________________
[ ૪૩ ] થઇ તે ઉત્તમ સાધુએ તે લેવું નહિ.) હવે ગરછમાંથી નીકળેલા સાધુઓને આશ્રયી સૂત્રો કહે છે.
से भिक्खू० गाहावाकुलं पविसिउकामे सव्वं भंडगमायाए गाहावइकुलं पिंडवायपडियाए पविसिज वा नि.. क्खमिज वा ॥ से भिक्खू वा २ बहिया विहारभूमि वा वियारभूमि वा निक्खममाणे वा पविसमाणे वा सव्वं भंडगमायाए. बहिया विहारभूमि वा वियारभूमि वा निक्खमिज वा पविसिज वा ॥ से भिक्खू वा २ गामाणुगामं दूइजमाणे सव्यं भंडगमायाए गामाणुगामं दूइजिजा ॥ (सू० १९)
તે ભિક્ષ ગચ્છમાંથી જિનકભી વિગેરે મુનિ નીકળે હોય, તે ગૃહસ્થને ઘેર ગેચરી લેવા જાય, તે પિતાનાં બધાં ઘમ્પકરણ સાથે લઈને ગૃહસ્થના ઘરમાં પેસે, અથવા નીકળે, તેવા મુનિનાં ઉપકરણ અનેક પ્રકારે છે.
“યુતિ ચાઉ પવન ના સુર પર યાદ” સ્ત્રાદિ તે જિનકલ્પી બે પ્રકારના છે, હાથમાંથી પાણી ટપકે તેવા, તથા જે લબ્ધિવાળા હોય તેને પાણીનું બિંદુ ટપકે નહિ, તેવા મુનિને શક્તિ અનુસાર વિશેષ અભિગ્રહ હોવાથી ફક્ત બેજ ઉપકરણ રજોહરણ અને મુખત્રિકા છે, અને કોઈને શરીરના રક્ષણ માટે એક સૂત્રનું કપડું હોવાથી ત્રણ ઉપકરણ થયાં, પણ તેવા સાધુને વધારે ઠંડીના કારણે ઉનનું વસ્ત્ર વધારે રાખવાથી ચાર ઉપકરણ થયાં, તેથી પણ ઠંડી ન સહન થાય, તે બે સૂત્રનાં વસ્ત્ર રાખવાથી પાંચ થયાં.