________________
७.] વિનાની હોય તે અપરિણત કહેવાય, (૯) ચરબી વિગેરે નિંદનીક પદાર્થથી લિસ હાય (૧૦) છાંટા પાડતી વહેરાવે. આ દશ દેષ એષણાના કહ્યા, તે ટાળવા જોઈએ.
હવે પીવાના આશ્રયી કહે છે
से भिक्खू वा २ से जं पुण पाणगजायं जाणिजा, तंजहा-उस्सेइमं वा ? संसेइमं वा २ चाउलोदगं वा ३ अन्नयरं वा तहप्पगारं पाणगजायं अहुणाधोयं अणंबिलं अव्वुकंतं अपरिणयं अविद्वत्थं अफासुयं जाव नो पडिगाहिन्जा। अह पुण एवं जाणिज्ञा चिराधोयं अंबिलं वुक्तं परिणयं विद्वत्थं फासुयं पडिगाहिजा । से भिक्खू वा० से जं पुण पाणगजायं जाणिजा, तं जहा-तिलोदगं वा ४ तुसोदगं वा ५ जवोदगं वा ६ आयामं वा ७ मोवीर वा ८ सुद्ध वियर्ड वा ९ अन्नयरं वा तहप्पगारं वा पाणगजायं पुवामेव आलोइन्जा-आउसोत्ति वा भइणित्ति वा! दाहिसि मे इत्तो अन्नयरं पाणगजायं ? से सेवं वयंतस्स परो वइजा-आउस्सं तो समाणा! तुमं चेवेयं पाणगजायं पडिग्गहेण वा उस्सिचिया णं उयत्तिया णं गिण्हाहि, तहप्पगारं पाणगजायं सयं वा गिव्हिन्जा परो वा से दिजा, फासुयं लाभे संते पडिगाहिजा ॥ (सू० ४१)
તે સાધુ ગૃહસ્થના ઘરમાં પાણી માટે ગયેલ હોય, ત્યાં એવું જાણે કે આટે ગુંદળવાનું આ પાનું છે, તે ઉસેઇમ छ, तथा तसने घोबानु पाणी छ, ते स सेभ छ, अथवा अરણિકા વિગેરે જોવાનું પાણી છે, તેમાં પ્રથમનાં બે તે પ્રાસુક