________________
[૧) |
પુજેલું (૭) સારી રીતે દેખેલું, સારી રીતે પુજેલું તેથી આ સાતમા ભાંગામાં બતાવેલી રીતિએ સ્પંડિલ જેઈને ઉત્તમ સાધુ ઉપગ રાખીને જ શુદ્ધ અશુદ્ધ પુજના ભાગે પરિકલ્પીને ત્યજે (પ )
હવે એષધિની વિધિ કહે છે, से भिक्खू वा भिक्खूणी वा गाहावइ जाव पविठे समाणे से जाओ पुण ओसहीओ जाणिजा-कसिणाओ सा. . सियाओ अविदलकडाओ अतिरिच्छच्छिन्नाओ अवुच्छिण्णाओ तरुणियं वा छिवाडि अणभिकंतभजियं पेहाए अफासुयं अणेसणिज्जति मन्नमाणे लाभे संते नो पडिग्गा. हिजा ॥ से भिक्खू वा जाव पविठे समाणे से जाओ पुण ओसहीओ जाणिजा-अकसिणाओ असासियाओ वि. दलकडाओ तिरिच्छच्छिन्नाओ वुच्छिन्नाओ तरुणियं वा છિના િસમિત મનાઈ હv gઇ પ્રળિજ્ઞાત મજમો સ્ત્રા સંતે ફિrif I (રૂ. ૨)
તે ભાવભિલ ગૃહસ્થના ઘરમાં ગયેલ હોય, ત્યાં શાલી. બીજ વિગેરે ઔષધિ હોય તેને આ પ્રમાણે જાણે કે આ બધી હણાયેલી નથી (સચિત્ત છે) આમાં પણ ભંગી છે, તેમાં દ્રવ્યકૃત્ન તે અશસ્ત્ર ઉપહત (શસ્ત્રથી હણાયેલી નથી. ) ભાવકૃત્ના તે સચિત્ત છે. તેમાં કૃત્ના આ પદવડે ચાર ભાંગામના પહેલા ત્રણ લેવા, એટલે દ્રવ્યથી તથા ભાવથી બંને પ્રકારે અચિત્ત થયેલી હોય તે ચે ભાંગે તે કલ્પ. બાકી ત્રણ ભાંગાવાળી ને કલ્પ,