહિની ચંદ્રપ્રભા નામની શિબિકા ઉપર ચડી દેવ મનુષ્ય તથા અસુરની પર્ષદાઓ સાથે ચાલતા ચાલતા ક્ષત્રિયકુંડપુર સંનિવેશના મધ્યમાં થઈને જ્યાં જ્ઞાતખંડ નામે ઉદ્યાન હતું
Page #346
--------------------------------------------------------------------------
________________
[૩૭] ત્યાં ભગવાન આવ્યા. આવીને ધીમે ધીમે ભૂમિથી એક હાથ ઉંચી શિબિકા સ્થાપી ધીમે ધીમે તેમાંથી ઉતર્યો, ઉતરીને ધીમે ધીમે પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી આભરણ-અલંકાર ઉતારવા લાગ્યા. ત્યારે વૈશ્રવણ દેવે દેહાસને રહી સફેદવસ્ત્રમાં ભગવાનના તે આભરણાલંકાર ગ્રહણ કર્યા. પછી ભગવાને જમણા હાથથી જમણા અને ડાબા હાથથી ડાબા કેશને પંચમુષ્ટિથી લેચ કર્યો. ત્યારે શકદેવે દેહાસને રહી ભગવાનના તે વાળ હીરાના થાળમાં ગ્રહણ કરીને ભગ- - વાનને જણાવીને ક્ષીરસમુદ્રમાં પહોંચાડ્યા.
એ પ્રમાણે ભગવાને કેચ ર્યા પછી સિધ્ધને નમસ્કાર કરી “મારે કંઈપણ પાપનહિં કરવું” એમ ઠરાવ કરી સામાયિક ચારિત્ર સ્વીકાર્યું. એ વેળા દેવ તથા મનુષ્યની પર્ષદાઓ ચિત્રામણની માફક (ગડબડ રહિતપણે સ્તબ્ધ) બની રહી. - ઇનવર ચારિત્ર લેતાં, ઇંદ્ર વચનથી તતક્ષણે સઘળા,
દેવ મનુષ્ય અવાજે, તેમજ વાજિત્ર બંધ રહ્યા. ૧ જિનવર ચારિત્ર લેતાં, હમેશ સે પ્રાણભૂત હિત કર્તા,
હર્ષિત પુલકિત થઈને, સાવધ થઈ દેવતા સુણતા. ૨ ને એ રીતે ભગવાને લાયોપથમિક સામાયિક ચારિત્ર લીધા પછી તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી અહી દ્વીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત અને વ્યકત મનવાળી સંજ્ઞ પંચૅટ્રિયેના મને ગત ભાવ જાણવા લાગ્યા.
પછી પ્રવ્રજિત થયેલા ભગવાને મિત્ર, જ્ઞાતિ, સગા તથા
Page #347
--------------------------------------------------------------------------
________________
[૨૮] સંબંધીઓને વિસર્જિત કરી એ અભિગ્રહ લીધે કે “બાર વર્ષ લગી હું કાયાની સાર સંભાલ નહિ કરતાં જે કંઈ દેવ, મનુષ્ય કે તિર્યંચો તરફથી ઉપસર્ગો થશે તે બધા રૂડી રીતે સહીશ, ખમીશ અને આત્મામાં સમભાવ રાખીશ,
આ અભિગ્રહ લઈ શરીરની મમતાથી રહિત થયા થકા એક મુહર્ત એટલે દિવસ હતાં કુમાર ગામે આવી પહોંચ્યા. પછી ભગવાન ઉત્કૃષ્ટ આલય, ઉત્કૃષ્ટ વિહાર તેમજ તેવાજ સંયમ, નિયમ, સંવર, તપ, બ્રહ્મચર્ય, ક્ષાંતિ, ત્યાગ, સંતેષ સમિતિ ગુપ્તિ, સ્થાન, કર્મ તથા રૂડા ફળવાળા નિવણુ અને મુક્તિના આત્મા પિતાને ભાવતા થકા વિચરવા લાગ્યા.
એમ વિચરતાં જે કાંઈ દેવ, મનુષ્ય તથા તિર્યંચે તરફથી ઉપસર્ગ થયા તે સર્વે ભગવાને સ્વચ્છ ભાવમાં રહી અણપીડાતાં અદીનમન ધરી અદીનવચન કાયાએ ગુપ્ત રહી સમ્યક્ રીતે સહ્યા-ખમ્યા તથા આત્માના સમભાવમાં રહ્યા.
આવી રીતે વિચરતાં ભગવાનને બાર વર્ષ વ્યતિકા. હવે તેરમાં વર્ષની અંદર ઉનાળાના બીજે માસે બીજે પક્ષે વૈશાક શુદી ૧૦ના સુવ્રત નામના દિને વિજય મુહૂર્ત ઉત્તરાફાલ્ગનીના ચગે પૂર્વ દિશાએ છાયા વળતાં છેલ્લે પહોરે જંભિકગામની બાહેર રજુવાલિકા નદીના ઉત્તર કિનારે શ્યામક ગાથા પતિના કાષ્ટકર્મ સ્થળમાં વ્યાવૃત્ત નામના ચૈત્યના ઈશાનકેણમાં શાળવૃક્ષની પાસે અર્ધા ઉભા રહી ગેહાસને આતાપના ક
Page #348
--------------------------------------------------------------------------
________________
[૩૨] રતાં થકાં તથા પાણી વગરના બે ઉપવાસે જંઘાઓ ઉંચી રાખી માથું નીચે ઘાલી ધ્યાન કેષ્ટિમાં રહેતાં થકા શુકલ ધ્યાનમાં વર્તતાં છેવટનું સંપૂર્ણ પ્રતિપૂર્ણ અવ્યાહત નિરાવરણ અનંત ઉત્કૃષ્ટ કેવલજ્ઞાન તથા કેવલદર્શન ઉપન્યું.
હવે ભગવાન અન, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વભાવદશી થઈ દેવ, મનુષ્ય તથા અસુરપ્રધાન (આખા) લેકના પર્યાય જાણવા લાગ્યા. એટલે કે તેની આગતિ–ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, ખાધું પીધું, કરેલું કરાવેલું, પ્રગટ કામ, છાનાં કામ, બોલેલું, કહેલું કે મનમાં રાખેલું એમ આખા લેકમાં સર્વ જીવોના સર્વ ભાવ જાણુતા દેખતા થકા વિચરવા લાગ્યા.
જે દિને ભગવાનને કેવલજ્ઞાન દર્શન ઉપન્યાં, તે દિને ભવન પત્યાદિ ચારે જાતના દેવદેવીઓ આવતાં જતાં આ કાશ દેવમય તથા ધેલું થઈ રહ્યું.
એ રીતે ઉપજેલાં જ્ઞાન દર્શનને ધરનાર ભગવાને પિ તાને તથા લેકને સંપૂર્ણ પણે જોઈને પહેલાં દેવને ધર્મ કહી સંભળાવ્યું, અને પછી મનુષ્યને.
પછી ઉપજેલા જ્ઞાન દર્શનના ધરનાર શ્રમણ ભગવાન મહાવીરે ગતમાદિક શ્રમણ નિને ભાવના સહિત પાંચ મહાવ્રત તથા પૃથિવીકાય વિગેરે છ જવનિકાય કહી જણવ્યા.
