________________
[ ૫૦ ] શહેરમાં રહેનારા કુબતે માંસ, માછલી અને મદિરાના પ્રેમી બનીને કે રજવાડામાં રહીને રાજના અમલદારે પોતે પ્રથમ દયાળુ હોય છે અને પાછળથી ભ્રષ્ટ થાય છે, માટે જે પિતાની શકિત હોય તે જ ત્યાં જઈને નિર્દોષ ભેજન લેવું નહિ ત્યાં પણ જવું વર્જનીય છે. કારણકે અપસ્વાદને ખાતર અનેક પાપ કરીને દુર્ગતિમાં જતાં અનંતકાળ ભવદામણ કરવું પડ શે, મનુષ્ય જન્મ મળ પણ બહુ દુર્લભ છે. એટલું જ નહિ, પણ ઉપરથી બ્રાહ્મણ કે વણિક કહેવાતા કુળમાં પણ જે વેશ્યાગમન અને મદિરાને પ્રચાર હોય તે તેની લક્ષમીના લેભમાં લલચાઈ તેને ઘેર ન જવું એજ સર્વોત્તમ માર્ગ છે. ગરીબના ઘરને સાદે જુવારને ટુકડે કે ઝુંપડામાં રહેવું લાખ દરજજે સારું છે. જે જીવદયાને સંપૂર્ણ ધર્મ પળાતે હોય તે આટલું લખવું પણ એટલા માટે છે કે વિદેશી રાજ્યમાં દવાના બહાને દારૂના બાટલા ઘરમાં અપવિત્રતા કરે છે, અને વેશ્યાને નાચ બધાં કુવ્યસનેને છુપાં શીખવે છે. તેમને આ લેક શીખવા રોગ્ય છે. चूतं च मांसं च सुरा च वश्या, पापद्धि चौर्य परदार संवाः पतानि सप्त व्यसनानि लोके. घोराति घोर नरकं नयन्ति.. - જુગાર ( સટ્ટો), માંસ, મદીરા, વેશ્યાગમન શીકાર, ચેરી, પરદાર સેવન આ સાત કુટે ઘરમાંથી ઘેર નરકમાં લઈ જાય છે.