________________
[૧૮]
રસિકો ઉત્ત-જીવનું સ્વપણું તે ઉપજવાનું સ્થાન પ્રયાશ્રય” જેમાં છે, તે સ્વાશ્રય છે. અર્થાત અવિનgનિવાળું અનાજ છે, અને આગમમાં પણ કેટલીક ઔષધિ (અનાજ)ને અવિન નિકાલ બતાવ્યો છે, તે આ પ્રમાણે" एतेसिणं भंते ! सालीणं के वह अंकालं जोणी संचिइ" ? એવા સૂત્ર પાઠે છે, (તમસ્વામી પૂછે છે કે હે ભગવન્ ! આ કદની નિ કેટલે કાળ સચિત્ત (ઉપજવાયેગ્ય) છે. વિગેરે (“વર જલા' ત્તિ-જ્યાંસુધી બે ફાડચાં ઉપરથી નીચે સુધી સરખાં ન કર્યા હોય અર્થાત્ દાળ ન બનાવી હોય. (કઠેળની પ્રાયે દાળ સર્વત્ર બને છે) “અતિરિક છિન્ના ઉત્ત—કંદલી કરેલી નહોય તે. એ દ્રવ્યથી સ્ન (આખી) છે અને ભાવથી સચિત્ત હોય કે ન હોય.
તેજ પ્રમાણે સરિઝના -જીવ રહિત ન થઈ હોય, તે અર્થાત્ ભાવથી કૃત્ન (આખી સચિત) હોય, તથા “ત્તળ ના ડિવાઈડું –અપરિપકવ મગ વિગેરેની શીંગ (ફળી) તેનું જ વિશેષ કહે છે. અમિત મ નિર' રિ-જીવિતથી અભિકાત ન હોય અર્થાત્ સચિન હાય તથા “અમરિશ' અમર્દિત “અવિરધિત હોય, આ પ્રમાણે આ આહાર ખાવાગ્ય હોય, પણ તે અપ્રામુક અધવા અનેષણીય પિતે દેખીને સચિત્ત જાણતા હોય તે, ગ્રહસ્થ આપે તે પણ પોતે સચિનને ગ્રહણ કરે નહિ, હવે તેથી ઉલટું સૂવ કહે છે. તે ભાવભિક્ષુ તેવી ઔષધિને સંપૂર્ણ