Page #349
--------------------------------------------------------------------------
________________
[ 330] ( पांय पांय भावना सहित पांय महात.)
દીક્ષા લેનાર સાધુએ આમ બોલવું. પહેલું મહાવ્રત–ભગવાન! હું સર્વ પ્રાણાતિપાત ત્યાગ કરું છું, તે એ રીતે કે સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવન યાવજ જીવ પર્યત મન વચન કાયાએ કરી ત્રિવિધે ત્રિવિધે પિતે ઘાત ન કરીશ, બીજા પાસે ન કરાવીશ અને કર તાને રૂડું ન માનીશ તથા તે જીવઘાતને પડિકણું છું, નિર્દુ છું ईछु मने तेवा स्वमापने वासराछु. सापना ४ छे.
इरियासमिए से निग्गंथे नो अणइरियासमिएत्ति, केवली बूया०-अणइरियासमिए से निग्गंथे पाणाई भूयाई जीवाइं सत्ताई अभिहणिज वा वत्तिज वा परियाविज वा लेसिज वा उद्दविज वा, इरियासमिए से निग्गंथे नो इरि. याअसमिइत्ति पढमा भावणा १ । अहावरा दुचा भावणामणं परियाणइ से निग्गंथे, जे य मणे पावए, सावज्जे सकिरिए अण्हयकरें छेयकरे भेयकरे अहिगरणिए पाउसिए पारियाविए पाणाइवाइए भूओवघाइए, तहप्पगारं मणं नो पधारिजा गमणाए, मणं परिजाणइ से निग्गंथे, जे य मणे अपावएत्ति दुच्चा भावणा २ | अहावरा तच्चा भावणा-वई परिजाणइ से निग्गंथे, जा य वई पाविया सावजा सकिरिया जाव भूओवघाइया तहप्पगारं वई नो उच्चारिजा, जे वई परिजाणइ से निग्गंथे, जाव वइ अपावियति तचा भावणा ३। अहावरा चउत्था भावणा-आयाणभंडमत्तनि.
Page #350
--------------------------------------------------------------------------
________________
[33]
क्खेवणासमिए से निग्गंथे, नो अणायाणभंडमत्तनिकखेवणासमिए, केवली बूया०-आयाणभंडमत्त निक्खेवणाअसमिए से निग्गंथे पाणाई भूयाई जीवाई सताइं अभिहणिजा वा जाव उद्दविज वा. तम्हा आयाणभंडमत्तनिक्खेवणास मिए से निग्गंथे, नो आयाणभंड निक्खेवणाअसमिएत्ति चउत्था भावणा ४ । अहावरा पंचमा भावणा-आलोइयपाणभोयणभोई, से निग्गंथे नो अणालोइयपाणभोयणभोइ, केवली बूया०-अणालोईयपाणभोयणभोई से निग्गंथे पाणाणि वा ४ अभिहणिज वा जाव उद्दविज वा, तम्हा आलोइयपाणभोयणभोई से निग्गंथे नो अणालोइयपाणभोयणभोईत्ति पंचमा भावणा ५ । एयावता महब्बए सम्म कारण फासिए पालिए तोरिए किट्टिए अवट्ठिए आणाए आराहिए यावि भवइ, पढमे भंते ! महव्वए पाणाइवायाओ वेरमणं ॥ अहावरं दुच्चं महब्वयं पञ्चक्खामि, सव्वं मुसावायं वइदोसं, से कोहा वा लोहा वा भया वा हासा वा नेव सयं मुसं भासिजा नेवनेणं मुसं भासाविजा अन्नंपि मुसं भासंतं न समणुमन्निजा तिविहं तिविहेणं मणसा वयसा कायसा, तस्स भंते ! पडिकमामि जाव वोसिरामि, तस्ति माओ पंच भावणाओ भवंति-तथिमा पढमा भावणा-अणुवीइभासी से निग्गंथे नो अणणुवीइभासी, केवली बूया०अणणुवीइभासी से निग्गंथे समावजिज मोसं वयणाए, अणुवीइभासी से निग्गंथे नो अणणुवीइभासित्ति पढमा भावणा। अहावरा दुच्चा भाषणा-काहं परियाणइ से निग्गंथे नो कोहणे सिया, केवली बूया-कोहप्पत्ते कोहत्तं समाव
Page #351
--------------------------------------------------------------------------
________________
[३२]
इजा मोसं वयणाए, कोहं परियाणइ से निग्गंथे न य कोहणे सियत्ति दुच्चा भावणा । अहावरा तच्चा भावणा-लोभं परियाणइ से निग्गंथे नो अ लोभणए सिया, केवली बूया-लोभ पत्ते लोभी समावइजा मोसं वयणाए, लोभं परियाणइ से निग्गंथे नो य लोभणए सियत्ति तच्चा भावणा । अहावरा चउत्था भावणा-भयं परिजाणइ से निग्गंथे नो भयभीरुए सिया, केवली बूया-भयपत्ते भीरू समावइजा मांसं वयणाए, भयं परिजाणइ से निग्गंथे नो भयभीरुए मिया चउत्था भावणा ४ । अहावरा पंचमा भावणा-हासं परियाणइ से निग्गंथे नो य हासणए सिया, केव० हासपत्ते हासी ममावइजा मोसं वयणाए, हासे परियाणइ से निग्गंथे नो हासणए सियत्ति पंचमी भावणा ५ । एतावता दोच्चे महव्वए सम्म कारण फासिए जाव आणाए आराहिए यावि भवइ दुच्चे भंते ! महव्वए ॥ अहावरं तच्चं भंते ! महव्वयं पञ्चक्खामि सव्वं अदिनादाणं, से गामे वा नगरे वा रन्ने वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा नेव सयं अदिन्नं गिहिजा नेवन्नेहिं अदिनं गिण्हाविजा अदिन्नं अन्नंपि गिण्हतं न समणुजाणिजा जावजीवाए जाव वोसिरामि, तस्सिमाओ पंच भावणाओ भवंति, तत्थिमा पढमा भावणा-अणुवीइ मिउग्गहं जाई से निग्गंथे नो अणणुवीइमिउग्गहं जाई से निग्गंथे, केवली बूया-अणणुवीइ मिउग्गहं जाई निग्गंथे अदिन्नं गिण्हेजा, अणुवीइ मिउग्गहं जाई से निग्गंथे नो अणणुवीइ मिउग्गहं जाइत्ति पढमा भावणा २। अहावरा दुच्चा भावणा-अणुन्नविय पाणभोयणभोई से
Page #352
--------------------------------------------------------------------------
