________________
[
૭૧]
અપુરૂષાંતર કૃતમાં ધૈડિલ ન જાય, પણ બીજાએ વાવર્યા પછી તેને ઉપગ પિત પણ કરે, વળી ઉત્તર ગુણ અશુદ્ધ તે ખરીદ કરી હોય, બદલે લીધી હોય વિગેરે કારણે દેષિત હોવાથી તેમાં સ્પંડિલ ન જાય, અથવા ધૈડિલની જગ્યા માંથી કંદ વિગેરેને છોકરા વિગેરે બહાર કાઢે, અથવા, તે જગ્યામાં કંદ વિગેરે નાંખે તે તેમાં સાધુએ થંડિલ ન જવું, તથા સ્કંધ ( ) પીઢ માંચડે માળો અટ્ટપ્રાસાદ વિગેરેની અધર જગ્યા કે ઉંચી જગ્યા કે નીચી જગ્યા જ્યાં સમાધિથી ન બેસાય તેવી જગ્યાએ સ્થંડિલ ન જવું, તેજ પ્રમાણે સચિત્ત પૃથ્વી વિગેરે ઉપર થંડિલ ન જવું, તે પૃથ્વી ભિની હોય, સચિત્ત રજવાળી હોય, માટી કરેળીયાના જાળાં, સચિત્ત પત્થરની શિલા, માટીનાં ઢેફાં, ઘુણના કીડાવાળું લાકડું કે નાનાં જેતુથી વ્યાપ્ત કરોળીયાના જાળાનાં સમુદાયથી વ્યાપ્ત હોય કે તેવું કંઈ પણ અપ્રાસુક સ્થાન હોય ત્યાં સ્થડિલ ન જવું.
से भि० से ० जाणे०-इह खलु गाहावई वा गाहावइपुत्ता वा कंदाणि वा जाव बीयाणि वा परिसाडिंसु वा परिसाडिंति वा परिसाडिस्संति वा अन्न तह० नो उ०॥ से भि० से ० इह खलु गाहावई वा गा० पुत्ता वा सालीणि वा वीहीणि वा मुगाणि वा मासाणि वा कुलत्थाणि वा जवाणि वा जवजवाणि वा पइरिंसु वा पइरिति वा पइरिस्संति वा अन्नयरंसि वा तह० थंडि० नो उ०॥ से भि०२ जं. आमोयाणि वा घासाणि वा भिलुयाणि वा विज्जुल