________________
[ ૭૪ ] પિંડના અધિકારથીજ એષણા દેને ઉદ્દેશીને કહે છે.
से भिक्खू वा २ से ज० असणं वा ४ वणस्सइकायपहट्रियं तहप्पगारं असणं वा ४ वण० लाभे संते नो पडि । પર્ધા તાપવિ . (સૂ ) II • તે ભિક્ષ ગૃહસ્થના ઘરમાં ગયેલે એવું જાણે, કે વનસ્પતિકાયમાં ચારે પ્રકારને આહાર છે, તે તે જાણીને લે નહિ, એ પ્રમાણે ત્રસકાયનું સૂત્ર પણ જાણવું, અહીં (વનસ્પતિકાયમાં રહેલું) આ સૂત્ર વડે નિક્ષિત નામને એષાણુદેષ લે. નાર આપનાર બંનેને ભેગે બતાવ્યું, તેજ પ્રમાણે બીજા પણ એષણદેષ યથાસંભવ સૂત્રમાં જવા તે આ પ્રમાણે છે. संकिय मक्खिय निक्खित पिहिय साहरियदा यगुम्मीसे; अपरिणय लित्त छड्डिय, एसण दोसा दस हवंति ॥ १ ॥ - (૧) આધાકર્મ વિગેરેથી શક્તિ આહાર વિગેરે ન લેવું, (૨) પાણુ વિગેરેથી મૃક્ષિત (લીંપાયેલ) હોય, (૩) પૃથ્વીકાય વિગેરેમાં સ્થાપન કરેલું હોય (૪) બીજેરા વિગેરે ફળથી ઢાંકેલું હોય (૫) વાસણમાંથી તુષ વિગેરે ન આપવા
ગ વસ્તુ બીજી સચિત્ત પૃથ્વી વિગેરે ઉપર નાંખીને તે વાસણ વિગેરેથી જે આપે, તે સંહત દેષ છે. (૬) બાલ વૃદ્ધ વિગેરે દાન દેનાર શુદ્ધિ તથા શક્તિ વિનાને હાય, (૭) સચિત વિગેરે પદાર્થથી મિશ્રિત વતુ હેય, (૮) દેવાની વસ્તુ અરેબર અચિત્ત ન થઈ હોય, અથવા દેનાર લેનારના ભાવ