________________
[333] निग्गंथे नो अणणुन्नविअ पाणभोयणभोई; केवली बूयाअणणुन्नविय पाणभोयणभोई से निग्गंथे अदिन्नं भुंजिजा, तम्हा अणुन्नविय पाणभोयणभोइ से निग्गंथे नो अणणुन्न विय पाणभोयणभोईत्ति दुच्चा भावणा २। अहावरा तच्चा भावणा-निग्गंथेणं उग्गहंसि उग्गहियंसि एतावताव उग्गहणसीलए सिया, केवली बूया-निग्गंथेणं उग्गहंसि अणुग्गहियंसि एतावता अणुग्गहणसोले अदिन्नं ओगिहिजा, निग्गं. थेणं उग्गहं उग्गहियंसि एतावताव उग्गहणसीलएत्ति तच्चा भावणा। अहावरा चउत्था भावणा-निग्गंणं उग्गहंसि उग्गहियंसि अभिक्खणं २ उग्गहणसीलए सिया, केवली बूयानिग्गंथेणं उग्गहंसि उ अभिक्खणं २ अणुग्गहणसीले अदिन्नं गिहिजा, निग्गंथे उग्गहंसि उग्गहियंसि अभिक्खणं २ उग्गहणसीलएत्ति चउत्था भावणा । अहावरा पंचमा भावणा-अ. णुवीइ मिउग्गहजाई से निग्गंथे साहम्मिएसु, नो अणणुवीई मिउग्गहजाई, केवली बूया-अणणुवीइ मिउग्गहजाई से निग्गंथे साहम्मिएसु अदिनं उगिहिजा अणुवीइमिउग्गहजाई से निग्गंथे साहम्मिएसु नो अणणुवीइमिउग्गहजाती इइ पंचमा भावणा, एतावया तच्चे महव्वए सम्म० जाव आणाए आराहए यावि भवइ, तचं भंते ! महव्वयं ॥ अहावरं चउत्थं महव्वयं पञ्चक्खामि सव्वं मेहुणं, से दिव्वं वा माणुस्सं वा तिरिक्खजोणिय वा नेव सयं मेहुणं गच्छेजा तं चैवं अदिन्नादाणवत्तव्बया भाणियव्या जाव वोसिरामि, तस्सिमाओ पंच भावणाओ भवंति, तत्थिमा पढमा भा--
Page #353
--------------------------------------------------------------------------
________________
133४] वणा-नो निग्गंथे अभिक्खणं २ इत्थीणं कहं कहित्तए सिया, केवली बूया-निग्गंथे णं अभिक्खणं २ इत्थीणं कहं कहेमाणे संतिभेया संतिविभंगा संतिकेवलीपन्नत्ताओ धम्माओ भं. सिजा, नो निग्गंथे णं अभिक्खणं २ इत्थीणं कहं कहित्तए सियत्ति पढमा भावणा १। अहावरा दुच्चा भावणा--नो निग्गंथे इत्थीणं मणोहराई २ इंदियाई आलोइत्तए निज्झाइ. त्तए सिया, केवली बूया-निग्गंथे णं इत्थीणं मणोहराई २ इंदियाइं आलोएमाणे निज्झाएमाणे संति भेया संति विभंगा जाव धम्माओ भंसिजा नो निग्गंथे इत्थीणं मणोहराई २ इंदियाई आलोइत्तए निज्झाइत्तए सियत्ति दुच्चा भावणा२। अहावरा तच्चा भावणा-नो निग्गंथे इत्थीणं पुवरयाई पुव्वकीलियाई सुमरित्तए सिया, केवली बूया-निग्गंथे णं इत्थीणं पुव्वरयाई पुव्वकीलियाई सरमाणे संतिभेया जाव भसिजा, नो निग्गंथे इत्थीणं पुवरयाइं पुव्वकीलियाई सरित्तए सियत्ति तचा भावणा ३ । अहावरा चउत्था भावणानाइमत्तपाणभोयणभोई से निग्गंथे न पणीयरसभोयणभोई से निग्गंथे, केवली बूया-अइमत्तपाणभोयणभोई से निग्गंथे पणियरसभोयणभोई संतिभेया जाव भंसिजा, नाइमत्तपाणभोयणभोई से निग्गंथे नो पणीयरसभोयणभोइत्ति चउत्था भावणा ४ । अहावरा पंचमा भावणा-नो निग्गंथे इत्थीपसुपंडगसंसत्ताई सयणामणाई सेवित्तए सिया, केवली बूयानिग्गंथे णं इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई सेवेमाणे संतिभेया जाव भंसिजा, नो निग्गंथे इत्थीपसुपंडगसंसत्ताई
Page #354
--------------------------------------------------------------------------
________________
[ ३३५ ]
सयणासणाई सेवित्तए सियत्ति पंचमा भाषणा ५, एतावया चउत्थे महव्वए सम्मं कारण फासेइ जाव आराहिए यावि भवइ चउत्थं भंते ! महव्वयं ॥ अहावरं पंचमं भंते ! महव्वयं सव्वं परिग्गहं पञ्चक्खामि से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतमचित्तं वा नेव सयं परिग्गहं गिण्डिजा नेवन्नेहि परिग्गहं गिण्हाविज्जा अन्नंपि परिग्गहं गिण्हतं न समणुजाणिजा जाव वोसिरामि, तस्सिमाओ पंच भावणाओ भवंति, तत्थिमा पदमा भावणा-सोयओ णं जीवे [मणुन्ना ] मणुनाई सहाई सुणेइ मणुन्नामणुन्नेहिं सहेहिं नो सज्जिज्जा नो रजिजा नो गिज्झेजा नो मुज्झि (च्छे ) जा नो अज्झोववजिज्जा तो विणिघायमावज्जेज्जा, केवली बूया-निग्गंथे णं मणुन्नामन्नेहि सद्देहिं सजमाणे रजमाणे जाव विणिघायमावजमाणे संतिभेया संतिविभंगा संतिकेवलिपन्नत्ताओ धम्माओ भंसिज्जा, न सक्का न सोउ सहा, सोतबिसयमागया । रागदोसा उ जे तत्थ, ते भिक्खू परिवजप ॥ १ ॥ सोयओ जीवे मणुन्नामणुन्नाई सद्दाई सुणेइ पढमा भावणा १ । अहावरा दुवा भावणा - चक्लूओ जीवो मणुन्नामणुन्नाई रुवाई पासइ मणुन्नामणुन्नेहिं रूवेहिं सज्जमाणे जाव विणिघायमावज्रमाणे संतिभेया जाव भंसिजा, न सका रूवमद्दछ, चक्खुविसयमागयं । रागदोसा उ जे तत्थ, ते भिक्खू परिवज ॥ १ ॥ चक्लूओ जीवो मणुन्ना २ रुवाई पासइ, दुच्चा भावणा । अंहावरा तच्चा भावणा - घाणओ जीवे मणुन्ना २ ई गंधाई अग्घायइ मणुन्नामणुन्नेहिं गंधेहिं नो सजिज्ञा नो रजिज्जा जाव नो विणिघाय मावज्जिज्जा केवली बूया - मणु
Page #355
