________________
[૩૪૬ ]
અનિત્ય અધિકાર अणिञ्चमावासमुर्विति जंतुणो, पलोयए सुश्चमिणं अणुत्तरं विउसिरे विन्नु अगारबंधणं, अभीरु आरंभपरिग्गहं चए ॥१॥
જેમાં જીવ રહે તે આવાસ છે, એટલે મનુષ્ય વિગેરે ભવમાં મળેલું શરીર છે, તેને પ્રાણીઓ વારંવાર મેળવે છે, કે જે ચાર ગતિમાં જીવ જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં અને નિત્ય ભાવ પામે છે, (અર્થાત ગતિમાં એકે નિશ્ચળ સ્થાન નથી) આ પ્રમાણે જિનેશ્વરનું વચન સમજીને વિદ્વાન પુરૂષ, પુત્ર સ્ત્રી ધન ધાન્ય વિગેરેવાળું ઘરનું બંધન છેડે, તથા સાતે પ્રકારના ભવ છોડીને પરિસહ ઉપસર્ગથી ન ડરતે સાવદ્યકૃત્ય તથા બાહ્ય અત્યંતર પરિગ્રહ છેડે (અર્થાત દીક્ષા ગ્રહણ કરે, અને દીક્ષા ગ્રહણ કરેલી હોય તે આરંભા પરિગ્રહ ત્યાગીને નિર્મળ ચારિત્ર પાળ)
પર્વત અધિકાર तहागयं भिक्खुमणंतसंजयं, अणेलिस विन्नु चरंतमेसणं । तुदंति वायादि अभिववं नरा, सरेहिं संगामगयं व कुंजरं ।।
પ્રથમ લેકમાં બતાવેલ અનિત્ય ભાવના ભાવે, ઘરબંધન છોડેલે, આરંભ પરિગ્રહ રહિત અનંત કાય વિગેરે એકેદ્રિયાદિ અનંતા જની યતના કરવાથી અનંત સં. યત બનેલે એવા ઉત્તમ સાધુને જિનેશ્વરના વચનમાં પ્રવીણ શુદ્ધ ગેચરીને લેતે જાણીને તેવા ઉત્તમ ગુણોથી રહિત માણસે પાપથી હણાયેલ આત્માવાળા બનીને કડવાં વચન