________________
[] वा ४ बहवे समणा माहणा अतिहि किवणवणीमए पगलिय २ समुद्दिस्स पाणाई वा ४ समारब्भ जाव नो पडिग्गाદિગા . ( ૭)
તે ભાવસાધુ ગૃહસ્થને ઘેર બેચરી ગયેલ હોય ત્યાં એવું જાણે કે આ ઘણું ભેજન વિગેરે ઘણા શ્રમણોને માટે બનાવ્યું છે, તે પ્રમાણે નિશ, શાક્ય, તાપસ, ગરિક, આજી વિક એ પાંચ છે, તેમને માટે બનાવેલ હેય, બ્રાહ્મણ માટે અથવા ભજનના સમય પહેલાં જે મુસાફર આવે તે અતિધિ માટે અથવા કૃપણ (દરિદ્રી) માટે વણમક (ભાટ વિગેરે) માટે ઉદ્દેશીને બનાવેલું છે, એટલે બેત્રણ શ્રમણ પાંચ છ બ્રાહ્મણ, એમ સંખ્યા ગણીને સચિત્ત વસ્તુના આરંભવડે અચિત્ત રસોઈ બનાવી હોય તે તે ભજન સંસ્કારવાળું, ખાધેલું કે ખાધા પછી બચેલું અથવા અપ્રારુક અનેષણીય આધાકમી ભેજન મળતું હોય તે પણ જાણીને લે નહી. ' હવે વિશેધિ કેટી આશ્રયી કહે છે.
' से भिक्खू वा भिक्खूणी वा० जाव पविठू समाणे से जं पुण जाणिजा-असणं वा ४ बहवे समणा माहणा अतिहि किवणवणीमए समुद्दिस्स जाव चेएइ तं तहप्पगारं असणं वा ४ अपुरिसंतरकडं वा अबहियानीहडं अणत्तटिय अपरिभुत्तं अणासेवियं अफासुयं अणेसणिज्जं जाव नो पडिगाहिजा अह पुण एवं जाणिजा पुरिसंतरकडं बहियानीहडं अत्तट्रियं परिभुत्तं आसेवियं फासुयं एसणिज्जं जाव firf I (ફૂ૮)