--------------------------------------------------------------------------
________________
1338 नामणुन्नेहिं गंधेहिं सजमाणे जाव विणिघायमावजमाणे संतिभेया जाव भंसिजा,-न सका गंधमग्घाउ, नासाविसयमागय । रागदोसा उ जे तत्थ, ते भिक्खू परिवजए॥१॥ घाणओ जीवो मणुन्ना २ इं गंधाइं अग्घायइत्ति तच्चा भावणा ३। अहावरा चउत्था भावणा-जिब्भाओ जीवो मणुन्ना २ इं रसाइं अस्साएइ, मणुन्नामणुन्नेहिं रसेहिं नो सजिजा जाव नो विणिघायमावजिजा, केवली बूया-निग्गंथे णं मणुन्नामणुन्नेहिं रसेहिं सन्जमाणे जाव विणिघायमावजमाणे संतिभेया जाव भंसिन्जा, न सका रसमस्साउं, जीहाविसयमागयं । रागद्दोसा उ जे तत्थ, ते भिक्खू परिवजए ॥१॥ जीहाओ जीवो मणुन्ना २ इं रसाइं अस्साएइत्ति चउत्था भावणा ४ । अहावरा पंचमा भावणा-फासओ जीवो मणुन्ना २ इंफासाइं पडिसेवेएइ मणुन्नामणुन्नेहिं फासेहिं नो सजिजा जाव नो विणिघायमावजिजा, केवली बूया-निग्गंथे गं मणुनामणुन्नेहि फासेहिं सजमाणे जाव विणिघायमावजमाणे संतिभेया संतिविभंगा संतिकेवली पन्नत्ताओ धम्माओ भंसिजा,-न सका फासमवेएउं, फासविसयमागयं । रागहोसा० ॥१॥ फासओ जीवो मणुन्ना २ इं फासाई पडिसंवेएति पंचमा भावणा ५। एतावता पंचमे महव्वते सम्मं अवट्ठिए आणाए आराहिए यावि भवइ, पंचम भंते ! महव्वयं । इच्चेएहिं पंचमहव्वएहिं पणवीसाहि य भावणाहिं संपन्ने अणगारे अहासुयं अहाकप्पं अहामग्गंसम्म काएण फासित्ता पालित्ता तीरित्ता किट्टित्ता आणाए आराहित्ता यावि भवह ॥ (सू० १७९)
Page #356
--------------------------------------------------------------------------
________________
[૩૭] તેની આ પાંચ ભાવનાઓ છે. પ્રથમ ભાવના–મુનિએ ઈયોસમિતિ સહિત થઈ વતેવું પણ રહિત થઈ ન વર્તવું, કારણ કે કેવળજ્ઞાની કહે છે કે જે ઈસમિતિ રહિત હોય તે મુનિ પ્રાણાદિકને ઘાત વિગેરે કરતે રહે છે માટે નિગ્રંથે ઈસમિતિથી વર્તવું. એ પહેલી ભાવના. - બીજી ભાવના એ કે નિગ્રંથ મુનિએ મન એલખવું એટલે કે જે મન પાપ ભરેલું, સદેષ (ભૂંડી) કિયા સહિત, કર્મબંધકારિ, છેદ કરનાર, ભેદ કરનાર, કલહકારક, પ્રદ્વેષ ભરેલું, પરિતત તથા જીવ-ભૂતનું ઉપઘાતક હેય–તેવા મનને નહિ ધારવું. એમ મને જાણીને પાપરહિત મન ધારવું, એ બીજી ભાવના. - ત્રીજી ભાવના એ કે નિચે વચન એળખવું એટલે કે જે વચન પાપ ભરેલું સદોષ (ભૂંડી) કિયાવાળું. યાવત્ ભૂતપઘાતક હૈય–તેવું વચન નહિ ઉચ્ચરવું. એમ વચન જાણને પાપરહિત વચન ઉચ્ચરવું એ ત્રીજી ભાવના.
ચથી ભાવના એ કે, નિગ્રંથ ભંડેપકરણ લેતાં રાખતાં સમિતિ સહિત થઈ વર્તવું પણ રહિતપણે ન વર્તવું. કેમકે કેવલી કહે છે કે આદાન ભાંડ નિક્ષેપણ સમિતિ – રહિત નિર્ગથ પ્રાણદિકને ઘાત વિગેરે કર રહે છે. માટે નિર્ચ થે તે સમિતિ સહિત થઈ વર્તવું. એ થી ભાવના છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૮ ]
પાંચમી ભાવના એ કે નિગ્રંથે આહારપાણી જોઈન વાપરવાં, વગર જોએ ન વાપરવાં. કેમકે કેવલી કહે છે કે વગર જોએ આહાર પાણી વાપરનાર નિગ્રંથ પ્રાણાદિકના ધાત વિગેરે કરે માટે નિચે આહારપાણી જોઇને વાપરવાં, નહિ કે વગર જોઈને, એ પાંચમી ભાવના.
એ ભાવનાઓથી મહાવ્રત રૂડીરીતે કાચાએ પર્શિત, પાલિત, પાર પમાડેલું, કિર્ત્તિત, અવસ્થિત અને આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે.
એ પહેલું પ્રાણાતિપાત વિરમણુરૂપ મહાવ્રત છે તે હું સ્વીકારૂ છુ
',
ખીજું મહાવ્રત—“ સઘળું મૃષા વાદરૂપ વચનદેષ ત્યાગ કરૂ છું. એટલે કે, ક્રોધ, લાભ, ભય, કે હાસ્યથી ચાવજીવ પયંત ત્રિવિધે ત્રિવિધે એટલે મન વચન કાયાએ કરી મૃષાભાષણ કરૂ નહિ, કરાવું નહિ. અને કરતાને અનુ માદુ નહિ; તથા તે મૃષાભાષણને પડિક્કમ છું. નિંદું છું ગહું છું અને તેવા સ્વભાવને વાસરાવુ છું તેની આ પાંચ
ભાવના છે.
ત્યાં પેલી ભાવના આ, નિ થે વિમાસીને ખેલવુ. વગર વિચારે ન ખાલવુ ; કેમકે કેવળી કહે છે કે વગર વિમાસે ખેલનાર નિગ્રંથ મૃષા વચન એટલી જાય. માટે નિગ્ર ંથે વિમાસીને ખેલવું, નહિ કે વગર વિમાસે. એ પેલી ભાવના.
ખીજી ભાવના એ કે નિદ્મથે ક્રોધનું સ્વરૂપ જાણી કે
Page #358
--------------------------------------------------------------------------
________________
[૩૯]
ધી ન થવું કેમકે કેવલી કહે છે કે ક્રોધ પામેલ કેધી જીવ મૃષા બેસી જાય માટે નિર્ગથે કેધનું સ્વરૂપ જાણે કે ધી ન થવું એ બીજી ભાવના
ત્રીજી ભાવના એ કે નિર્ગથે લેભનું સ્વરૂપ જાણ લેભી ન થવું; કેમકે કેવલી કહે છે કે લેભી જીવ મૃષા બોલી જાય માટે નિર્ગથે લેભી ન થવું એ ત્રીજી ભાવના.
ચોથી ભાવના એ કે નિર્ગથે ભયનું સ્વરૂપ જાણી ભચભીરૂ ન થવું કેમકે કેવલી કહે છે કે ભીરૂ પુરૂષ મૃષા બેલી જાય માટે ભીરૂ ન થવું એ ચોથી ભાવના.
