________________
[ ૮૭ ] થવા વાંસની છાલથી બનાવેલ છાબડી વિગેરે પલાળીને અથવા વશ્વ પલાળીને અથવા ગાય વિગેરેનાં પૂછડાના વાળના બનાવેલ ચાલવડે અથવા સુગૃહીપક્ષીના માળાવડે. ઠળીયે વિ. ગેરે દૂર કરવા એકવાર મસળીને કે વારંવાર ચાળીને તથા પરિ સવણ કરીને ગાળીને સાધુ પાસે લાવીને આપે, આવું પાણી ઉદ્ગમદોષથી દુષ્ટ જાણીને મળતું હોય, તે પણ લે નહિ, ઉદુગમદે નીચે મુજબ છે.
आहाकम्मुद्देस्सिय पूतीकम्मे अमीसजाए अ॥ ठवणा पाहुडियाए पाओअर कीय पामिच्चे ॥१॥ परियट्टिए अभिहडे, उब्भिन्ने मालोहडे इअ अच्छेज्जे अणिसटे, अज्झोअरए अ सोलसमे ॥ २॥
(1) સાધુના માટે જે સચિત્તનું અચિત્ત કરે, અથવા અચિત્ત શંધે તે આધાકર્મ દેષ છે (૨) જે પિતાના માટે તૈયાર રસઈ થઈ હોય તે લાડુના ચર્ણ વિગેરે ગેળ વિગેરેથી સાધુને ઉદ્દે શીને વધારે સંસ્કારવાળું બનાવે, આ સામાન્યથી છે, (પણ વિશે ષથી જાણવા ઈચ્છનારે વિશેષ સૂત્ર થી જાણવું) (૩) આધાકર્મના ભાગથી મિશ્ર કરે તે પૂતીકર્મ છે, (૪) સાધુ તથા ગૃહસ્થને આશ્રયી પ્રથમથી આહાર ભેગે રંધાય તે મિશ્ર છે. (૫) સાધુને માટે ખીર વિગેરે જુદી કાઢી રાખે તે સ્થાપના દોષ છે, (૬) ઘરમાં લગ્ન વિગેરેને અવસર આવવાને હોય તે સાધુને આવેલા જાણીને કે આવવાના જાણી તેમને તે મિ. શાસ્ત્ર વિગેરે આપવા માટે આગળ પાછળ કરે, તે પ્રાકૃતિકા