________________
[ ૩૯ ] ઉન્મત્ત જોઈ કે રખડતી સ્ત્રી અથવા નપુંસક તેની પાસે આવીને બેલે કે હે આયુષ્માન ! હે શ્રમણ ! હું તારી સાથે એકાંતમાં મળવા ઈચ્છું છું, આરામમાં અથવા ઉપાશ્રયમાં રાત્રે અથવા સંધ્યાકાળે તે સાધુને ઇંદ્રિયથી પરવશ બનેલાને કહે કે તમારે ત્યાં આવવું, અને તમારે અમારી ઈચ્છાથી વિપરીત ન કરવું, પણ મારી સાથે તમારે હમેશાં અમુક સ્થળમાં આવવું, આ પ્રમાણે પરવશ બનાવીને ગામની સીમમાં અથવા કેઈ એકાંત સ્થળમાં જઈને સ્ત્રીસંગ અથવા કુચેષ્ટાની વિજ્ઞપ્તિ. કરે, અને દુરાચારથી ભ્રષ્ટ થવા વખત આવે, માટે સંખડિમાં જવું અગ્ય છે, એમ માનીને સંખડિ (જમણે) માં જવું નહિ, કારણ કે આ જમણે કમપાદનનાં કારણે છે, તેમાં કર્મ દરેક ક્ષણે એઠાં થાય છે, એટલે ત્યાં જવાથી બીજા પણ અશુભ કર્મબંધના કારણે મળી આવે છે, ઉપર બતાવેલા ત્યાં આલેક સંબંધી રોગના દુરાચારના અપાય છે. તેમજ પરલેક સંબંધી દુર્ગતિગમનના પ્રત્યાયે છે, માટે સંબડીને ઉરે શીને ત્યાં પહેલાં કે પછી સાધુએ જવું નહીં.
से भिक्खू वा २ अन्नयरिं संखडिं सुच्चा निसम्म संपहावह उस्सुयभूएण अप्पाणेणं, धुवा संखडी, नो संचाएइतत्थ इयरेयरेहिं कुलेहिं सामुदाणियं एसियं वेसियं पिंडवायं पडिग्गाहित्ता आहारं आहारित्तए, माइट्टाणं संफासे, नो एवं करिजा ।। से तत्थ कालेण अणुपविसित्ता तत्थियरेयरेहिं कुलेहि सामुदाणियं पसियं वेसियं पिंडवायं पडिगाहित्ता आहारं आहारिजा ॥ (सू०१६)