પાંચમી ભાવના એ કે હાસ્યનું સ્વરૂપ જાણી નિગ્રંથ હાસ્ય કરનાર ન થવું; કેમકે કેવલી કહે છે કે હાસ્ય કરનાર પુરૂષ મૃષા બેલી જાય માટે નિર્ગથે હાસ્ય કરનાર ન થવું. કેમકે કેવલી કહે છે કે હાસ્ય કરનાર પુરૂષ મૃષા બોલી જાય માટે નિર્ગથે હાસ્ય કરનાર ન થવું. એ પાંચમી ભાવના.
એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે કાયાએ કરી પશિત અને યાવત્ આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ બીજું મહાવ્રત.
ત્રીજું મહાવ્રત–“સર્વ અદત્તાદાન તજું છું, એટલે કે ગામ નગર કે અરણ્યમાં રહેલું થોડું કે ઝાઝું નાનું કે મહાટું, સચિત્ત કે અચિત્ત અણદીધેલું (વસ્તુ) હું માવજત ત્રિવિધ ત્રિવિધે એટલે મન-વચન-કાયાએ કરી લઉં નહિ, લેવરાવું નહિ, લેનારને અનુમત થઉં નહિ. તથા અદત્તાદાનને ૫ડિમું છું યાવત્ તેવા સ્વભાવને સરાવું છું.”
Page #359
--------------------------------------------------------------------------
________________
[૩૪] તેની આ પાંચ ભાવનાઓ છે. ત્યાં પહેલી ભાવના આ કે નિર્ગથે વિચારીને પરિમિત અવગ્રહ માગે, પણ વગર વિચારે અપરિમિત અવગ્રહના માગ, કેમકે કેવળી કહે છે કે વગરવિચારે અપરિમિત અવગ્રહ માગનાર નિર્ગથ અદત્ત લેનાર થઈ જાય. માટે વિચા રીને પરિમિત અવગ્રહ માગવે. એ પહેલી ભાવના. - બીજી ભાવના એ કે નિર્ચ થે રજા મેળવીને આહાર પાણી વાપરવા. પણ રજા મેળવ્યા વગર ન વાપરવા કેમકે કે વળી કહે છે કે વગર રજા મેળવે આહારપાણે વાપરનાર નિર્ગથ અદત્ત લેનાર થઈ પડે. માટે રજા મેળવીને આહાર પાણે વાપરવા એ બીજી ભાવના. - ત્રીજી ભાવના એ કે નિર્ગથે અવગ્રહ માગતાં પ્રમાણ સહિત (કાળ ક્ષેત્રની હદ બાંધી) અવગ્રહ લે. કેમકે કેવી કહે છે કે પ્રમાણ વિના અવગ્રહ લેનાર નિર્ગથ અદત્ત લેનાર થઈ જાય માટે પ્રમાણ સહિત અવગ્રહ લે એ ત્રીજી ભાવના.
ચથી ભાવના એ કે નિર્ચ થે અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધનાર થવું. કેમકે કેવળી કહે છે કે વારંવાર હદ નહિ બાંધનાર પુરૂષ અદત્ત લેનાર થઈ જાય માટે વારંવાર હદ બાંધનાર થવું એ ચોથી ભાવના.
પાંચમી ભાવના એ કે વિચારીને પિતાના સાધર્મિક પાસેથી પણ પરિમિત અવગ્રહ માગ; કેમકે કેવળી કહે છે. કે તેમ ન કરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય. માટે
Page #360
--------------------------------------------------------------------------
________________
[૩૪] સાધર્મિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ માગવે, નહિ કે વગર વિચારે અપરિમિત. એ પાંચમી ભાવના.
એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે યાવત્ આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ ત્રીજું મહાવ્રત.
ચોથે મહાવ્રત–“સમથન ત છું. એટલે કે દેવ મનુષ્ય તથા તિર્યંચ સંબંધી મિથુન હું ચાવજવત્રિવિધે ત્રિવિધ કરું નહિ.” ઈત્યાદિ અદત્તાદાન માફક બોલવું.
તેની આ પાંચ ભાવનાઓ છે. ત્યાં પહેલી ભાવના એ કે નિર્ગથે વારંવાર સ્ત્રીની કથા કહ્યા કરવી નહિ; કેમકે કેવળી કહે છે કે વારંવાર સ્ત્રી કથા કરતાં શાંતિને ભંગ થવાથી નિગ્રંથ શાંતિથી તથા કેવળી ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિર્ગથે વારંવાર સ્ત્રી કથાકારક ન થવું એ પહેલી ભાવના.
બીજી ભાવના એ કે નિર્ગથે સ્ત્રીઓની મનહર ઇંદ્રિ જેવી કે ચિંતવવી નહિ. કેમકે કેવળી કહે છે કે તેમ કરતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિર્ગથે સ્ત્રીઓની મનહર ઇદ્રિ જેવી કે તકાસવી નહિ. એ બીજી ભાવના.
ત્રીજી ભાવના એ કે નિર્ગથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમત–કીડાઓ યાદ ન કરવી; કેમકે કેવળી કહે છે કે તે યાદ કરતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિર્ગથે સ્ત્રીઓ સાથે પૂર્વે મેલી રમત ગમતે સંભારવી નહિ. એ ત્રીજી ભાવના.
Page #361
--------------------------------------------------------------------------
________________
[૩૪] ચોથી ભાવના એ કે નિર્ચ થે અધિક ખાનપાન ન વાપરવું તથા ઝરતા રસવાળું ખાનપાન ન વાપરવું; કેમકે કેવળી કહે છે કે અધિક તથા ઝરતા રસવાળું ખાનપાન ભેગવતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય માટે અધિક આહાર કે વિશેષ થી દૂધવાળો આહાર નિગ્રંથ ન કરે એ ચોથી ભાવના.
પાંચમી ભાવના એ કે નિર્ગથે સ્ત્રી, પશુ, તથા નપું સકથી ઘેરાયેલ શય્યા તથા આસન ન સેવવાં; કેમકે કેવળી કહે છે કે તેવાં શા-આસન સેવતાં શાંતિભંગ થવાથી નિગ્રંથ ધર્મભ્રષ્ટ થાય માટે નિર્ગથે સ્ત્રી, પશુ પંડકથી ઘેરાયેલ શય્યા આસન ન સેવવાં. એ પાંચમી ભાવના.
એ રીતે મહાવ્રત રૂડીરીતે કાયાએ કરી સ્પર્શિત તથા થાવત્ આરાધિત થાય છે એ શું મહાવ્રત.
પાંચમું મહાવ્રત–“સર્વ પરિગ્રહ તજું છું. એટલે કે થોડું કે ઘણું, નાનું કે મોટું, સચિત કે અચિત, હું પિતે લઉં નહિ બીજાને લેવરાવું નહિ, અને લેતાને અનુમત થાઉં નહીં ચાવત્ તેવા સ્વભાવને સરાવું છું.
તેની આ પાંચ ભાવનાઓ છે. ત્યાં પેલી ભાવનાએ કે કાનથી છે ભલા ભૂંડા શબ્દ સાંભળતાં તેમાં આસક્ત, રક્ત, વૃધ્ધ, મોહિત, તલ્લીને કે વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી શાંતિ તથા કેવલિભાષિત ધર્મથી ભ્રષ્ટ થવાય છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
[૩૩] કાને શબ્દ પડતા તે, અટકાવાય ના કદિ, કિંતુ ત્યાં રાગ ને, પરિહાર કરે યતિ.
એમ કાનથી જીવે ભલા ભૂંડા શબ્દ સાંભળી રાગદ્વેષ ન કરે એ પેલી ભાવના.
બીજી ભાવના એ કે ચક્ષુથી છે ભલા ભૂડાં રૂપ દેખતાં તેમાં આસક્ત કે યાવત્ વિવેકાષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી યાવત ધર્મજાણ થવાય છે.
આખે રૂપ પડતા તે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ.
એમ ચક્ષુથી જીવે ભલા ભૂંડાં રૂપ દેખી રાગદ્વેષ ન કરે, એ બીજી ભાવના.
ત્રીજી ભાવના એ કે નાકથી છે ભલા ભૂંડાં ગંધ સુંઘતાં તેમાં આસક્ત કે વાવત્ વિવેકભ્રષ્ટ ન થવું. કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી યાવત્ ધર્મ ભ્રષ્ટ થવાય છે.
નાકે ગંધ પડતા તે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ.
એમનાથી જીવે ભલા ભૂંડાં ગંધ સુધી રાગ દ્વેષ ન કરે એ ત્રીજી ભાવના.
ચોથી ભાવના એ કે જીભથી જીવે ભલા ભૂંડાં રસ
Page #363
--------------------------------------------------------------------------
________________
[૪૪] ચાખતાં તેમાં આસક્ત કે વિવેકષ્ટ ન થવું; કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે.
જીભે રસ ચડતા તે, અટકાવાય ના કદિ; કિતું ત્યાં રાગ દ્વેષને, પરિહાર કરે યતિ.
એમ જીભથી જીવે ભલા ભૂંડા રસ ચાખી રાગદ્વેષ ન કરે એ ચોથી ભાવના.
પાંચમી ભાવના એ કે ભલા ભૂંડા સ્પર્શ અનુભવતાં તેમાં આસક્ત કે વિવેકભ્રષ્ટ ન થવું; કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિ ભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે.
પઢિયે સ્પર્શ આવે, અટકાવાય ના કદિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ.
એમ સ્પર્શથી જીવે ભલા ભૂંડા સ્પર્શ અનુભવી રાગ ઢષ ન કરે. એ પાંચમી ભાવના.
એ રીતે મહાવ્રત રૂડી રીતે કાયાથી સ્પેશિત, પાલિત પાર પહોંચાડેલ, કીર્તિત, અવસ્થિત અને આજ્ઞાથી આરાધિત પણ થાય એ પાંચમું મહાવ્રત.
એ મહાવ્રતની પચીસ ભાવનાવડે સંપન્ન અણગાર સૂત્ર, કપ તથા માર્ગને યથાર્થ પણે રૂડીરીતે કાયાથી પશી પાળી, પાર પહોંચાડી, કીર્તિત કરી આજ્ઞાને આરાધક પણ થાય છે. (આ સૂત્રની ટીકા વિશેષ નથી. તેમજ મૂળનું ભાન પાંતર કરનાર શ્રાવક રવજીભાઈ વિદ્વાન હોવાથી છેવટના ભાગમાં કેટલીક જગ્યાએ કાવ્ય તથા ભાષાની નકલ કરી છે)
Page #364
--------------------------------------------------------------------------
________________
[૩૪પ !
વિમુક્તિ અધ્યયન. ભાવના નામનું ત્રીજું કહીને વિમુકિત નામનું ચોથું અધ્યયન કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, ત્રીજામાં મહાવ્ર-: તની ભાવનાએ બતાવી છે, તેમ અહીં પણ અનિત્ય ભાવના કહે છે, આ સંબંધે આવેલા અધ્યયનના ચાર અનુગદ્વારો થાય છે, તેમાં ઉપકમમાં રહેલ અર્વાધિકાર બતાવવા નિર્યું ક્તિકાર કહે છે. अणिच्चे पव्वए रुप्पे भुयगस्स तहा ( या ) महासमुद्दे य। एए खलु अहिगारा अज्झयणंमी विमुत्तीए ॥ ३४२॥
આ અધ્યયનમાં અનિત્યત્વ, પર્વત. ભુજંગાપણું અને સમુદ્રને એમ પાંચ અધિકાર છે, તેયથાયોગ્ય સૂત્રમાંજ કહીશું. ' નામ નિષ્પન્ન નિ માં વિમુક્તિ નામ છે, એના નામાદિ નિક્ષેપ ઉત્તરાધ્યયન સૂત્રના વિમુક્તિ (
વિક્ષ) અધ્યયનમાં બતાવ્યા પ્રમાણે જાણવા, તેથી અહીં ટુંકાણમાં નિર્યુક્તિકાર
नो चेव होइ मुक्खो, सा उ विमुत्ति पगयं तु भावेणं। देसविमुक्का साहू, सव्वविमुक्का भवे सिद्धा ॥ ३४३॥
જે મેક્ષ તેજ વિમુક્તિ છે, એના નિક્ષેપાક્ષ માફક જાણવા, અહીં અધિકાર ભાવ વિમુક્તિને છે, ભાવ વિમુકિત દેશ અને સર્વ એમ બે ભેદે છે, દેશથી સામાન્ય સાધુથી માંડીને ભવસ્થ (શરીરધારી) કેવલી સુધી જાણવા, સર્વ વિમુ'ક્તિ તે આઠ કર્મના ક્ષય થવાથી સિદ્ધ જાણવા, સૂવાનુગ મમાં સૂત્ર ઉચ્ચારવું, તે કહે છે –
Page #365
--------------------------------------------------------------------------
________________
[૩૪૬ ]
અનિત્ય અધિકાર अणिञ्चमावासमुर्विति जंतुणो, पलोयए सुश्चमिणं अणुत्तरं विउसिरे विन्नु अगारबंधणं, अभीरु आरंभपरिग्गहं चए ॥१॥
જેમાં જીવ રહે તે આવાસ છે, એટલે મનુષ્ય વિગેરે ભવમાં મળેલું શરીર છે, તેને પ્રાણીઓ વારંવાર મેળવે છે, કે જે ચાર ગતિમાં જીવ જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં અને નિત્ય ભાવ પામે છે, (અર્થાત ગતિમાં એકે નિશ્ચળ સ્થાન નથી) આ પ્રમાણે જિનેશ્વરનું વચન સમજીને વિદ્વાન પુરૂષ, પુત્ર સ્ત્રી ધન ધાન્ય વિગેરેવાળું ઘરનું બંધન છેડે, તથા સાતે પ્રકારના ભવ છોડીને પરિસહ ઉપસર્ગથી ન ડરતે સાવદ્યકૃત્ય તથા બાહ્ય અત્યંતર પરિગ્રહ છેડે (અર્થાત દીક્ષા ગ્રહણ કરે, અને દીક્ષા ગ્રહણ કરેલી હોય તે આરંભા પરિગ્રહ ત્યાગીને નિર્મળ ચારિત્ર પાળ)
પર્વત અધિકાર तहागयं भिक्खुमणंतसंजयं, अणेलिस विन्नु चरंतमेसणं । तुदंति वायादि अभिववं नरा, सरेहिं संगामगयं व कुंजरं ।।
પ્રથમ લેકમાં બતાવેલ અનિત્ય ભાવના ભાવે, ઘરબંધન છોડેલે, આરંભ પરિગ્રહ રહિત અનંત કાય વિગેરે એકેદ્રિયાદિ અનંતા જની યતના કરવાથી અનંત સં. યત બનેલે એવા ઉત્તમ સાધુને જિનેશ્વરના વચનમાં પ્રવીણ શુદ્ધ ગેચરીને લેતે જાણીને તેવા ઉત્તમ ગુણોથી રહિત માણસે પાપથી હણાયેલ આત્માવાળા બનીને કડવાં વચન
Page #366
--------------------------------------------------------------------------
________________
[૩૪૭ ] વડે પડે છે, તથા તેઓ માટીના ઢેફાં વિગેરેથી જેમ લડાઈ માં ગયેલા હાથીને તીરે મારે તેમ તે ઉત્તમ સાધુને પીડે છે. तहप्पगारेहिं जणेहिं हीलिए, ससदफासा फरसा उईरिया। तितिक्खए नणि अदुट्ठचेयसा, गिरिव्व वारण न संपवेयए ।३।
પૂર્વે કહેલા અનાર્ય જેવા પુરૂષોએ પડેલે એટલે કડવાં કઠેર વચનેએ આક્રોશ કરીને અતિ ઠંડ તાપ વગેરેથી દુઃખી કરીને હીલના કરી હોય, તે પણ મુનિ તેને સમતા ભાવે સહે, કારણ કે જ્ઞાની સાધુ સમજે છે કે મેં પૂર્વે કરેલા અશુભ કૃત્ય કર્મ રૂપે ઉદયમાં આવ્યા છે, એમ માનને ચિત્તમાં કુવિકલ્પ ન કરતાં પર્વત માફક હૈયે રાખીને તેનાથી કંપે નહિ, અર્થાત્ વાયુથી પહાડ ન કરે, તેમ પોતે દુ:ખ દેનારથી કજીએ ન કરે, તેમ ચારિત્ર મુકી ન દે,
રૂપાનું દષ્ટાંત. उवेहमाणे कुसलेहिं संवसे, अकंतदुक्खी तस थावरा दुही। अलूसए सव्वसहे महामुणी, तहा हिसे सुस्समणे समाहिए । - પરિસહ ઉપસર્ગોને સહતે અથવા ઈષ્ટ અને અનિષ્ટ વિષયેની ઉપેક્ષા કરતે માધ્યસ્થભાવ ધારીને ગીતાર્થ સાધુ ઓ સાથે વસે, તે અશાતા વેદનીય દુઃખથી પીડાતા ત્રસ થાવર ને પોતે ન પડતે પૃથ્વી માફક સર્વ સહેનાર તથા બરેબર રીતે ત્રણ જગતના સ્વભાવને જાણનાર મહામુનિ બનીને પિતે વિચરે, તેથી તેને સુશ્રમણની ઉપમા આપી છે,
Page #367
--------------------------------------------------------------------------
________________
[૩૪૮ ]
विऊ नए धम्मपयं अणुत्तरं, विणीयतहस्स मुणिस्स झायओ। समाहियस्सऽग्गिसिहा व तेयसा, तवो य पन्ना य जसो य
વિદ્વાન તે કાળને જાણનારે, નમેલે (વિનયવાન) પ્રધાન એવાં ક્ષાંતિ વિગેરે ધર્મ પદેને જાણીને તૃષ્ણને દૂર કરેલ. ધર્મધ્યાન ધાવતાં અને બધી ધર્મ ક્રિયામાં ઉપયોગ રાખતાં તેને તપ તથા કીર્તિ વધે છે. दिसोदिसंऽणंतजिणेण ताइणा, महव्वया खेमपया पवेइया । महागुरु निसयरा उईरिया, तमेव तेउत्तिदिसंपगासगा ॥६॥
ભાવદિશા તે એકેદ્રિયાદિ સર્વ જીવેને વિષે ક્ષેમપદ તે રક્ષણસ્થાન રૂપ વ્રતને અનંત જ્ઞાની જીનેશ્વરે બતાવ્યા છે, તે સામાન્ય માણસથી ન પળાય માટે મહા ગુરૂ છે, અને તે વ્રત પાળવાથી પૂર્વનાં ચીકણું કર્મોને પણ દૂર કરે છે, તથા અજ્ઞાન અંધકાર દૂર કરવાથી ત્રિદિશામાં પ્રકાશ પડે છે, તે જેમ અગ્નિ ઉપર નીચે અને તીર છે. પ્રકાશ કરે છે, એમ આ મહાવતે પણ કર્મ અંધકારને દૂર કરવાથી પ્રકાશક છે.
મૂળ ગુણની સ્તુતિ કરી ઉત્તમ ગુણે વર્ણવે છે, सिएहिं भिक्खुअसिए परिव्वए, असन्ज मित्थीसु चइज पूयण। अणिस्सिओ लोगमिणं तहा परं, न मिजई कामगुणेहिं
પuિ | || સિતા તે આઠ કર્મો કરીને અથવા રાગ દ્વેષ વિગેરે ના કારણરૂપ ગ્રહપાશથી બંધાયેલા ગૃહસ્થો અથવા અન્ય દર્શન
Page #368
--------------------------------------------------------------------------
________________
»
Sા
છે.
[૩૪૯.] નએ છે, તેમના પાશામાં સાધુ પિતે રાગદ્વેષથી ન ફસાય, અને પિતાના સંયમ અનુષ્ઠાનમાં રક્ત રહે તથા સ્ત્રીઓ સાથે પ્રસંગ ન રાખતાં પૂજન તજે, અર્થાત્ સત્કાર માન પાનને અભિલાષી ન થાય, તથા આલેક તથા પરલેકમાં સુખ છે એમ માનીને વિષય સુખ વગેરેને પણ અભિલાષી ન થાય, આ પ્રમાણે મનેઝ શબ્દ વિગેરેથી પણ લેભાય નહિ. તેજ પંડિત છે. એટલે પરિણામે કડવાં ફળ વિષય અભિલાષમાં છે એમ જાણનારે જ દીર્ઘદશી મુનિ છે. तहा विमुक्कस्स परिनचारिणो, धिईमओदुक्खखमस्स भिक्खुणो विसुज्झई जंसि मलं पुरेकडं, समीरियं रुप्पमलं व जोइणा ।८।
ઉપર કહેલા બેધ પ્રમાણે મૂલ ઉત્તર ગુણ ધારીને પાળવાથી વિમુક્ત થયેલ તથા મળેલા જ્ઞાનથી જ્ઞપરિજ્ઞાવડે સહ્મસને વિવેક સમજીને ચાલનારે એટલે પ્રથમ જ્ઞાનથી વિચારીને પછી ક્રિયા કરે છે, તથા સંયમમાં પૈર્ય રાખે, અને શાતા વેદનીય ઉદયમાં આવતાં દુઃખ આવે તે સમતાથી સહે, ન ખેદ કરે, તેમજ તેની શાંતિ માટે વૈદ્ય ઓષધની પણ ઘણું ઝંખના ન કરે, આવા ભિક્ષુનાં પૂર્વે કરેલાં કર્મો જેમ રૂપાને મેલ અગ્નિથી દૂર થાય છે, તેમ તપશ્ચર્યા વિગેરેથી દૂર થાય છે.
સાપની ચામડીનું દૃષ્ટાંત ' से हु परिनासमयंमि वट्टई, निराससे उवरय मेहुणा चरे ।
भुयंगमे जुन्नतयं जहा चए, विमुच्चई से दुहसिज माहणे ॥९॥
Page #369
--------------------------------------------------------------------------
________________
હિત તથા એની કાંચળી કરતા શ્રમ
૩પ૦ ] ઉપર કહેલા મૂળ ઉત્તર ગુણ ધારક સાધુ પિંડષણ અધ્યયનમાં બતાવેલા અર્થ પ્રમાણે પરિક્ષા સમયે વર્તે છે, બેલે તેવું પાળે છે, તથા આ લેક પરેલેકની આશંસા (આકાંક્ષા) રહિત તથા મૈથુનથી દૂર, એટલે પાંચ મહાવ્રત પાળનારે હોય તેને જેમ સાપ જુની કાંચળીને ત્યાગીને નિ મેળ થાય, તેમ પતે દુખ શય્યા તે નરક વિગેરેના ભ્રમણથી મુકાય છે.
સમુદ્રનું દત. जमाहु ओहं सलिलं अपारय, महासमुदं व भुयाहि दुत्तरं । । अहे य णं परिजाणाहि पंडिए, से हु मुणी अंतकडेत्ति वुच्च - તીર્થકર અથવા ગણધર ભુજાથી મેટે સમુદ્ર તરી દુર્લભ છે, એ દષ્ટાંતે ઉપદેશ આપે છે કે જેમાં સમુદ્ર પાણીથી ભરેલે છે, તેમ આશ્રવ દ્વારે છે, મિથ્યાત્વ વિગેરે પાર વિનાનું પાણી છે, તેથી સંસાર સાગર તરે દસ્તર છે એમ રૂપરિજ્ઞા વડે જાણુને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તું પરિહર અથાત્ સઅસદ ના વિવેકને જાણનાર હે પંડિત મુનિ ! તું મહાવ્રત રૂપનાવ વડે સંસારસાગરને તરી જા, આ પ્રમાણે જાણીને વર્તે છે તેજ અલંકૃત મેક્ષમાં જનાર છે. ૧ના जहा हि बद्धं इह माणवेहिं, जहा य तेसिं तु विमुक्ख आहिए । अहा तहा बन्धविमुक्ख जे विऊ, से हु मुणी अंतकडेत्ति वुचई
મિથ્યાત્વ વિગેરે જે પ્રકારે પ્રકૃતિ સ્થિતિ વિગેરેથી આત્મા સાથે જડપુદગળને કર્મ રૂપે એકમેક કરી બાંધ્યા છે, તેને આ સંસારમાં મનુષ્ય સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર વડે
Page #370
--------------------------------------------------------------------------
________________
[૩૧] તેડે છે, તેજ મેક્ષ કહ્યો છે, આ પ્રમાણે બંધ અને મેક્ષનું બબર સ્વરૂપ જાણીને તે પ્રમાણે વર્તનાર કર્મને અંતકૃત મુનિ કહેવાય છે. ૧૧ इमंमि लोए परए य दोसुवि, न विजई बंधण जस्स किंचिवि। से हु निरालंबणमप्पइट्ठिए, कलंकलीभावपहं विमुञ्चह ॥१२॥ त्तिबेमि ॥ विमुत्ती सम्मत्ता ।। २-४ ॥ आचाराङ्गसूत्रं समाप्त
uથા ર૦૧૭ | આ લેક અને પરલોકમાં જેને જરાપણ બંધન નથી, તે નિરાલંબન અર્થાત આ લેક પરલેકની આશંસા રહિત કયાંય પણ ન બંધાયેલ અશરીરી(સિદ્ધ) છે, તેજ સંસારમાં ગર્ભાદિ રૂપ કલંક ભાવથી મુકાય છે, અર્થાત કેવળીને કે સિદ્ધને ફરી જન્મ નથી–આ પ્રમાણે પ્રભુ પાસે જાણીને હું કહું છું,
હવે ન કહે છે – . પૂર્વે જ્ઞાન ક્રિયાના એકાંત નયને અનુચિત ઠરાવી સર્વ નય સંમત જૈન શાસન છે એમ બતાવ્યું છે ત્યાંથી જાણવું. आचारटीकाकरणे यदाप्त, पुण्यं मया मोक्षगमैकहेतुः । तेनायनीयाशुभराशिमुच्चैराचारमार्गप्रवणोऽस्तु लोकः ॥१॥
આચારાંગ સૂત્રના અંતમાં નીચલી ત્રણ ગાથાઓ છે. आयारस्स भगवओ चउत्थचूलाइ एस निज्जुत्ती। पंचमचूलनिसीहं तस्स य उवरि भणीहामि ॥ ३४४ ॥ सत्तहिं छहिं चउचउहि य पंचहि अट्ट चउहि नायव्वा । उद्देसरहिं पढमे सुयखंधे नव य अज्झयणा ॥३४५ ॥
Page #371
--------------------------------------------------------------------------
________________ [352 इक्कारस तिति दोदो दोदो उद्देसएहिं नायव्वा / सत्तयअट्टयनवमा इक्कसरा हुंति अज्झयणा // 346 / / તથા મહાપરિજ્ઞા નામનું અધ્યયન વિચછેદ જવાથી તેની નિર્યુક્તિનું વિવરણ ટીકાકારે ન કરવાથી નીચે મુકી છેपाहण्णे महसदो परिमाणे चेव होइ नायव्यो। पाहण्णे परिमाणे य छविहो होइ निक्खेवो // 1 // दवे खेत्ते काले भावंमि य होंति या पहाणा उ। . तेसि महासदो खलु पाहण्णेणं तु निप्फन्नो // 2 // दव्वे खेत्ते काले भावंमि य जे भवे महंता उ। तेसु महासदो खलु पमाणओ होंति निप्फनो // 3 // दवे खेत्ते काले भावपरिण्णा य होइ बोद्धव्वा / जाणणओववक्खणओ य दुविहा पुणेक्का // 4 // भावपरिण्णा दुविहा मूलगुणे चेव उत्तरगुणे य / मूलगुणे पंचविहदु विहा पुण उत्तरगुणेसु // 5 // पाहण्णेण उ पगयं परिणाएय तहय दुविहाए / परिण्णाणेसु पहाणे महापरिण्णा तओ होइ // 6 // देवीण मणुईणं तिरिक्खजोणीगयाण इत्थीणं। तिविहेण परिश्चाओ महापरिणाए निज्जुत्ती // 7 // -* आयारागसूत्र समास थयु. * d.